મર્મર/વેદના ને જીવન


વેદના અને જીવન

વેદનાથી બળી ખાખ થવું ના, ધુંધવાવું છેઃ
ભસ્મરાશિ નહીં, મૂકી ધૂપનો ગંધ જાવું છે.