ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજમલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]