32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
અંદરથી આદેશ ઊઠ્યો : | અંદરથી આદેશ ઊઠ્યો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જા રસવંતીને તીરે ધખાવ ધૂણો! | {{Block center|'''<poem>જા રસવંતીને તીરે ધખાવ ધૂણો! | ||
જોતું’તું એ જડ્યું જીવણજી! | જોતું’તું એ જડ્યું જીવણજી! | ||
હવે જરીકેય ના ઊતરતો ઊણો!</poem>}} | હવે જરીકેય ના ઊતરતો ઊણો!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બધી જ રચનાઓ એમના આંતરમનના આદેશ પછી કવિએ કવિતાની રસવંતીને કિનારે જે ધૂણો ધખાવ્યો છે, એ ધૂણામાંથી તપાવીને આવેલી છે. કેમ કે, કવિને તો કવિતા સહજસાધ્ય છે એટલે તે અંદરથી સ્ફૂરીને આવી છે. એમને આયોસોનો સહારો લેવો પડતો નથી. એટલે તેઓ લખે છે કે, | આ બધી જ રચનાઓ એમના આંતરમનના આદેશ પછી કવિએ કવિતાની રસવંતીને કિનારે જે ધૂણો ધખાવ્યો છે, એ ધૂણામાંથી તપાવીને આવેલી છે. કેમ કે, કવિને તો કવિતા સહજસાધ્ય છે એટલે તે અંદરથી સ્ફૂરીને આવી છે. એમને આયોસોનો સહારો લેવો પડતો નથી. એટલે તેઓ લખે છે કે, | ||
| Line 35: | Line 35: | ||
આપણાં લગ્નગીતોમાં પ્રયોજાતા ‘માણારાજ’ શબ્દને સ્થાને કવિએ અહીં પ્રયોજેલો ‘પાણારાજ’ શબ્દ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. | આપણાં લગ્નગીતોમાં પ્રયોજાતા ‘માણારાજ’ શબ્દને સ્થાને કવિએ અહીં પ્રયોજેલો ‘પાણારાજ’ શબ્દ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. | ||
વર્તમાન સમાજમાં ઠેરઠેર જોવા મળતી દંભી અને બનાવટી ગુરુ-ચેલકાઓની ફોજ આજે નિર્દોષ અને ભોળા ભક્તજનોની લાગણીઓ સાથે કેવી વરવી રમતો રમે છે તેને ‘પંડિતત્રયી’ નામની રચનાઓમાં કવિએ સરસ રીતે ઉઘાડી પાડી છે. આ ત્રણેય રચનાઓની શીર્ષક-પંક્તિઓ પણ વિશેષ ધ્યાન ખેંચનારી બને છે. જેમ કે – | વર્તમાન સમાજમાં ઠેરઠેર જોવા મળતી દંભી અને બનાવટી ગુરુ-ચેલકાઓની ફોજ આજે નિર્દોષ અને ભોળા ભક્તજનોની લાગણીઓ સાથે કેવી વરવી રમતો રમે છે તેને ‘પંડિતત્રયી’ નામની રચનાઓમાં કવિએ સરસ રીતે ઉઘાડી પાડી છે. આ ત્રણેય રચનાઓની શીર્ષક-પંક્તિઓ પણ વિશેષ ધ્યાન ખેંચનારી બને છે. જેમ કે – | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>પંડિતજી આજકાલ પડ્યા રે પથારીએ ને | {{Block center|'''<poem>પંડિતજી આજકાલ પડ્યા રે પથારીએ ને | ||
{{gap|4em}}ચેલકાઓ ચડી બેઠા છાપરે! | {{gap|4em}}ચેલકાઓ ચડી બેઠા છાપરે! | ||
| Line 51: | Line 52: | ||
ઇતરડી માફક ઝૂઝે ચેલી-ચેલા! | ઇતરડી માફક ઝૂઝે ચેલી-ચેલા! | ||
ગુરુગમ કાજે ઘેલા!</poem>'''}} | ગુરુગમ કાજે ઘેલા!</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
આ સંગ્રહમાં એમની ‘નામ-વચન-વિવેક’, ‘પાકે નહીં જે સડે’, ‘નહિ કોઈ બાહરાં’, ‘નોબત નિશાન’, ‘ચપટીભર સૂંઠ’, ‘ઉઘાડવાસ અળપીને’ તથા ‘નહીં આવન - નહીં જાવન’ના પેટાશીર્ષકો ધરાવતી ‘સંતોસપ્તક’ નામની રચના પણ નોંધપાત્ર બને છે. એમાં એની પ્રથમ રચના ‘નામ-વચન-વિવેક’માં કવિએ સાચા સંત કેવા હોય, એનાં લક્ષણો દર્શાવ્યાં છે. જેમ કે – | આ સંગ્રહમાં એમની ‘નામ-વચન-વિવેક’, ‘પાકે નહીં જે સડે’, ‘નહિ કોઈ બાહરાં’, ‘નોબત નિશાન’, ‘ચપટીભર સૂંઠ’, ‘ઉઘાડવાસ અળપીને’ તથા ‘નહીં આવન - નહીં જાવન’ના પેટાશીર્ષકો ધરાવતી ‘સંતોસપ્તક’ નામની રચના પણ નોંધપાત્ર બને છે. એમાં એની પ્રથમ રચના ‘નામ-વચન-વિવેક’માં કવિએ સાચા સંત કેવા હોય, એનાં લક્ષણો દર્શાવ્યાં છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 68: | Line 70: | ||
આ મોટાભાગની ગીતરચનાઓમાં ક્યાંક ભજન અથવા તો લોકગીતનો લય અનુભવાય છે. એની સાથેસાથે કવિએ લોકબોલીના તળપદા શબ્દો પણ તેના લય સાથે પ્રયોજ્યા છે અને એના શિષ્ટ અર્થ કાવ્યની નીચે નોંધ્યા છે. | આ મોટાભાગની ગીતરચનાઓમાં ક્યાંક ભજન અથવા તો લોકગીતનો લય અનુભવાય છે. એની સાથેસાથે કવિએ લોકબોલીના તળપદા શબ્દો પણ તેના લય સાથે પ્રયોજ્યા છે અને એના શિષ્ટ અર્થ કાવ્યની નીચે નોંધ્યા છે. | ||
સંગ્રહના બીજા ભાગમાં કવિએ ૬૦ જેટલી ગઝલો આપી છે. ગઝલ એ કવિ સંજુ વાળાનો પ્રથમ પ્રેમ છે. લગભગ ચાલીસેક વર્ષોની અવિરત ગઝલયાત્રાને કારણે ગઝલસ્વરૂપ એમને સહજસિદ્ધ થયું છે. પરિણામે મૂળ ઉર્દૂ ગઝલમાં પણ ભાગ્યે જ પ્રયોજાતા છંદવિધાન ‘ગાલલગા લગાલગા ગાલલગા લગાલગા’ને કવિએ કુશળતાપૂર્વક ગુજરાતી ગઝલમાં પણ પ્રયોજીને બતાવ્યું છે. જેમ કે, | સંગ્રહના બીજા ભાગમાં કવિએ ૬૦ જેટલી ગઝલો આપી છે. ગઝલ એ કવિ સંજુ વાળાનો પ્રથમ પ્રેમ છે. લગભગ ચાલીસેક વર્ષોની અવિરત ગઝલયાત્રાને કારણે ગઝલસ્વરૂપ એમને સહજસિદ્ધ થયું છે. પરિણામે મૂળ ઉર્દૂ ગઝલમાં પણ ભાગ્યે જ પ્રયોજાતા છંદવિધાન ‘ગાલલગા લગાલગા ગાલલગા લગાલગા’ને કવિએ કુશળતાપૂર્વક ગુજરાતી ગઝલમાં પણ પ્રયોજીને બતાવ્યું છે. જેમ કે, | ||
પામી કે ઓળખી ગયા કહેવું સહજ નથી નથી, | {{Poem2Close}} | ||
આભ કદીય કોઈની મુઠ્ઠીનું જગ નથી નથી. | {{Block center|'''<poem>પામી કે ઓળખી ગયા કહેવું સહજ નથી નથી, | ||
આભ કદીય કોઈની મુઠ્ઠીનું જગ નથી નથી.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
આવું જ એક બીજું છંદવિધાન ‘ગાલલગા ગાલગાલ ગાલલગા ગાલગાલ’નું ઉદાહરણ પણ ગઝલરસિકોએ અવશ્ય નોંધવું જોઈએ. જેમ કે, | આવું જ એક બીજું છંદવિધાન ‘ગાલલગા ગાલગાલ ગાલલગા ગાલગાલ’નું ઉદાહરણ પણ ગઝલરસિકોએ અવશ્ય નોંધવું જોઈએ. જેમ કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||