33,232
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. રસવિચાર : ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિ}} | {{Heading|૧. રસવિચાર : ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ તો સુવિદિત છે કે, આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની ઘણી દીર્ઘ પરંપરા બંધાઈ હતી. એ પરંપરામાં જે જે સાહિત્ય સિદ્ધાંતિ ઉદ્ભવ્યા અને વિકસ્યા, તેમાં ‘રસ’ અને ‘ધ્વનિ’ એ બે સિદ્ધાંતો, ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિઓ રહી છે. એમાં પણ રસસિદ્ધાંત તો ભારતીય આચાર્યોની સાહિત્ય-વિચારણામાં શિખરસમો રહ્યો છે. આપણા પ્રાચીન સાહિત્યમાં તેમ જ નૃત્ય, ચિત્ર, શિલ્પ જેવી કળાઓમાં રસની પ્રાણતત્ત્વ તરીકે પ્રતિષ્ઠા થયેલી છે; એટલું જ નહિ, એ સર્વ કળાઓના રચનાસંવિધાન અને તેના ઉપાદાન પરત્વે પણ રસની વિશિષ્ટ વિભાવના વત્તેઓછે અંશે પરિણામકારી નીવડી દેખાય છે. એમ કહી શકાય કે, પ્રાચીન આચાર્યોની સૌંદર્ય વિશેની આગવી સમજ ‘રસ’ની વિભાવનામાં પ્રગટ થઈ છે. | એ તો સુવિદિત છે કે, આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની ઘણી દીર્ઘ પરંપરા બંધાઈ હતી. એ પરંપરામાં જે જે સાહિત્ય સિદ્ધાંતિ ઉદ્ભવ્યા અને વિકસ્યા, તેમાં ‘રસ’ અને ‘ધ્વનિ’ એ બે સિદ્ધાંતો, ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિઓ રહી છે. એમાં પણ રસસિદ્ધાંત તો ભારતીય આચાર્યોની સાહિત્ય-વિચારણામાં શિખરસમો રહ્યો છે. આપણા પ્રાચીન સાહિત્યમાં તેમ જ નૃત્ય, ચિત્ર, શિલ્પ જેવી કળાઓમાં રસની પ્રાણતત્ત્વ તરીકે પ્રતિષ્ઠા થયેલી છે; એટલું જ નહિ, એ સર્વ કળાઓના રચનાસંવિધાન અને તેના ઉપાદાન પરત્વે પણ રસની વિશિષ્ટ વિભાવના વત્તેઓછે અંશે પરિણામકારી નીવડી દેખાય છે. એમ કહી શકાય કે, પ્રાચીન આચાર્યોની સૌંદર્ય વિશેની આગવી સમજ ‘રસ’ની વિભાવનામાં પ્રગટ થઈ છે. | ||
| Line 12: | Line 11: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
'''ટીકા-ટિપ્પણીઓ''' | |||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||