વીક્ષા અને નિરીક્ષા/ઇતિહાસ અને તર્કશાસ્ત્રમાં થતી ભૂલોઃ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ઇતિહાસ અને તર્કશાસ્ત્રમાં થતી ભૂલોઃ

કલાનું સાચું સ્વરૂપ અને ઇતિહાસ અને શાસ્ત્ર સાથેનો તેનો સંબંધ કેવો છે તે ન જાણવાને લીધે ઇતિહાસમાં અને તર્કશાસ્ત્રમાં જે ભૂલો થાય છે તેની ચર્ચા ક્રોચે પાંચમા પ્રકરણમાં કરે છે, પણ તે કલામીમાંસા માટે મહત્ત્વની ન હોઈ તેનો સાર અહીં આપ્યો નથી.