ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – ડૉ. ગ્રીઅરસન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 180: Line 180:
|}
|}
</center>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઇ. સ. ૧૯૦૧ના વસ્તીપત્રક પ્રમાણે ગુજરાતી ભાષા બેલનારની કુલ સંખ્યા ૯૧,૬૫,૮૩૧ હતી.
ઇ. સ. ૧૯૦૧ના વસ્તીપત્રક પ્રમાણે ગુજરાતી ભાષા બેલનારની કુલ સંખ્યા ૯૧,૬૫,૮૩૧ હતી.
Line 216: Line 215:
(૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં).
(૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં).
(૧૨) મોસન.</poem>
(૧૨) મોસન.</poem>
{{Poem2Open}}
કલકત્તા સંસ્કૃત કૉલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઇ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયલા નં. ૨૬ ના ‘કેટલોગ’ (યાદી)માં જૈન ગ્રંથોની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, ‘રામચંદ્ર જૈન કાવ્યમાળા' પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જૈનોની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાનો જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જૈનોની છે. તથા ‘ગૌતમરાસો' નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણો આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યેગ્ય માર્ગ શો છે તે જોવામાં મદદ ૫ડશે એવી આશા છે.
કલકત્તા સંસ્કૃત કૉલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઇ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયલા નં. ૨૬ ના ‘કેટલોગ’ (યાદી)માં જૈન ગ્રંથોની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, ‘રામચંદ્ર જૈન કાવ્યમાળા' પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જૈનોની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાનો જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જૈનોની છે. તથા ‘ગૌતમરાસો' નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણો આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યેગ્ય માર્ગ શો છે તે જોવામાં મદદ ૫ડશે એવી આશા છે.


‘કલ્પસૂત્ર ટીકા’–આ ગ્રન્થનું હસ્તલિખિત પુસ્તક કલકત્તાના પુસ્તકાલયમાં છે. તેની સાલ સંવત ૧૮૪૩ છે. અર્થાત્ આસરે ૧૨૫ વર્ષ જૂનું પુસ્તક છે. એ ટીકા ભાષામાં છે. તે ભાષા કઈ તે વિચારવા લાયક છે. થોડોક ઊતારો નીચે આપ્યો છે:-
'''‘કલ્પસૂત્ર ટીકા’'''–આ ગ્રન્થનું હસ્તલિખિત પુસ્તક કલકત્તાના પુસ્તકાલયમાં છે. તેની સાલ સંવત ૧૮૪૩ છે. અર્થાત્ આસરે ૧૨૫ વર્ષ જૂનું પુસ્તક છે. એ ટીકા ભાષામાં છે. તે ભાષા કઈ તે વિચારવા લાયક છે. થોડોક ઊતારો નીચે આપ્યો છે:-


'अथ कल्पसूत्रनी टीका लिख्यते । तेणं कालेणं तेणं समएणं। तिणें कालें तिणें समये ने विषइ श्रमण भगवंत श्रीमहावीर ने पांच कल्याणक उत्तराफाल्गुनी नक्षत्रई थया। ते किम्। उत्तराफाल्गुनी नक्षत्रैं श्रीमहाबीरने चयनकल्याणक थया। उत्तराफाल्गुनी नक्षत्र गर्भोपहार थ्युं । उत्तराफाल्गुनी नक्षत्रैं श्रीमहावीरनुं जन्नकलणक थयो। उत्तराफाल्गुनी नक्षत्रैं वीक्षाकल्याण थयुं । आगार कहीइ घरथकी अणागरकहीइं साधु थया। उत्तराफाल्गुनी नक्षत्रे श्रीपरमेश्वरणे अनन्त कहीइं। जेहनौं पार न यांमीयइं । तेहवो अणुत्तर कहतां । जेहथी आगले बीजुं कांइ न मिलै । ते माटे सर्वोत्तम ।  
'अथ कल्पसूत्रनी टीका लिख्यते । तेणं कालेणं तेणं समएणं। तिणें कालें तिणें समये ने विषइ श्रमण भगवंत श्रीमहावीर ने पांच कल्याणक उत्तराफाल्गुनी नक्षत्रई थया। ते किम्। उत्तराफाल्गुनी नक्षत्रैं श्रीमहाबीरने चयनकल्याणक थया। उत्तराफाल्गुनी नक्षत्र गर्भोपहार थ्युं । उत्तराफाल्गुनी नक्षत्रैं श्रीमहावीरनुं जन्नकलणक थयो। उत्तराफाल्गुनी नक्षत्रैं वीक्षाकल्याण थयुं । आगार कहीइ घरथकी अणागरकहीइं साधु थया। उत्तराफाल्गुनी नक्षत्रे श्रीपरमेश्वरणे अनन्त कहीइं। जेहनौं पार न यांमीयइं । तेहवो अणुत्तर कहतां । जेहथी आगले बीजुं कांइ न मिलै । ते माटे सर्वोत्तम ।  


ગુજરાતી ભાષા જયપુર અને માળવા સાથે ગાઢો સંબંધ ધરાવે છે ૫રંતુ ‘નો’, ‘ની’ અને ‘નું’ એ છટ્ઠી વિભક્તિના પ્રત્યયો તથા ‘થી’, ‘થકી' એ પાંચમી વિભક્તિના પ્રત્યયો ‘જયપુરી' કે ‘માળવી’માં નથી, ગુજરાતીમાં જ છે. છઠ્ઠી, ચોથી ને પાંચમીના પ્રત્યયો ડૉ. ગ્રીઅર્સન રાજસ્થાની, વ્રજ, બુન્દેલી ને ગુજરાતી ભાષામાં નીચે પ્રમાણે આપે છે: –
ગુજરાતી ભાષા જયપુર અને માળવા સાથે ગાઢો સંબંધ ધરાવે છે ૫રંતુ ‘નો’, ‘ની’ અને ‘નું’ એ છટ્ઠી વિભક્તિના પ્રત્યયો તથા ‘થી’, ‘થકી' એ પાંચમી વિભક્તિના પ્રત્યયો ‘જયપુરી' કે ‘માળવી’માં નથી, ગુજરાતીમાં જ છે. છઠ્ઠી, ચોથી ને પાંચમીના પ્રત્યયો ડૉ. ગ્રીઅર્સન રાજસ્થાની, વ્રજ, બુન્દેલી ને ગુજરાતી ભાષામાં નીચે પ્રમાણે આપે છે: –
 
{{Poem2Close}}
વ્રજ બુન્દેલી ગુજરાતી રાજસ્થાની
<center>
 
{|style="border:none; width:60%; padding-right:0.5em; border-collapse: collapse; text-align:center;"
મેવાટી માળવી રો,રા,રી જયપુરી મારવાડી  
|-{{ts|vtp}}
ષષ્ઠી-કૌ,કે,કી કો,કે,કી નો,ના,ની કો,કા,કી કો,ક,કી કો,કા,કી રો,રા,રી
|style="border:none; border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"| વ્રજ
ચતુર્થી-કો ખો ને નૈ, ને,કે નૈ,કૈ નૈ
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"| બુન્દેલી
પંચમી-સો,તે સો,સે થી સૈ,તૈ ઊ,સે,સૂ સૂ,સૈ સૂ,ઊ
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|ગુજરાતી
|colspan=4 style="border-right:0px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|રાજસ્થાની
|-
|style="border:none; border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|મેવાટી
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|માળવી
|style="border-right:2px solid #000;border-top:2px solid #000; padding:0.35em;"|જયપુરી
|style="border:none;border-top:2px solid #000; padding:0.35em;"|મારવાડી  
|-
|style="border:none; border-right:2px solid #000; padding:0.35em;"| ષષ્ઠી-કૌ,કે,કી
|style="border-right:2px solid #000; padding:0.35em;"| કો,કે,કી
|style="border-right:2px solid #000; padding:0.35em;"| નો,ના,ની
|style="border-right:2px solid #000; padding:0.35em;"| કો,કા,કી
|style="border-right:2px solid #000; padding:0.35em;"| રો,રા,રી <br> કો,ક,કી
|style="border-right:2px solid #000; padding:0.35em;"| કો,કા,કી
|style="border:none; padding:0.35em;"| રો,રા,રી
|-
|style="border:none; border-right:2px solid #000; padding:0.35em;"| ચતુર્થી-કો
|style="border-right:2px solid #000; padding:0.35em;"| ખો
|style="border-right:2px solid #000; padding:0.35em;"| ને
|style="border-right:2px solid #000; padding:0.35em;"| નૈ,
|style="border-right:2px solid #000; padding:0.35em;"| ને,કે
|style="border-right:2px solid #000; padding:0.35em;"| નૈ,કૈ
|style="border:none; padding:0.35em;"| નૈ
|-
|style="border:none; border-right:2px solid #000;border-bottom:2px solid #000; padding:0.35em;"| પંચમી-સો,તે
|style="border-right:2px solid #000;border-bottom:2px solid #000; padding:0.35em;"| સો,સે
|style="border-right:2px solid #000;border-bottom:2px solid #000; padding:0.35em;"| થી
|style="border-right:2px solid #000;border-bottom:2px solid #000; padding:0.35em;"| સૈ,તૈ
|style="border-right:2px solid #000;border-bottom:2px solid #000; padding:0.35em;"| ઊ,સે,સૂ
|style="border-right:2px solid #000;border-bottom:2px solid #000; padding:0.35em;"|સૂ,સૈ
|style="border:none;border-bottom:2px solid #000; padding:0.35em;"|સૂ,ઊ
|}
</center>
{{Poem2Open}}


આ ઉપરથી જણાશે કે ‘થી’, ‘નો’, ‘ના’, ‘ની’ એ પાંચમી અને છઠ્ઠીના પ્રત્યયો ગુજરાતીમાંજ છે. આમ વિચારતાં ઉપલું લખાણ ગુજરાતી ભાષાનું લાગે ને તેને કેટલાક પ્રાચીન ગુજરાતી કહે; પણ એ લખાણ તો ૧૨૫ વર્ષ ૫રનું જ છે; અને તે વખતની કંઈ આવી ભાષા હોય નહિ.
આ ઉપરથી જણાશે કે ‘થી’, ‘નો’, ‘ના’, ‘ની’ એ પાંચમી અને છઠ્ઠીના પ્રત્યયો ગુજરાતીમાંજ છે. આમ વિચારતાં ઉપલું લખાણ ગુજરાતી ભાષાનું લાગે ને તેને કેટલાક પ્રાચીન ગુજરાતી કહે; પણ એ લખાણ તો ૧૨૫ વર્ષ ૫રનું જ છે; અને તે વખતની કંઈ આવી ભાષા હોય નહિ.
Line 311: Line 347:


ગુજરાતી ભાષાની એક ખાસ વાક્યરચના છે, એ રચના ક્વચિત્ રાજસ્થાનીમાં પણ જોવામાં આવે છે; પણ હિંદુસ્તાનની બીજી ભાષામાં જણાતી નથી. સકર્મક ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ જેમાં થાય છે તે એ રચના છે. એ બીજી હિંદુસ્તાની ભાષાઓની પેઠે કર્મણી કે ભાવે વપરાય છે. કર્મણિ રચનામાં ભૂતકૃદન્ત ભૂતકાળ તરીકે વપરાય છે તે જાતિ ને વચનમાં કર્મના રૂપને મળતું છે. ‘તેણે રાજધાની કરી', અથવા ‘તેનાથી રાજધાની કરાઈ' દાખલા તરીકે હિંદુસ્તાનીમાં ભાવે રચના છે, એમાં કર્મ ચતુર્થીમાં આવે છે, અને ક્રિયાપદ નપુંસકમાં, અથવા તો નપુંસક ન હોવાથી પુલ્લિંગમાં મૂકાય છે; જેમકે उस-ने रानी-को छोडा (તેણે રાણીને છોડાયું–છોડવાનું કર્યું–તેણે રાણીને છોડી). પણ उस-ने रानी छोडी એમ को પ્રત્યય ન વાપરીએ તો કહેવાય છે. એવે સ્થળે ગુજરાતીમાં ક્રિયાપદ નપુંસકમાં વપરાતું નથી, પણ કર્મની જાતિ ને વચનમાં વપરાય છે.
ગુજરાતી ભાષાની એક ખાસ વાક્યરચના છે, એ રચના ક્વચિત્ રાજસ્થાનીમાં પણ જોવામાં આવે છે; પણ હિંદુસ્તાનની બીજી ભાષામાં જણાતી નથી. સકર્મક ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ જેમાં થાય છે તે એ રચના છે. એ બીજી હિંદુસ્તાની ભાષાઓની પેઠે કર્મણી કે ભાવે વપરાય છે. કર્મણિ રચનામાં ભૂતકૃદન્ત ભૂતકાળ તરીકે વપરાય છે તે જાતિ ને વચનમાં કર્મના રૂપને મળતું છે. ‘તેણે રાજધાની કરી', અથવા ‘તેનાથી રાજધાની કરાઈ' દાખલા તરીકે હિંદુસ્તાનીમાં ભાવે રચના છે, એમાં કર્મ ચતુર્થીમાં આવે છે, અને ક્રિયાપદ નપુંસકમાં, અથવા તો નપુંસક ન હોવાથી પુલ્લિંગમાં મૂકાય છે; જેમકે उस-ने रानी-को छोडा (તેણે રાણીને છોડાયું–છોડવાનું કર્યું–તેણે રાણીને છોડી). પણ उस-ने रानी छोडी એમ को પ્રત્યય ન વાપરીએ તો કહેવાય છે. એવે સ્થળે ગુજરાતીમાં ક્રિયાપદ નપુંસકમાં વપરાતું નથી, પણ કર્મની જાતિ ને વચનમાં વપરાય છે.
 
{{Poem2Close}}
<hr>
{{Reflist}}
<br>
{{HeaderNav2
|previous =  ગુજરાતી ભાષા – રેવ. જોસફ વોન ટેલર
|next = ગુજરાતી ભાષાનો આરંભ – સર રમણભાઈ નીલકંઠ
}}




Navigation menu