ચિત્તવિચારસંવાદ/અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 871: Line 871:
પાઠચર્ચા : ચોથા ચરણમાં ખ ઘ ચ છ ઝ હપ્ર ‘ગત્ય’ પાઠ આપે છે પરંતુ સંદર્ભમાં આ પાઠ બંધબેસતો નથી તેથી ‘અગત’ પાઠ જ સ્વીકાર્યો છે. અ બ નો ‘મિત’ પાઠ પણ ખોટો છે, ભલે એથી પ્રાસ સચવાય છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ખ ઘ ચ છ ઝ હપ્ર ‘ગત્ય’ પાઠ આપે છે પરંતુ સંદર્ભમાં આ પાઠ બંધબેસતો નથી તેથી ‘અગત’ પાઠ જ સ્વીકાર્યો છે. અ બ નો ‘મિત’ પાઠ પણ ખોટો છે, ભલે એથી પ્રાસ સચવાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
તે તે તું, ને તું તે તેહ જ, રોધ ન દીસે પામ્યે હેજ,
{{Block center|<poem>તે તે તું, ને તું તે તેહ જ, રોધ ન દીસે પામ્યે હેજ,
એમ સમઝ્યે તુંનો તું રહે, જો એ જુક્ત્યે આપોપું લહે. ૧૫૪
એમ સમઝ્યે તુંનો તું રહે, જો એ જુક્ત્યે આપોપું લહે. ૧૫૪</poem>}}
{{Poem2Open}}
તે (બ્રહ્મ – ચૈતન્ય) તે તું છે અને તું તે તે (બ્રહ્મ – ચૈતન્ય) છે. (પરબ્રહ્મ સ્વરૂપ પ્રત્યે) હેત થવાથી એટલે કે રાગ થવાથી કોઈ અવરોધ રહેતો નથી. જો આ વિચારપ્રક્રિયાથી તું તારી જાતને ઓળખીશ તો એમ સમજવાથી તુંનો તું રહીશ એટલે કે તારું આત્મતત્ત્વ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીશ.
તે (બ્રહ્મ – ચૈતન્ય) તે તું છે અને તું તે તે (બ્રહ્મ – ચૈતન્ય) છે. (પરબ્રહ્મ સ્વરૂપ પ્રત્યે) હેત થવાથી એટલે કે રાગ થવાથી કોઈ અવરોધ રહેતો નથી. જો આ વિચારપ્રક્રિયાથી તું તારી જાતને ઓળખીશ તો એમ સમજવાથી તુંનો તું રહીશ એટલે કે તારું આત્મતત્ત્વ મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરીશ.
જુક્તિ વિના એ છે તે ત્યમ, પ[૧૪ખ]ણ મધ્યે ચિત્ત ને ચિત્તનો ધર્મ,
{{Poem2Close}}
ચિત્ત કહે છે એ તો સત્ય કહ્યું, એમ સમઝ્યે આપોપું લહ્યું. ૧૫૫
{{Block center|<poem>જુક્તિ વિના એ છે તે ત્યમ, પ[૧૪ખ]ણ મધ્યે ચિત્ત ને ચિત્તનો ધર્મ,
ચિત્ત કહે છે એ તો સત્ય કહ્યું, એમ સમઝ્યે આપોપું લહ્યું. ૧૫૫</poem>}}
{{Poem2Open}}
એ રીતે નહીં વિચારવાથી એ છે તેમનું તેમ જ રહે છે, પરંતુ વચ્ચે ચિત્ત અને ચિત્તનો ધર્મ દાખલ થાય છે. ચિત્ત કહે છે : તેં સાચી વાત કહી. એમ સમજવાથી આત્મતત્ત્વને પમાયું.
એ રીતે નહીં વિચારવાથી એ છે તેમનું તેમ જ રહે છે, પરંતુ વચ્ચે ચિત્ત અને ચિત્તનો ધર્મ દાખલ થાય છે. ચિત્ત કહે છે : તેં સાચી વાત કહી. એમ સમજવાથી આત્મતત્ત્વને પમાયું.
સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એવું લાગે છે કે અદ્વૈતની સમજણ વિના પણ વસ્તુસ્થિતિ તો છે તેમ જ રહે છે – બ્રહ્મ તો અવિકૃત જ રહે છે પણ જીવ ચિત્ત અને ચિત્તના ધર્મથી વર્તે છે.
સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એવું લાગે છે કે અદ્વૈતની સમજણ વિના પણ વસ્તુસ્થિતિ તો છે તેમ જ રહે છે – બ્રહ્મ તો અવિકૃત જ રહે છે પણ જીવ ચિત્ત અને ચિત્તના ધર્મથી વર્તે છે.
હવે એક વાતનો સંશે ટાલ્ય, જે મોરે શિર અવતરણનું આલ,
{{Poem2Close}}
ચાલે સર્વ ચૈતન્યનો ભેદ, અને મુજને લાગો સોચ-ઉમેદ. ૧૫૬
{{Block center|<poem>હવે એક વાતનો સંશે ટાલ્ય, જે મોરે શિર અવતરણનું આલ,
ચાલે સર્વ ચૈતન્યનો ભેદ, અને મુજને લાગો સોચ-ઉમેદ. ૧૫૬</poem>}}
{{Poem2Open}}
હવે એક વાતનો સંશય દૂર કર કે મારે માથે અવતરણનું આળ શા માટે (મારે શા માટે અવતરવું પડે છે)? આ બધો ચૈતન્યનો ભેદ પ્રવર્તી રહ્યો છે તેને માટે મને વિચાર કરવાની ઇચ્છા થાય છે.
હવે એક વાતનો સંશય દૂર કર કે મારે માથે અવતરણનું આળ શા માટે (મારે શા માટે અવતરવું પડે છે)? આ બધો ચૈતન્યનો ભેદ પ્રવર્તી રહ્યો છે તેને માટે મને વિચાર કરવાની ઇચ્છા થાય છે.
ત્યારે વલતો બોલ્યો વિચાર, સાંભલ્ય કહું માને નિર્ધાર,
{{Poem2Close}}
મૂલ્યે તાં સર્વ ચૈતન-ઠાઠ, તે તાં તુંને સંભલાવ્યો પાઠ. ૧૫૭
{{Block center|<poem>ત્યારે વલતો બોલ્યો વિચાર, સાંભલ્ય કહું માને નિર્ધાર,
મૂલ્યે તાં સર્વ ચૈતન-ઠાઠ, તે તાં તુંને સંભલાવ્યો પાઠ. ૧૫૭</poem>}}
{{Poem2Open}}
જવાબમાં વિચાર બોલ્યો : સાંભળ. હું તને કહું તે મારી વાત ખરી માનજે. મૂળમાં તો સર્વ ચૈતન્યનો જ વૈભવ છે એ વાત તો મેં તને કહી છે.
જવાબમાં વિચાર બોલ્યો : સાંભળ. હું તને કહું તે મારી વાત ખરી માનજે. મૂળમાં તો સર્વ ચૈતન્યનો જ વૈભવ છે એ વાત તો મેં તને કહી છે.
દરર્પણને દ્રષ્ટાંત્યે કરી, તાહારી એ ઉતપત્ત્ય કહી મેં ખરી,
{{Poem2Close}}
સહેજે થાએ ચારે ખાણ્ય, તે માંહાં મનુશ દેવને સ્ફુર્ણ બહુ જાણ્ય. ૧૫૮
{{Block center|<poem>દરર્પણને દ્રષ્ટાંત્યે કરી, તાહારી એ ઉતપત્ત્ય કહી મેં ખરી,
સહેજે થાએ ચારે ખાણ્ય, તે માંહાં મનુશ દેવને સ્ફુર્ણ બહુ જાણ્ય. ૧૫૮</poem>}}
{{Poem2Open}}
દર૫ણનું દૃષ્ટાંત આપીને તારી ઉત્પત્તિની વાત મેં સમજાવી છે. સહજ રીતે ચારે પ્રકારની જીવયોનિ ઉત્પન્ન થાય છે. તેમાં માણસ અને દેવને ઇન્દ્રિયજ્ઞાન સવિશેષ હોય છે.
દર૫ણનું દૃષ્ટાંત આપીને તારી ઉત્પત્તિની વાત મેં સમજાવી છે. સહજ રીતે ચારે પ્રકારની જીવયોનિ ઉત્પન્ન થાય છે. તેમાં માણસ અને દેવને ઇન્દ્રિયજ્ઞાન સવિશેષ હોય છે.
પંચ ઇંદ્રિનું અતિશે જ્ઞાન, કામ, ક્રોધ મોહાદિક માન,
{{Poem2Close}}
રણવેર પ્રીતની ગાંઠ બંધાઇ, બહુ આસક્‌ત્ય માટે ધણી થાઇ. ૧૫૯
{{Block center|<poem>પંચ ઇંદ્રિનું અતિશે જ્ઞાન, કામ, ક્રોધ મોહાદિક માન,
રણવેર પ્રીતની ગાંઠ બંધાઇ, બહુ આસક્‌ત્ય માટે ધણી થાઇ. ૧૫૯</poem>}}
{{Poem2Open}}
એ ઘણું પંચેન્દ્રિયજ્ઞાન ધરાવે છે. કામ, ક્રોધ, મોહ વગેરેનું પરિમાણ (જથ્થો) એનામાં હોય છે. ઊંડા વેર અને પ્રીતની ગાંઠ તેનામાં બંધાયેલી હોય છે. તેનામાં બહુ આસક્તિ છે માટે આ બધા વિકારોનો તે સ્વામી બને છે.
એ ઘણું પંચેન્દ્રિયજ્ઞાન ધરાવે છે. કામ, ક્રોધ, મોહ વગેરેનું પરિમાણ (જથ્થો) એનામાં હોય છે. ઊંડા વેર અને પ્રીતની ગાંઠ તેનામાં બંધાયેલી હોય છે. તેનામાં બહુ આસક્તિ છે માટે આ બધા વિકારોનો તે સ્વામી બને છે.
સમજૂતી : ‘રણમેદાનમાં જોવા મળતું તીવ્ર વેર’ એ રીતે ‘રણવેર’ શબ્દ આવેલો જણાય છે.
સમજૂતી : ‘રણમેદાનમાં જોવા મળતું તીવ્ર વેર’ એ રીતે ‘રણવેર’ શબ્દ આવેલો જણાય છે.
મોહો અનંત ને વિચરણ ઘણું, હું સહુનો ને સહુ મુજ તણું,
{{Poem2Close}}
મનુષ્ય દેવ વિષે [૧૫ક] એ બહુ, બાકી પરવાહિક માયા માંહાં સહુ. ૧૬૦
{{Block center|<poem>મોહો અનંત ને વિચરણ ઘણું, હું સહુનો ને સહુ મુજ તણું,
મનુષ્ય દેવ વિષે [૧૫ક] એ બહુ, બાકી પરવાહિક માયા માંહાં સહુ. ૧૬૦</poem>}}
{{Poem2Open}}
એનામાં ઘણો બધો મોહ હોય છે અને બધે એ વિચરે છે. હું સૌનો અને સૌ મારા છે એમ એ માને છે. માણસ અને દેવની બાબતમાં આ સ્થિતિ વધારે હોય છે. બાકીના જીવો માયાના પ્રવાહમાં વહેનારા હોય છે.
એનામાં ઘણો બધો મોહ હોય છે અને બધે એ વિચરે છે. હું સૌનો અને સૌ મારા છે એમ એ માને છે. માણસ અને દેવની બાબતમાં આ સ્થિતિ વધારે હોય છે. બાકીના જીવો માયાના પ્રવાહમાં વહેનારા હોય છે.
ગાંઠ્યની ઘટ પડી એ વાતની, એ સંસ્રત્ય મનુષ્યજાતની,
{{Poem2Close}}
સેહેજે છૂટે સેહેજ્યે બંધાઇ, સેહેજ્યે કો દિન ચાલી જાઇ. ૧૬૧
{{Block center|'''<poem>ગાંઠ્યની ઘટ પડી એ વાતની, એ સંસ્રત્ય મનુષ્યજાતની,
આમ રાગદ્વેષ વગેરેની ગાંઠ બંધાય એ વાતમાં મનુષ્યજાતનો સંસાર છે. આ સંસાર સહેજે બંધાય છે અને સહેજે છૂટે છે, સહેજમાં કોઈ દિવસ લુપ્ત થાય છે.
સેહેજે છૂટે સેહેજ્યે બંધાઇ, સેહેજ્યે કો દિન ચાલી જાઇ. ૧૬૧</poem>'''}}
પ્રાએ એ તે ચૈતનનો ઠાઠ, પણ તાહારે જોગ્યે ચાલે ઘાટ,
{{Poem2Open}}
ત્યારે ચિત્ત કહે સુણ્ય રે વિચાર, હવે એક વાતનો કર્ય નિરધાર. ૧૬૨
આમ રાગદ્વેષ વગેરેની ગાંઠ બંધાય એ વાતમાં મનુષ્યજાતનો સંસાર છે. આ સંસાર સહજે બંધાય છે અને સહજે છૂટે છે, સહજમાં કોઈ દિવસ લુપ્ત થાય છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>પ્રાએ એ તે ચૈતનનો ઠાઠ, પણ તાહારે જોગ્યે ચાલે ઘાટ,
ત્યારે ચિત્ત કહે સુણ્ય રે વિચાર, હવે એક વાતનો કર્ય નિરધાર. ૧૬૨</poem>'''}}
{{Poem2Open}}
એ છે તો ચૈતન્યનો વિસ્તાર જ, પણ તારી વૃત્તિ અનુસાર એ બધું નીવડે છે. ત્યારે ચિત્ત કહે છે : વિચાર સાંભળ, હવે એક વાતનો નિશ્ચય કર.
એ છે તો ચૈતન્યનો વિસ્તાર જ, પણ તારી વૃત્તિ અનુસાર એ બધું નીવડે છે. ત્યારે ચિત્ત કહે છે : વિચાર સાંભળ, હવે એક વાતનો નિશ્ચય કર.
જે મનીષ વિના અનેરી જાત્ય, બહુ વિચિત્ર તાં દીસે ભાંત્ય,
{{Poem2Close}}
એ તે શું ને ક્યમ ઊપજે, એ પાછો પુનરપિ નરદેહે ભજે. ૧૬૩
{{Block center|'''<poem>જે મનીષ વિના અનેરી જાત્ય, બહુ વિચિત્ર તાં દીસે ભાંત્ય,
એ તે શું ને ક્યમ ઊપજે, એ પાછો પુનરપિ નરદેહે ભજે. ૧૬૩</poem>'''}}
{{Poem2Open}}
માણસ સિવાયની જે બીજી જીવયોનિઓ છે તેમાં જાતજાતના પ્રકારો જોવા મળે છે. એ બધા શું છે, કેવી રીતે ઊપજે છે, નરદેહ પામે છે કે કેમ તે તું મને સમજાવ.
માણસ સિવાયની જે બીજી જીવયોનિઓ છે તેમાં જાતજાતના પ્રકારો જોવા મળે છે. એ બધા શું છે, કેવી રીતે ઊપજે છે, નરદેહ પામે છે કે કેમ તે તું મને સમજાવ.
વિચાર કહે સેહેજ ખેલ ચાલે છે સદા, જ્યમ સાગર તરંગ બુદબુદા,
{{Poem2Close}}
ચૈતન ઉલ્લસે ભૂત-કલોલ, જ્યમ રેણુ ત્રણ તોલે વંતોલ. ૧૬૪
{{Block center|'''<poem>વિચાર કહે સેહેજ ખેલ ચાલે છે સદા, જ્યમ સાગર તરંગ બુદબુદા,
ચૈતન ઉલ્લસે ભૂત-કલોલ, જ્યમ રેણુ ત્રણ તોલે વંતોલ. ૧૬૪</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : હંમેશાં સહજ રીતે ખેલ ચાલ્યા કરે છે. જેમ સાગરમાં તરંગ અને પરપોટા થાય છે તેમ ચૈતન્યમાં પંચભૂતાદિ સૃષ્ટિનાં મોજાંઓ ઊઠે છે. જેમ વંટોળ રજ અને તરણાઓને ફેલાવે છે –
વિચાર કહે છે : હંમેશાં સહજ રીતે ખેલ ચાલ્યા કરે છે. જેમ સાગરમાં તરંગ અને પરપોટા થાય છે તેમ ચૈતન્યમાં પંચભૂતાદિ સૃષ્ટિનાં મોજાંઓ ઊઠે છે. જેમ વંટોળ રજ અને તરણાઓને ફેલાવે છે –
ત્યમ એ પસર્યો ચૈતન્યજ્યોગ, ભૂત-ભેદ પણ છે નિજભોગ,
{{Poem2Close}}
નિમિત્ત્યમાત્ર તે છે વાસના, પણ સાહામો નથી જે [૧૫ખ] ધરે શાસના. ૧૬૫
{{Block center|<poem>ત્યમ એ પસર્યો ચૈતન્યજ્યોગ, ભૂત-ભેદ પણ છે નિજભોગ,
નિમિત્ત્યમાત્ર તે છે વાસના, પણ સાહામો નથી જે [૧૫ખ] ધરે શાસના. ૧૬૫</poem>}}
{{Poem2Open}}
– એવી રીતે ચૈતન્યયોગ બધે પ્રસરેલો છે. પંચભૂતની સૃષ્ટિના ભેદ વ્યાવહારિક દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. પણ વસ્તુતઃ એ ચૈતન્યનો પોતાનો વિલાસ છે. પંચભૂતની સૃષ્ટિનો આભાસ થવામાં વાસના નિમિત્તરૂપ છે. પણ કોઈ સામું નથી જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, સામું પ્રવૃત્ત થાય.
– એવી રીતે ચૈતન્યયોગ બધે પ્રસરેલો છે. પંચભૂતની સૃષ્ટિના ભેદ વ્યાવહારિક દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે. પણ વસ્તુતઃ એ ચૈતન્યનો પોતાનો વિલાસ છે. પંચભૂતની સૃષ્ટિનો આભાસ થવામાં વાસના નિમિત્તરૂપ છે. પણ કોઈ સામું નથી જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, સામું પ્રવૃત્ત થાય.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અન્ય હપ્ર ‘શાસના’ને સ્થાને ‘સાસના’, ‘સાહાસના’ વગેરે પાઠ આપે છે જે નોંધપાત્ર છે. કેમકે, અહીં ‘શાસન’ શબ્દ હોય એ અર્થદૃષ્ટિએ બંધ બેસતું નથી. ‘આશ્વાસના’ શબ્દ હોય એવો તર્ક કરી શકાય, જેના પરથી મધ્યકાલીન ગુજરાતી ‘સાસના’, ‘સાહાસના’ આવી શકે. ક હપ્રમાં ‘સ’નો ઉચ્ચારભેદ ‘શ’ થયેલો છે એમ પછી માનવાનું રહે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અન્ય હપ્ર ‘શાસના’ને સ્થાને ‘સાસના’, ‘સાહાસના’ વગેરે પાઠ આપે છે જે નોંધપાત્ર છે. કેમકે, અહીં ‘શાસન’ શબ્દ હોય એ અર્થદૃષ્ટિએ બંધ બેસતું નથી. ‘આશ્વાસના’ શબ્દ હોય એવો તર્ક કરી શકાય, જેના પરથી મધ્યકાલીન ગુજરાતી ‘સાસના’, ‘સાહાસના’ આવી શકે. ક હપ્રમાં ‘સ’નો ઉચ્ચારભેદ ‘શ’ થયેલો છે એમ પછી માનવાનું રહે.
સમજૂતી : આ કડીમાં તાત્પર્ય એવું જણાય છે કે ભૂતભેદની સત્તા વ્યાવહારિક છે. વસ્તુતઃ એકમાત્ર ચૈતન્ય છે. સામું બીજું કોઈ તત્ત્વ નથી, જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, એટલે કે સામું પ્રવૃત્ત થાય. એ રીતે અહીં ‘આશ્વાસન’ શબ્દ રહેલો હોવાનો તર્ક થઈ શકે. (પાઠચર્ચા પણ જુઓ). આ કડી સાથે નરસિંહની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ ઉક્તિને મૂકી શકાય.
સમજૂતી : આ કડીમાં તાત્પર્ય એવું જણાય છે કે ભૂતભેદની સત્તા વ્યાવહારિક છે. વસ્તુતઃ એકમાત્ર ચૈતન્ય છે. સામું બીજું કોઈ તત્ત્વ નથી, જે આશ્વાસન આપે, પ્રોત્સાહન આપે, એટલે કે સામું પ્રવૃત્ત થાય. એ રીતે અહીં ‘આશ્વાસન’ શબ્દ રહેલો હોવાનો તર્ક થઈ શકે. (પાઠચર્ચા પણ જુઓ). આ કડી સાથે નરસિંહની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ એ ઉક્તિને મૂકી શકાય.
ચિત્ત કહે શાસ્ત્રે શું લખ્યું, શું સમઝ્યું ને શું તે નીરખ્યું,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ ચિત્તરાઇ, દ્રષ્ટાંત વડે એ સંદેહ જાઇ. ૧૬૬
{{Block center|'''<poem>ચિત્ત કહે શાસ્ત્રે શું લખ્યું, શું સમઝ્યું ને શું તે નીરખ્યું,
વિચાર કહે સાંભલ ચિત્તરાઇ, દ્રષ્ટાંત વડે એ સંદેહ જાઇ. ૧૬૬</poem>'''}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : શાસ્ત્રમાં શું લખ્યું છે? શું સમજાયું છે? શું જોવા મળ્યું છે? વિચાર કહે છે : ચિત્ત સાંભળ. દૃષ્ટાંતથી એ સંશય દૂર થશે.
ચિત્ત કહે છે : શાસ્ત્રમાં શું લખ્યું છે? શું સમજાયું છે? શું જોવા મળ્યું છે? વિચાર કહે છે : ચિત્ત સાંભળ. દૃષ્ટાંતથી એ સંશય દૂર થશે.
જ્યારે સપન-અવસ્થા નર ભોગવે, ત્યારે સુખ-દુખ બહુ અનુભવે,
{{Poem2Close}}
જ્યારે નર નિદ્રાવશ થયો, ત્યારે એક શરીર્યેં ઊંઘી ગયો. ૧૬૭
{{Block center|'''<poem>જ્યારે સપન-અવસ્થા નર ભોગવે, ત્યારે સુખ-દુખ બહુ અનુભવે,
જ્યારે નર નિદ્રાવશ થયો, ત્યારે એક શરીર્યેં ઊંઘી ગયો. ૧૬૭</poem>'''}}
{{Poem2Open}}
જ્યારે મનુષ્ય સ્વપ્ન-અવસ્થા ભોગવતો હોય છે ત્યારે સુખ-દુઃખનો ઘણો અનુભવ કરે છે. જ્યારે તે નિદ્રાવશ થઈ જાય છે ત્યારે તે એક માત્ર શરીરથી ઊંઘી જાય છે.
જ્યારે મનુષ્ય સ્વપ્ન-અવસ્થા ભોગવતો હોય છે ત્યારે સુખ-દુઃખનો ઘણો અનુભવ કરે છે. જ્યારે તે નિદ્રાવશ થઈ જાય છે ત્યારે તે એક માત્ર શરીરથી ઊંઘી જાય છે.
એહવા માંહે લાધું સ્વપન, ત્યારે તાં પ્રગટ્યા બહુ જન,
{{Poem2Close}}
પશુ પંખી દીઠા નર નાગ, વણનિરમ્યાં નગરસોભાગ્ય. ૧૬૮
{{Block center|'''<poem>એહવા માંહે લાધું સ્વપન, ત્યારે તાં પ્રગટ્યા બહુ જન,
પશુ પંખી દીઠા નર નાગ, વણનિરમ્યાં નગરસોભાગ્ય. ૧૬૮</poem>'''}}
{{Poem2Open}}
એ અવસ્થામાં તેને સ્વપ્ન દેખાયું. તેમાં અનેક લોકો પ્રગટ થયા. પશુ, પંખી, નર, નાગ વગેરેને જોયાં અને વણનિર્મેલાં (મિથ્યા) નગરોની શોભા પ્રગટ થઈ. (જોવા મળી.)
એ અવસ્થામાં તેને સ્વપ્ન દેખાયું. તેમાં અનેક લોકો પ્રગટ થયા. પશુ, પંખી, નર, નાગ વગેરેને જોયાં અને વણનિર્મેલાં (મિથ્યા) નગરોની શોભા પ્રગટ થઈ. (જોવા મળી.)
વણનિરમી સ્રષ્ટ્ય દ્રષ્ટ્યે પડી, તે તે કીઆ બ્રહ્માની ઘડી,
{{Poem2Close}}
ત્યારે ચિત્ત કહે નિયંતા કસ્યો, એ તો અવસ્થાભેદ આવી ઉલ્લસ્યો. ૧૬૯
{{Block center|'''<poem>વણનિરમી સ્રષ્ટ્ય દ્રષ્ટ્યે પડી, તે તે કીઆ બ્રહ્માની ઘડી,
ત્યારે ચિત્ત કહે નિયંતા કસ્યો, એ તો અવસ્થાભેદ આવી ઉલ્લસ્યો. ૧૬૯</poem>'''}}
{{Poem2Open}}
આમ વણનિરમી સૃષ્ટિ નજરે પડી તો તે સૃષ્ટિ ક્યા બ્રહ્માએ ઘડી છે? ત્યારે ચિત્તે કહ્યું : એમાં નિયંતા – સર્જનહાર કોણ હોય? એ તો અવસ્થાભેદ જ પ્રગટ થયો છે.
આમ વણનિરમી સૃષ્ટિ નજરે પડી તો તે સૃષ્ટિ ક્યા બ્રહ્માએ ઘડી છે? ત્યારે ચિત્તે કહ્યું : એમાં નિયંતા – સર્જનહાર કોણ હોય? એ તો અવસ્થાભેદ જ પ્રગટ થયો છે.
વિચાર કહે છે કાંઈ સમઝી કહે, જાગ્રત સ્વપન સરખાં છે બેહે,
{{Poem2Close}}
તેહેનું તુજને દેઉં એંધાણ, મલે તો રાખે પરમાણ. ૧૭૦
{{Block center|'''<poem>વિચાર કહે છે કાંઈ સમઝી કહે, જાગ્રત સ્વપન સરખાં છે બેહે,
તેહેનું તુજને દેઉં એંધાણ, મલે તો રાખે પરમાણ. ૧૭૦</poem>'''}}
{{Poem2Open}}
વિચાર કહે છે : કાંઈક સમજીને કહે. જાગ્રત અને સ્વપ્ન બંને સરખા છે. હું તને તેની પ્રતીતિ આપું છું. જો એ એંધાણ તને બેસતું આવે તો તું મારી વાત ખરી માનજે.
વિચાર કહે છે : કાંઈક સમજીને કહે. જાગ્રત અને સ્વપ્ન બંને સરખા છે. હું તને તેની પ્રતીતિ આપું છું. જો એ એંધાણ તને બેસતું આવે તો તું મારી વાત ખરી માનજે.
શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એહેને જાગ્રત સાથ્યે દીસે સંમંધ,  
{{Poem2Close}}
[૧૬ક] તે તાં સપન માંહાં પાંચે થાઇ, નેત્રે તાં સપને નરખાઇ. ૧૭૧
{{Block center|'''<poem>શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એહેને જાગ્રત સાથ્યે દીસે સંમંધ,
શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના અનુભવનો જાગ્રત અવસ્થા સાથે આ૫ણને સંબંધ જણાય છે. પરંતુ સ્વપ્નમાં પણ એ પાંચેનો અનુભવ થાય છે. નેત્રથી સ્વપ્નમાં નીરખવામાં આવે છે,
[૧૬ક] તે તાં સપન માંહાં પાંચે થાઇ, નેત્રે તાં સપને નરખાઇ. ૧૭૧</poem>'''}}
શ્રવણે તાં સુણી શકીએ ખરું, સ્પર્શસુખ કામાદિક ઘણું,
{{Poem2Open}}
ખાટામીઠા રસના ભાગ, ઉત્તમ મધ્યમ નાસા પરાગ. ૧૭૨
શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના અનુભવનો જાગ્રત અવસ્થા સાથે આપણને સંબંધ જણાય છે. પરંતુ સ્વપ્નમાં પણ એ પાંચેનો અનુભવ થાય છે. નેત્રથી સ્વપ્નમાં નીરખવામાં આવે છે,
{{Poem2Close}}
{{Block center|'''<poem>શ્રવણે તાં સુણી શકીએ ખરું, સ્પર્શસુખ કામાદિક ઘણું,
ખાટામીઠા રસના ભાગ, ઉત્તમ મધ્યમ નાસા પરાગ. ૧૭૨</poem>'''}}
{{Poem2Open}}
કાનથી સાંભળી પણ શકીએ છીએ, (સ્પર્શેન્દ્રિયથી) સ્પર્શસુખ કામાદિ પણ ભોગવી શકાય છે. (સ્વાદેન્દ્રિયથી) ખાટા-મીઠા વગેરે રસના ભેદોનો અને નાક દ્વારા ઉત્તમ-મધ્યમ પ્રકારની સુગંધનો અનુભવ આપણે કરીએ છીએ.
કાનથી સાંભળી પણ શકીએ છીએ, (સ્પર્શેન્દ્રિયથી) સ્પર્શસુખ કામાદિ પણ ભોગવી શકાય છે. (સ્વાદેન્દ્રિયથી) ખાટા-મીઠા વગેરે રસના ભેદોનો અને નાક દ્વારા ઉત્તમ-મધ્યમ પ્રકારની સુગંધનો અનુભવ આપણે કરીએ છીએ.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી.
{{Poem2Close}}
હું માહારું જે ત્યાંહે હોઇ, તે સર્વ સાંભરે જાગે તોઇ,
{{Block center|'''<poem>પાઠચર્ચા : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી.</poem>'''}}
તો જાગ્રત સુપન માંહાં સ્યાનો ફેર, ખરે વિચાર્યે ટલે અંધેર. ૧૭૩
{{Poem2Open}}
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Block center|'''<poem>હું માહારું જે ત્યાંહે હોઇ, તે સર્વ સાંભરે જાગે તોઇ,
તો જાગ્રત સુપન માંહાં સ્યાનો ફેર, ખરે વિચાર્યે ટલે અંધેર. ૧૭૩</poem>'''}}
{{Poem2Open}}
હું અને મારું એવું જે ત્યાં હોય છે એ સઘળું જાગે ત્યારે પણ સાંભરે છે. તો જાગ્રત અને સ્વપ્નમાં શેનો ફેર ગણાય? સાચો વિચાર કરવાથી અંધકારનો નાશ થશે.
હું અને મારું એવું જે ત્યાં હોય છે એ સઘળું જાગે ત્યારે પણ સાંભરે છે. તો જાગ્રત અને સ્વપ્નમાં શેનો ફેર ગણાય? સાચો વિચાર કરવાથી અંધકારનો નાશ થશે.
સ્વપન પદારથ જાગ્રત માંહાં ટલે, અને જાગ્રતમાં એ સપને નવ્ય મલે,
{{Poem2Close}}
સપન તેહેવું જાગ્રતે જાણ્ય, અવસ્થાભેદે બેહુ પરમાણ્ય. ૧૭૪
{{Block center|<poem>સ્વપન પદારથ જાગ્રત માંહાં ટલે, અને જાગ્રતમાં એ સપને નવ્ય મલે,
સપન તેહેવું જાગ્રતે જાણ્ય, અવસ્થાભેદે બેહુ પરમાણ્ય. ૧૭૪</poem>}}
{{Poem2Open}}
સ્વપ્નના પદાર્થો જાગ્રત અવસ્થામાં હોતા નથી અને જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં હોતા નથી. આ રીતે જેવી સ્વપ્નાવસ્થા છે તેવી જાગ્રત અવસ્થા છે એમ સમજ. એ બેનો માત્ર અવસ્થાભેદ છે એમ સ્વીકાર.
સ્વપ્નના પદાર્થો જાગ્રત અવસ્થામાં હોતા નથી અને જાગ્રતના પદાર્થો સ્વપ્નમાં હોતા નથી. આ રીતે જેવી સ્વપ્નાવસ્થા છે તેવી જાગ્રત અવસ્થા છે એમ સમજ. એ બેનો માત્ર અવસ્થાભેદ છે એમ સ્વીકાર.
સમજૂતી : સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં મળતા નથી તેથી આપણે સામાન્ય રીતે સ્વપ્નને મિથ્યા ગણીએ છીએ. પણ એવી સ્થિતિ જાગ્રતની પણ છે કેમકે જાગ્રતના પદાર્થો જેમ સ્વપ્નમાં જોવા મળતા નથી તેમ સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં જોવા મળતા નથી. આમ બંને તત્ત્વતઃ મિથ્યા છે. બે અવસ્થા જુદી છે એટલું જ. આ દૃષ્ટિબિંદુ ગૌડપાદનું છે. જુઓ પૃ. ૩૬
સમજૂતી : સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં મળતા નથી તેથી આપણે સામાન્ય રીતે સ્વપ્નને મિથ્યા ગણીએ છીએ. પણ એવી સ્થિતિ જાગ્રતની પણ છે કેમકે જાગ્રતના પદાર્થો જેમ સ્વપ્નમાં જોવા મળતા નથી તેમ સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં જોવા મળતા નથી. આમ બંને તત્ત્વતઃ મિથ્યા છે. બે અવસ્થા જુદી છે એટલું જ. આ દૃષ્ટિબિંદુ ગૌડપાદનું છે. જુઓ પૃ. ૩૬
ચિત્ત કહે છે શાસ્ત્ર તેહે અવસ્થાભૂત, મુને ભરૂંસો હુતો અદભુત,
{{Poem2Close}}
ત્યારે વલતો બોલ્યો વિચાર, મિથ્યા સઘલો દેહેવ્યાપાર. ૧૭૫
{{Block center|<poem>ચિત્ત કહે છે શાસ્ત્ર તેહે અવસ્થાભૂત, મુને ભરૂંસો હુતો અદભુત,
ત્યારે વલતો બોલ્યો વિચાર, મિથ્યા સઘલો દેહેવ્યાપાર. ૧૭૫</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : આ અવસ્થાઓ શાસ્ત્રમાં વર્ણાવાયેલી છે. મને તો પૂરો ભરોસો હતો. ત્યારે વિચારે જવાબ આપ્યો : આ દેહવ્યાપાર બધો મિથ્યા (નકામો) છે.
ચિત્ત કહે છે : આ અવસ્થાઓ શાસ્ત્રમાં વર્ણાવાયેલી છે. મને તો પૂરો ભરોસો હતો. ત્યારે વિચારે જવાબ આપ્યો : આ દેહવ્યાપાર બધો મિથ્યા (નકામો) છે.
સમજૂતી : પહેલાં બે ચરણનો અર્થ અને અન્વય બરાબર બેસતો નથી. એમ અભિપ્રેત હોઈ શકે કે શાસ્ત્રો સ્વપ્ન અને જાગ્રતને અલગ ગણતાં હોય અને ચિત્ત એ સ્વીકારીને ચાલ્યું હોય. સ્વપ્ન અને જાગ્રત એ બંને અવસ્થાઓ સરખી જ અસત્‌ છે એ હવે એને સમજવા મળે છે.
સમજૂતી : પહેલાં બે ચરણનો અર્થ અને અન્વય બરાબર બેસતો નથી. એમ અભિપ્રેત હોઈ શકે કે શાસ્ત્રો સ્વપ્ન અને જાગ્રતને અલગ ગણતાં હોય અને ચિત્ત એ સ્વીકારીને ચાલ્યું હોય. સ્વપ્ન અને જાગ્રત એ બંને અવસ્થાઓ સરખી જ અસત્‌ છે એ હવે એને સમજવા મળે છે.
નિર્મિત ને નિઅંતા બેહે, ત્યાંહાં લગે તું સાચાં કહે,
{{Poem2Close}}
જ્યાંહાં લગે અનુભવ પરગટ નથી, ત્યાં લગે પરઠે તું તાહારી મોર [૧૬ખ]થી. ૧૭૬
{{Block center|<poem>નિર્મિત ને નિઅંતા બેહે, ત્યાંહાં લગે તું સાચાં કહે,
જ્યાંહાં લગે અનુભવ પરગટ નથી, ત્યાં લગે પરઠે તું તાહારી મોર [૧૬ખ]થી. ૧૭૬</poem>}}
{{Poem2Open}}
જ્યાં સુધી પરબ્રહ્મનો અનુભવ થયો નથી ત્યાં સુધી તું નિર્મિત (સર્જાયેલ પદાર્થ) અને નિયંતા (સૃષ્ટિના સર્જક) બંનેને સાચાં ગણે છે અને આ સ્થિતિને તેં તારા તરફથી – તારી જાતે જ ઊભી કરી છે.
જ્યાં સુધી પરબ્રહ્મનો અનુભવ થયો નથી ત્યાં સુધી તું નિર્મિત (સર્જાયેલ પદાર્થ) અને નિયંતા (સૃષ્ટિના સર્જક) બંનેને સાચાં ગણે છે અને આ સ્થિતિને તેં તારા તરફથી – તારી જાતે જ ઊભી કરી છે.
ચિત્ત કહે છે મુજપણું ભલું કહ્યું, કારણ સહિત ભલું નિરવહ્યું,
{{Poem2Close}}
જીવપણાનો એ નિરવાહ કર્યો, અને ઈશ્વરતા બાધી એ ઊચર્યો. ૧૭૭
{{Block center|<poem>ચિત્ત કહે છે મુજપણું ભલું કહ્યું, કારણ સહિત ભલું નિરવહ્યું,
જીવપણાનો એ નિરવાહ કર્યો, અને ઈશ્વરતા બાધી એ ઊચર્યો. ૧૭૭</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : મારાપણાની તેં વાત કરી તે યોગ્ય છે અને કારણ સાથે એ વાત બરાબર સમજાવી છે. આ રીતે જીવપણાની વાત સમજાવી અને અખંડ ઈશ્વરતા (બ્રહ્મ)ની પણ વાત તેં કરી.
ચિત્ત કહે છે : મારાપણાની તેં વાત કરી તે યોગ્ય છે અને કારણ સાથે એ વાત બરાબર સમજાવી છે. આ રીતે જીવપણાની વાત સમજાવી અને અખંડ ઈશ્વરતા (બ્રહ્મ)ની પણ વાત તેં કરી.
સમજૂતી : અત્યાર સુધીમાં જીવપણા અને ઈશ્વરતાના મુદ્દાઓની ચર્ચા છે, એટલો જ સંદર્ભ જણાય છે. આ પછીની કડીમાં બ્રહ્મ વિશે પૃચ્છા છે. ઈશ્વરતાને આમ અખાજી સાપેક્ષ અને સંલગ્ન તત્ત્વ ગણાવે છે. પરંતુ ઈશ્વરતાનું મૂળ તો બ્રહ્મમાં છે. તેથી બ્રહ્મ તે અખંડ ઈશ્વરતા એમ અભિપ્રેત જણાય છે.
સમજૂતી : અત્યાર સુધીમાં જીવપણા અને ઈશ્વરતાના મુદ્દાઓની ચર્ચા છે, એટલો જ સંદર્ભ જણાય છે. આ પછીની કડીમાં બ્રહ્મ વિશે પૃચ્છા છે. ઈશ્વરતાને આમ અખાજી સાપેક્ષ અને સંલગ્ન તત્ત્વ ગણાવે છે. પરંતુ ઈશ્વરતાનું મૂળ તો બ્રહ્મમાં છે. તેથી બ્રહ્મ તે અખંડ ઈશ્વરતા એમ અભિપ્રેત જણાય છે.
હવે કૈવલ્ય જે કારણ બેહુ તણું, તે માંહાં ભાર લાગે છે ઘણું,
{{Poem2Close}}
જ્યારે હું જાઉં તેહેને પ્રીછવા, લક્ષણરૂપ મોટમ્ય ઈછવા. ૧૭૮
{{Block center|<poem>હવે કૈવલ્ય જે કારણ બેહુ તણું, તે માંહાં ભાર લાગે છે ઘણું,
જ્યારે હું જાઉં તેહેને પ્રીછવા, લક્ષણરૂપ મોટમ્ય ઈછવા. ૧૭૮</poem>}}
{{Poem2Open}}
હવે બ્રહ્મ જે બંને (જીવ અને ઈશ્વર)ના કારણરૂપ છે તેના સુધી પહોંચવું ઘણું ભારે લાગે છે. જ્યારે હું તેને ઓળખવા અને તેના લક્ષણરૂપ મોટપ પ્રાપ્ત કરવા જાઉં છું –
હવે બ્રહ્મ જે બંને (જીવ અને ઈશ્વર)ના કારણરૂપ છે તેના સુધી પહોંચવું ઘણું ભારે લાગે છે. જ્યારે હું તેને ઓળખવા અને તેના લક્ષણરૂપ મોટપ પ્રાપ્ત કરવા જાઉં છું –
ત્યારે લક્ષ અહરો જૈ પડે, શરાડે જૈને બુધ્ય નવ્ય ચઢે,
{{Poem2Close}}
વિચાર કહે તેહેને શરાડું જ નથી, જ્યમ કે બાણ નાખે મહારથી. ૧૭૯
{{Block center|<poem>ત્યારે લક્ષ અહરો જૈ પડે, શરાડે જૈને બુધ્ય નવ્ય ચઢે,
વિચાર કહે તેહેને શરાડું જ નથી, જ્યમ કે બાણ નાખે મહારથી. ૧૭૯</poem>}}
{{Poem2Open}}
ત્યારે ધ્યાન નજીક – અહીં રહી જાય છે, અંત સુધી બુદ્ધિ પહોંચતી નથી. વિચાર કહે છે : તેને (બ્રહ્મને) કોઈ છેડો જ નથી. જેમ કોઈ મહારથી બાણ નાખે –
ત્યારે ધ્યાન નજીક – અહીં રહી જાય છે, અંત સુધી બુદ્ધિ પહોંચતી નથી. વિચાર કહે છે : તેને (બ્રહ્મને) કોઈ છેડો જ નથી. જેમ કોઈ મહારથી બાણ નાખે –
સમજૂતી : અરહું, અહરું, ઓહરું વગેરે શબ્દ મધ્યકાળમાં અને અખાજીમાં ‘અહીં’, ‘નજીક’ ‘આ બાજુ’ના અર્થમાં જોવા મળે છે ને ઉપર છે તેવા પ્રયોગને અખાજીમાંથી ઘણે ઠેકાણેથી સમર્થન મળે છે તે માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી), પૃ. ૮૫–૮૯.
સમજૂતી : અરહું, અહરું, ઓહરું વગેરે શબ્દ મધ્યકાળમાં અને અખાજીમાં ‘અહીં’, ‘નજીક’ ‘આ બાજુ’ના અર્થમાં જોવા મળે છે ને ઉપર છે તેવા પ્રયોગને અખાજીમાંથી ઘણે ઠેકાણેથી સમર્થન મળે છે તે માટે જુઓ ‘અખાના છપ્પા : કેટલોક અર્થવિચાર’ (જયંત કોઠારી), પૃ. ૮૫–૮૯.
બલ સારુ ઘણું તે જાઇ, પણ આકાશવિષે નહીં લેખા માંહે,
{{Poem2Close}}
ત્યમ વસ્તુ-મોટમ્ય માંહાં સુર્ત્ય સંચરે, પણ મોટમ્ય સારુ ડગ નવ્ય ભરે. ૧૮૦
{{Block center|<poem>બલ સારુ ઘણું તે જાઇ, પણ આકાશવિષે નહીં લેખા માંહે,
ત્યમ વસ્તુ-મોટમ્ય માંહાં સુર્ત્ય સંચરે, પણ મોટમ્ય સારુ ડગ નવ્ય ભરે. ૧૮૦</poem>}}
{{Poem2Open}}
પોતાના બળથી તે બાણ દૂર જાય પણ આકાશરૂપી વિષય લક્ષમાં આવી શકે નહીં. તેમ વસ્તુ એટલે કે બ્રહ્મના માહાત્મ્ય માટે વૃત્તિ ગતિ કરે છે પણ એ તરફ એ ડગલું પણ ભરી શકતી નથી.
પોતાના બળથી તે બાણ દૂર જાય પણ આકાશરૂપી વિષય લક્ષમાં આવી શકે નહીં. તેમ વસ્તુ એટલે કે બ્રહ્મના માહાત્મ્ય માટે વૃત્તિ ગતિ કરે છે પણ એ તરફ એ ડગલું પણ ભરી શકતી નથી.
ચિત્ત કહે છે એ તો એમ થયું, મુજપણાનું માન તે ગયું,
{{Poem2Close}}
પણ રૂપ સહિત અરૂપ મપાઇ, એમ તાં કહીંએ નવ્ય થાઇ. ૧૮૧
{{Block center|<poem>ચિત્ત કહે છે એ તો એમ થયું, મુજપણાનું માન તે ગયું,
પણ રૂપ સહિત અરૂપ મપાઇ, એમ તાં કહીંએ નવ્ય થાઇ. ૧૮૧</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ તો એમ થયું કે મારાપણાનું જે પરિમાણ હતું તે ગયું. (મારાપણાની સ્થિતિ, મારાપણું જતું રહ્યું.) પણ સરૂપ સ્થિતિમાં અરૂપનું માપ નીકળે એવું તો ક્યાંય ન બની શકે.
ચિત્ત કહે છે : એ તો એમ થયું કે મારાપણાનું જે પરિમાણ હતું તે ગયું. (મારાપણાની સ્થિતિ, મારાપણું જતું રહ્યું.) પણ સરૂપ સ્થિતિમાં અરૂપનું માપ નીકળે એવું તો ક્યાંય ન બની શકે.
સમજૂતી : ‘માન’નો ‘અભિમાન’ અર્થ લઈએ તો ‘મારાપણાનું અભિમાન હતું તે ગયું’ એમ અનુવાદ થાય. પણ અહીં અભિમાનની વાત પ્રસ્તુત હોય તેમ લાગતું નથી, ઉપરાંત ‘માન’ શબ્દ ઉપર દર્શાવેલા અર્થમાં વારંવાર વપરાયો છે, તેથી અહીં એ અર્થ લીધો છે.
સમજૂતી : ‘માન’નો ‘અભિમાન’ અર્થ લઈએ તો ‘મારાપણાનું અભિમાન હતું તે ગયું’ એમ અનુવાદ થાય. પણ અહીં અભિમાનની વાત પ્રસ્તુત હોય તેમ લાગતું નથી, ઉપરાંત ‘માન’ શબ્દ ઉપર દર્શાવેલા અર્થમાં વારંવાર વપરાયો છે, તેથી અહીં એ અર્થ લીધો છે.
વિચાર કહે એમ કાં કહે, [૧૭ક] દ્રષ્ટાંત વડે આપોપું લહે,
{{Poem2Close}}
જ્યમ ગજ ન દેખે ગજની પૂઠ્ય, સૂંઢ્ય ન પરસે ને હસ્તમૂઠ્ય. ૧૮૨
{{Block center|<poem>વિચાર કહે એમ કાં કહે, [૧૭ક] દ્રષ્ટાંત વડે આપોપું લહે,
જ્યમ ગજ ન દેખે ગજની પૂઠ્ય, સૂંઢ્ય ન પરસે ને હસ્તમૂઠ્ય. ૧૮૨</poem>}}
{{Poem2Open}}
વિચાર કહે છે : એમ કેમ કહે છે? દૃષ્ટાંતથી તું પોતાપણાને – આત્મતત્ત્વને સમજ. જેમ હાથી તેની પૂંઠ જોઈ શકતો નથી, એની સૂંઢ કે તેના હાથની મૂઠ તેની પૂંઠને સ્પર્શી શકતી નથી –
વિચાર કહે છે : એમ કેમ કહે છે? દૃષ્ટાંતથી તું પોતાપણાને – આત્મતત્ત્વને સમજ. જેમ હાથી તેની પૂંઠ જોઈ શકતો નથી, એની સૂંઢ કે તેના હાથની મૂઠ તેની પૂંઠને સ્પર્શી શકતી નથી –
તે માટે ન રહે અજ્ઞાત, જ્ઞાન તાં પોંહોંચે સાખ્યાત,
{{Poem2Close}}
કદાચ્ય ન પોહોતા ઇંદ્રી છેક, પણ જ્ઞાન તાં જાણે છે એક. ૧૮૩
{{Block center|'''<poem>તે માટે ન રહે અજ્ઞાત, જ્ઞાન તાં પોંહોંચે સાખ્યાત,
કદાચ્ય ન પોહોતા ઇંદ્રી છેક, પણ જ્ઞાન તાં જાણે છે એક. ૧૮૩</poem>'''}}
{{Poem2Open}}
તે કારણે તે (હાથી પૂંઠથી) અજ્ઞાત રહેતો નથી, સાક્ષાત્‌ જ્ઞાન ત્યાં પહોંચે છે. કદાચ ઇન્દ્રિયો છેક સુધી ન પહોંચે તોપણ જ્ઞાન તો એક એવી વસ્તુ છે જે જાણી શકે છે.
તે કારણે તે (હાથી પૂંઠથી) અજ્ઞાત રહેતો નથી, સાક્ષાત્‌ જ્ઞાન ત્યાં પહોંચે છે. કદાચ ઇન્દ્રિયો છેક સુધી ન પહોંચે તોપણ જ્ઞાન તો એક એવી વસ્તુ છે જે જાણી શકે છે.
સુંડાડંડ કુંજરની પૂઠ્ય, ચિત્ત તું જોવા હીંડે હઠ્ય,
{{Poem2Close}}
ઈછા તે તે સુંડાડંડ, તે ફરવા હીંડે શરીર અખંડ. ૧૮૪
{{Block center|'''<poem>સુંડાડંડ કુંજરની પૂઠ્ય, ચિત્ત તું જોવા હીંડે હઠ્ય,
ઈછા તે તે સુંડાડંડ, તે ફરવા હીંડે શરીર અખંડ. ૧૮૪</poem>'''}}
{{Poem2Open}}
હે ચિત્ત, તું સૂંઢથી હાથીની પૂંઠ જોવાની રીતે હઠ કરીને (કૈવલ્યને ઇન્દ્રિયોથી) જોવા જાય છે. તારી ઇચ્છા એવી છે કે સૂંઢ (એટલે કે ઇન્દ્રિયો) (કૈવલ્યરૂપી) આખા શરીરનો અનુભવ કરે.
હે ચિત્ત, તું સૂંઢથી હાથીની પૂંઠ જોવાની રીતે હઠ કરીને (કૈવલ્યને ઇન્દ્રિયોથી) જોવા જાય છે. તારી ઇચ્છા એવી છે કે સૂંઢ (એટલે કે ઇન્દ્રિયો) (કૈવલ્યરૂપી) આખા શરીરનો અનુભવ કરે.
પણ કૈવલ્ય-શરીર તણો નહીં પાર, તે માટે તું એમ વિચાર્ય,
{{Poem2Close}}
અવ્યક્ત વૃક્ષે ઉદંબર તણો, તે શાખા પંચે ૫સર્યો ઘણો. ૧૮૫
{{Block center|'''<poem>પણ કૈવલ્ય-શરીર તણો નહીં પાર, તે માટે તું એમ વિચાર્ય,
અવ્યક્ત વૃક્ષે ઉદંબર તણો, તે શાખા પંચે ૫સર્યો ઘણો. ૧૮૫</poem>'''}}
{{Poem2Open}}
પણ બ્રહ્મરૂપી શરીરનો કંઈ પાર નથી. તેથી તું એમ વિચાર કર. અવ્યક્ત બ્રહ્મ ઉંબરનું વૃક્ષ છે. તે પાંચે શાખાથી ઘણું ફેલાયેલું છે.
પણ બ્રહ્મરૂપી શરીરનો કંઈ પાર નથી. તેથી તું એમ વિચાર કર. અવ્યક્ત બ્રહ્મ ઉંબરનું વૃક્ષ છે. તે પાંચે શાખાથી ઘણું ફેલાયેલું છે.
બ્રહ્માંડ ઉંબરા લાગાં અપાર, જેહેનો કોટ્ય ભારતી નવ્ય લહે પાર,
{{Poem2Close}}
ફલસ્થાની તે બહુ બ્રહ્માંડ, બ્રહ્માંડ-બ્રહ્યાંડ્યે બહુવ્યધ્ય મંડ્ય, ૧૮૬
{{Block center|'''<poem>બ્રહ્માંડ ઉંબરા લાગાં અપાર, જેહેનો કોટ્ય ભારતી નવ્ય લહે પાર,
ફલસ્થાની તે બહુ બ્રહ્માંડ, બ્રહ્માંડ-બ્રહ્યાંડ્યે બહુવ્યધ્ય મંડ્ય, ૧૮૬</poem>'''}}
{{Poem2Open}}
એને બ્રહ્માંડરૂપી ઉંબરાફળ ઘણાં લાગેલાં છે, જેનો કોટિ સરસ્વતી પણ પાર ન પામી શકે. ફળને સ્થાને અનેક બ્રહ્માંડો છે અને બ્રહ્માંડે-બ્રહ્માંડે અનેક પ્રકારની રચના છે.
એને બ્રહ્માંડરૂપી ઉંબરાફળ ઘણાં લાગેલાં છે, જેનો કોટિ સરસ્વતી પણ પાર ન પામી શકે. ફળને સ્થાને અનેક બ્રહ્માંડો છે અને બ્રહ્માંડે-બ્રહ્માંડે અનેક પ્રકારની રચના છે.
અંડ-અંડ પરત્યે હરિ હર ને અજ, લોક ચૌદ સરખી નીપજ,
{{Poem2Close}}
એહવાં ફલ ત્યાંહાં અસંક્ષાત, અવ્યક્ત વૃક્ષની સમઝે વાત. [૧૭ખ] ૧૮૭
{{Block center|'''<poem>અંડ-અંડ પરત્યે હરિ હર ને અજ, લોક ચૌદ સરખી નીપજ,
એહવાં ફલ ત્યાંહાં અસંક્ષાત, અવ્યક્ત વૃક્ષની સમઝે વાત. [૧૭ખ] ૧૮૭</poem>'''}}
{{Poem2Open}}
દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ચૌદ લોકની એકસમાન ઉત્પત્તિ છે. એવાં ફળ ત્યાં અસંખ્ય છે. અવ્યક્ત બ્રહ્મરૂપી વૃક્ષની ઉત્પત્તિની આ વાત તું સમજ.
દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા ચૌદ લોકની એકસમાન ઉત્પત્તિ છે. એવાં ફળ ત્યાં અસંખ્ય છે. અવ્યક્ત બ્રહ્મરૂપી વૃક્ષની ઉત્પત્તિની આ વાત તું સમજ.
તે ફલ-ફલ પરત્યે જંતુ અનેક, તે તાં અમિત્ય ન નીસરે છેક,
{{Poem2Close}}
તે જંતને તાં ભૂતિક કાઇ, સૂક્ષમથી સૂક્ષમતર થાઇ. ૧૮૮
{{Block center|'''<poem>તે ફલ-ફલ પરત્યે જંતુ અનેક, તે તાં અમિત્ય ન નીસરે છેક,
તે જંતને તાં ભૂતિક કાઇ, સૂક્ષમથી સૂક્ષમતર થાઇ. ૧૮૮</poem>'''}}
{{Poem2Open}}
એ દરેક ફળમાં અનેક જંતુઓ – જીવો છે. તે અમાપ હોઈ તેનો છેડો – અંત મળતો નથી. તે જંતુઓને ભૌતિક કાયાઓ છે. તે કાયા સૂક્ષ્મથી માંડીને સૂક્ષ્મતર હોય છે.
એ દરેક ફળમાં અનેક જંતુઓ – જીવો છે. તે અમાપ હોઈ તેનો છેડો – અંત મળતો નથી. તે જંતુઓને ભૌતિક કાયાઓ છે. તે કાયા સૂક્ષ્મથી માંડીને સૂક્ષ્મતર હોય છે.
તે પંડ્ય-પંડ્ય પરત્યે રદે-આકાશ, તે મધ્યે તોરો મોરો વાસ,
{{Poem2Close}}
એહવે સૂક્ષમ સ્થલ આપણ બેહુ રહ્યા, તો જો સૂક્ષમથી સૂક્ષમતર થયા. ૧૮૯
{{Block center|'''<poem>તે પંડ્ય-પંડ્ય પરત્યે રદે-આકાશ, તે મધ્યે તોરો મોરો વાસ,
એહવે સૂક્ષમ સ્થલ આપણ બેહુ રહ્યા, તો જો સૂક્ષમથી સૂક્ષમતર થયા. ૧૮૯</poem>'''}}
{{Poem2Open}}
તે દરેક પિંડમાં હૃદયાકાશ છે અને તેની મધ્યમાં તારો અને મારો વાસ છે. એવા સૂક્ષ્મ સ્થળમાં આપણે બંને રહ્યા છીએ. તેથી સૂક્ષ્મથી સૂક્ષ્મતર થયા છીએ.
તે દરેક પિંડમાં હૃદયાકાશ છે અને તેની મધ્યમાં તારો અને મારો વાસ છે. એવા સૂક્ષ્મ સ્થળમાં આપણે બંને રહ્યા છીએ. તેથી સૂક્ષ્મથી સૂક્ષ્મતર થયા છીએ.
એહવું ઝીણું તુજ મુજ રૂપ, હવે તોરું સામૃથ્ય સાંભલ્ય ચિત્તભૂપ,
{{Poem2Close}}
જ્યારે અવ્યક્ત વૃક્ષની કીધી વાત, ત્યારે સુર્ત્ય ચાલી થૈ સાક્ષાત. ૧૯૦
{{Block center|'''<poem>એહવું ઝીણું તુજ મુજ રૂપ, હવે તોરું સામૃથ્ય સાંભલ્ય ચિત્તભૂપ,
જ્યારે અવ્યક્ત વૃક્ષની કીધી વાત, ત્યારે સુર્ત્ય ચાલી થૈ સાક્ષાત. ૧૯૦</poem>'''}}
{{Poem2Open}}
તારું અને મારું રૂપ એવું ઝીણું છે. હવે ચિત્તરાજા, તારું સામર્થ્ય સાંભળ. જ્યારે અવ્યક્તરૂપી વૃક્ષની વાત કરી ત્યારે તારી વૃત્તિ સીધેસીધી એ તરફ ચાલી.
તારું અને મારું રૂપ એવું ઝીણું છે. હવે ચિત્તરાજા, તારું સામર્થ્ય સાંભળ. જ્યારે અવ્યક્તરૂપી વૃક્ષની વાત કરી ત્યારે તારી વૃત્તિ સીધેસીધી એ તરફ ચાલી.
અનંત બ્રહ્માંડે જૈ ઘાલ્યો બાથ, એહેવા તોરા મોટા હાથ,
{{Poem2Close}}
સૂક્ષમ ત્યારે એહેવો તું, સ્થૂલપણું તોરું શું કહું હું. ૧૯૧
{{Block center|<poem>અનંત બ્રહ્માંડે જૈ ઘાલ્યો બાથ, એહેવા તોરા મોટા હાથ,
સૂક્ષમ ત્યારે એહેવો તું, સ્થૂલપણું તોરું શું કહું હું. ૧૯૧</poem>}}
{{Poem2Open}}
અનંત બ્રહ્માંડ સુધી જઈને એને બાથ ભીડી છે એવા મોટા તારા હાથ છે. એક બાજુથી તું એટલો સૂક્ષ્મ છે, બીજી બાજુથી તારા સ્થૂલપણાની – પ્રૌઢત્વની વાત થઈ શકે તેમ નથી.
અનંત બ્રહ્માંડ સુધી જઈને એને બાથ ભીડી છે એવા મોટા તારા હાથ છે. એક બાજુથી તું એટલો સૂક્ષ્મ છે, બીજી બાજુથી તારા સ્થૂલપણાની – પ્રૌઢત્વની વાત થઈ શકે તેમ નથી.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘મોટા’ને સ્થાને અ બ હપ્ર ‘મારા’ અને ચ છ જ ઝ હપ્ર ‘મોરા’ પાઠ આપે છે તે દેખીતી રીતે ખોટા છે કારણ કે આ વિચારની ઉક્તિ છે અને ચિત્તના સામર્થ્યનું વર્ણન છે, વિચારના સામર્થ્યનું નહીં.
પાઠચર્ચા : બીજા ચરણમાં ‘મોટા’ને સ્થાને અ બ હપ્ર ‘મારા’ અને ચ છ જ ઝ હપ્ર ‘મોરા’ પાઠ આપે છે તે દેખીતી રીતે ખોટા છે કારણ કે આ વિચારની ઉક્તિ છે અને ચિત્તના સામર્થ્યનું વર્ણન છે, વિચારના સામર્થ્યનું નહીં.
તોરું સામૃથ્ય એહેવું પ્રૂઢ, પણ જ્યાંહાં લગે હું રહેતો ગૂઢ,
{{Poem2Close}}
ત્યાંહાં લગે તોરું ચિત્ત નામ, એમ સમઝ્યે પૂરણ નિજધામ. ૧૯૨
{{Block center|<poem>તોરું સામૃથ્ય એહેવું પ્રૂઢ, પણ જ્યાંહાં લગે હું રહેતો ગૂઢ,
ત્યાંહાં લગે તોરું ચિત્ત નામ, એમ સમઝ્યે પૂરણ નિજધામ. ૧૯૨</poem>}}
{{Poem2Open}}
તારું સામર્થ્ય એવું પ્રૌઢ (ભવ્ય, વિશાળ) છે પણ જ્યાં સુધી હું ગૂઢ-પ્રછન્ન રહું ત્યાં સુધી તારું ‘ચિત્ત’ એ નામ રહે છે. આમ સમજીશ એટલે પૂર્ણ નિજધામ પ્રાપ્ત કરીશ.
તારું સામર્થ્ય એવું પ્રૌઢ (ભવ્ય, વિશાળ) છે પણ જ્યાં સુધી હું ગૂઢ-પ્રછન્ન રહું ત્યાં સુધી તારું ‘ચિત્ત’ એ નામ રહે છે. આમ સમજીશ એટલે પૂર્ણ નિજધામ પ્રાપ્ત કરીશ.
જ્યારે જોવા જાએ તું તોરો પાર, ત્યારે બે વાંકાં માને નિ[૧૮ક]રધાર,
{{Poem2Close}}
ત્યારે તાં તું જીવ નવ્ય ટલે, અને વસ્તુને તાં છેહેડો નવ્ય મલે. ૧૯૩
{{Block center|<poem>જ્યારે જોવા જાએ તું તોરો પાર, ત્યારે બે વાંકાં માને નિ[૧૮ક]રધાર,
ત્યારે તાં તું જીવ નવ્ય ટલે, અને વસ્તુને તાં છેહેડો નવ્ય મલે. ૧૯૩</poem>}}
{{Poem2Open}}
જ્યારે તું તારો પાર લેવા જાય છે ત્યારે બે મુશ્કેલીઓ નિશ્ચિતપણે તારી સામે આવે છે. એક તો, એમાં તારું જીવપણું છૂટતું નથી અને બીજું, વસ્તુ (પરબ્રહ્મ)નો પાર એમાં પમાતો નથી;
જ્યારે તું તારો પાર લેવા જાય છે ત્યારે બે મુશ્કેલીઓ નિશ્ચિતપણે તારી સામે આવે છે. એક તો, એમાં તારું જીવપણું છૂટતું નથી અને બીજું, વસ્તુ (પરબ્રહ્મ)નો પાર એમાં પમાતો નથી;
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ ટ હપ્ર ‘જીવ’ને સ્થાને ‘ચિત્ત’ અને ઘ ચ છ જ ઝ હપ્ર ‘ચીત’ આપે છે. પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આગળની કડીમાં ‘ચિત્ત’ રહેવાની વાત હતી એ ખરું, પરંતુ ચિત્તપણું એ જ જીવપણું એટલે કે ‘જીવ’ તરીકે ઉલ્લેખ થાય તેમાં કશું ખોટું નથી.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ખ ટ હપ્ર ‘જીવ’ને સ્થાને ‘ચિત્ત’ અને ઘ ચ છ જ ઝ હપ્ર ‘ચીત’ આપે છે. પરંતુ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આગળની કડીમાં ‘ચિત્ત’ રહેવાની વાત હતી એ ખરું, પરંતુ ચિત્તપણું એ જ જીવપણું એટલે કે ‘જીવ’ તરીકે ઉલ્લેખ થાય તેમાં કશું ખોટું નથી.
તે માટે એ ન ટલે દ્વૈત, પણ એમ સમઝ્યે થાએ અદ્વૈત,
{{Poem2Close}}
ચિત્ત કહે હું જ્યારે ચિદ માંહાં રસ થયો, ત્યારે જોવા કેહેવા કો નવ્ય રહ્યો. ૧૯૪
{{Block center|<poem>તે માટે એ ન ટલે દ્વૈત, પણ એમ સમઝ્યે થાએ અદ્વૈત,
ચિત્ત કહે હું જ્યારે ચિદ માંહાં રસ થયો, ત્યારે જોવા કેહેવા કો નવ્ય રહ્યો. ૧૯૪</poem>}}
{{Poem2Open}}
તેથી એ દ્વૈત દૂર થતું નથી પણ સમજણ આવવાથી આ દ્વૈતનો અનુભવ થાય છે. ચિત્ત કહે છે : હું જ્યારે ચૈતન્યમાં એકરસ થયો ત્યારે જોવા કે કહેવા કોઈ ન રહ્યો.
તેથી એ દ્વૈત દૂર થતું નથી પણ સમજણ આવવાથી આ દ્વૈતનો અનુભવ થાય છે. ચિત્ત કહે છે : હું જ્યારે ચૈતન્યમાં એકરસ થયો ત્યારે જોવા કે કહેવા કોઈ ન રહ્યો.
સૂન સરખું થૈને ગયું, તો શું એ શૂન્યપદ રહ્યું,
{{Poem2Close}}
વિચાર બોલ્યો તું એમ કાં કહે, સમી સૂઝ્ય વાંકી કાં ગ્રહે. ૧૯૫
{{Block center|<poem>સૂન સરખું થૈને ગયું, તો શું એ શૂન્યપદ રહ્યું,
વિચાર બોલ્યો તું એમ કાં કહે, સમી સૂઝ્ય વાંકી કાં ગ્રહે. ૧૯૫</poem>}}
{{Poem2Open}}
આ રીતે બધું શૂન્ય જેવું થઈ ગયું. તો છેવટે શું શૂન્યની સ્થિતિ જ રહી? વિચાર બોલ્યો : તું એમ કેમ કહે છે? સીધી સમજણને વાંકી કેમ ગ્રહણ કરે છે?
આ રીતે બધું શૂન્ય જેવું થઈ ગયું. તો છેવટે શું શૂન્યની સ્થિતિ જ રહી? વિચાર બોલ્યો : તું એમ કેમ કહે છે? સીધી સમજણને વાંકી કેમ ગ્રહણ કરે છે?
જીવપદ ને ઈશ્વરપદ, તે કૈવલ્યતા સાથ્યે છે અદબદ,
{{Poem2Close}}
કૈવલ્ય તે મહાનિધ્ય અવાચ્ય, તે તે તું નિજ જાણી રાચ્ય. ૧૯૬
{{Block center|<poem>જીવપદ ને ઈશ્વરપદ, તે કૈવલ્યતા સાથ્યે છે અદબદ,
કૈવલ્ય તે મહાનિધ્ય અવાચ્ય, તે તે તું નિજ જાણી રાચ્ય. ૧૯૬</poem>}}
{{Poem2Open}}
જીવપદ અને ઈશ્વરપદ એ તો અદ્‌ભુત એવા બ્રહ્મતત્ત્વમાં સમાયેલાં છે. કૈવલ્ય તે અવાચ્ય મહાનિધિ છે. તેને તું પોતાનું (પોતાસ્વરૂપ) માનીને આનંદમાં રહે.
જીવપદ અને ઈશ્વરપદ એ તો અદ્‌ભુત એવા બ્રહ્મતત્ત્વમાં સમાયેલાં છે. કૈવલ્ય તે અવાચ્ય મહાનિધિ છે. તેને તું પોતાનું (પોતાસ્વરૂપ) માનીને આનંદમાં રહે.
જે સત ચિદ ને આનંદ સદાઇ, તે માંહાં તત્‌પદ ને ત્વંપદ બેઉ પ્રાઇ,
{{Poem2Close}}
તે તાં મ્યેં તુજ કહ્યો પ્રકાર, તે સદા નિરંતર સારોધાર. ૧૯૭
{{Block center|'''<poem>જે સત ચિદ ને આનંદ સદાઇ, તે માંહાં તત્‌પદ ને ત્વંપદ બેઉ પ્રાઇ,
તે તાં મ્યેં તુજ કહ્યો પ્રકાર, તે સદા નિરંતર સારોધાર. ૧૯૭</poem>'''}}
{{Poem2Open}}
જે સદા સત્‌, ચિદ્‌ અને આનંદસ્વરૂપ છે તેમાં જ તત્‌પદ (બ્રહ્મ) અને ત્વંપદ (જીવ) બંને છે. મેં તને જે પ્રકારે વાત કરી તે સદાયે સારતત્ત્વ રૂપ છે.
જે સદા સત્‌, ચિદ્‌ અને આનંદસ્વરૂપ છે તેમાં જ તત્‌પદ (બ્રહ્મ) અને ત્વંપદ (જીવ) બંને છે. મેં તને જે પ્રકારે વાત કરી તે સદાયે સારતત્ત્વ રૂપ છે.
તો તે સૂંન ક્યમ કેહેવાઈ, જે નિદાન એહવું છે પ્રાઇ,
{{Poem2Close}}
ક્યારે શૂન્યવાદ કરું છું હું, તેહેનો મર્મ સમઝી લ્યે તું. ૧૯૮
{{Block center|'''<poem>તો તે સૂંન ક્યમ કેહેવાઈ, જે નિદાન એહવું છે પ્રાઇ,
ક્યારે શૂન્યવાદ કરું છું હું, તેહેનો મર્મ સમઝી લ્યે તું. ૧૯૮</poem>'''}}
{{Poem2Open}}
જે નિદાન એવું જ છે તો તે શૂન્ય કેમ કહેવાય? હું ક્યારે શૂન્યવાદ ગણું છું તેનો મર્મ તું સમજી લે.
જે નિદાન એવું જ છે તો તે શૂન્ય કેમ કહેવાય? હું ક્યારે શૂન્યવાદ ગણું છું તેનો મર્મ તું સમજી લે.
એમ જાણી કરું હું વાદ, જ્યમ પો[૧૮ખ]તે પોતાને કીજે સાદ,
{{Poem2Close}}
ત્યાંહાં સાહામો હુંકારો દેવા કોએ નથી, એ સ્થલને શું કહું કથી. ૧૯૯
{{Block center|'''<poem>એમ જાણી કરું હું વાદ, જ્યમ પો[૧૮ખ]તે પોતાને કીજે સાદ,
ત્યાંહાં સાહામો હુંકારો દેવા કોએ નથી, એ સ્થલને શું કહું કથી. ૧૯૯</poem>'''}}
{{Poem2Open}}
આમ માનીને હું શૂન્યની દલીલ કરું છું. માણસ પોતે પોતાને સાદ કરે ત્યાં સામો હોંકારો આપવા કોઈ હોતું નથી એ સ્થિતિને હું શું કહીને વર્ણવું? એ અર્થમાં શૂન્યવાદની વાત થાય છે. પરંતુ –
આમ માનીને હું શૂન્યની દલીલ કરું છું. માણસ પોતે પોતાને સાદ કરે ત્યાં સામો હોંકારો આપવા કોઈ હોતું નથી એ સ્થિતિને હું શું કહીને વર્ણવું? એ અર્થમાં શૂન્યવાદની વાત થાય છે. પરંતુ –
જેણે પોતે માન્યું ભૂતકલ્લોલ, ઊપજે શમે પણ છે તત્ત્વટોલ,
{{Poem2Close}}
પણ તત્ત્વાતીત હું નવ્ય જાણિયું, તેણે શૂન્ય તણો નેઠો આણિયું. ૨૦૦
{{Block center|<poem>જેણે પોતે માન્યું ભૂતકલ્લોલ, ઊપજે શમે પણ છે તત્ત્વટોલ,
પણ તત્ત્વાતીત હું નવ્ય જાણિયું, તેણે શૂન્ય તણો નેઠો આણિયું. ૨૦૦</poem>}}
{{Poem2Open}}
જેણે પોતાને પંચમહાભૂતના તરંગો રૂપે જોયું તેને માટે એ (પોતે) ઊપજતો અને શમી જતો ભૌતિક તત્ત્વોનો સમુદાય જ રહે છે. પણ જેણે, તત્ત્વાતીત હુંપણું છે તે ન જાણ્યું તો તેનાથી શૂન્યના છેડે પહોંચી જવાયું એ સ્વાભાવિક છે.
જેણે પોતાને પંચમહાભૂતના તરંગો રૂપે જોયું તેને માટે એ (પોતે) ઊપજતો અને શમી જતો ભૌતિક તત્ત્વોનો સમુદાય જ રહે છે. પણ જેણે, તત્ત્વાતીત હુંપણું છે તે ન જાણ્યું તો તેનાથી શૂન્યના છેડે પહોંચી જવાયું એ સ્વાભાવિક છે.
સમજૂતી : ‘ટોલ’ શબ્દના અહીં લીધેલા અર્થ માટે જુઓ છપ્પાની ૩૬૩ની પંક્તિ : ‘જ્ઞાની નોહે ટોળંટોળ’.
સમજૂતી : ‘ટોલ’ શબ્દના અહીં લીધેલા અર્થ માટે જુઓ છપ્પાની ૩૬૩ની પંક્તિ : ‘જ્ઞાની નોહે ટોળંટોળ’.
મુજ જોતાં તાં દીસે છે અશું, ભિન્ન કેહેવા કારણ નથી કશું,
{{Poem2Close}}
ચિત્ત કહે કારણ કારજ્ય તે તે હું જ, આંહાં ચિત્ત ને ત્યાંહાં તેજપુંજ. ૨૦૧
{{Block center|'''<poem>મુજ જોતાં તાં દીસે છે અશું, ભિન્ન કેહેવા કારણ નથી કશું,
ચિત્ત કહે કારણ કારજ્ય તે તે હું જ, આંહાં ચિત્ત ને ત્યાંહાં તેજપુંજ. ૨૦૧</poem>'''}}
{{Poem2Open}}
જોતાં તો મને આવું દેખાય છે. (તત્પદ અને ત્વંપદ) ભિન્ન છે એમ કહેવા માટે કોઈ કારણ નથી. ચિત્ત કહે છે : કાર્ય અને કારણ તે હું જ છું. અહીંયાં ચિત્ત સ્વરૂપે છે અને ત્યાં તેજના પુંજ (બ્રહ્મતત્ત્વ) રૂપે છે.
જોતાં તો મને આવું દેખાય છે. (તત્પદ અને ત્વંપદ) ભિન્ન છે એમ કહેવા માટે કોઈ કારણ નથી. ચિત્ત કહે છે : કાર્ય અને કારણ તે હું જ છું. અહીંયાં ચિત્ત સ્વરૂપે છે અને ત્યાં તેજના પુંજ (બ્રહ્મતત્ત્વ) રૂપે છે.
દરપણની ગત્ય જોઈ કલી, અવલ સવલ ધૂંખલ નિર્મલી,
{{Poem2Close}}
ત્યારે વિચાર કહે છે તું તે ધન્ય, મિથ્યા માયા પામી પતન્ય. ૨૦૨
{{Block center|'''<poem>દરપણની ગત્ય જોઈ કલી, અવલ સવલ ધૂંખલ નિર્મલી,
ત્યારે વિચાર કહે છે તું તે ધન્ય, મિથ્યા માયા પામી પતન્ય. ૨૦૨</poem>'''}}
{{Poem2Open}}
દર્પણના દૃષ્ટાંતથી આ સ્થિતિ સમજાય છે. દર્પણની આગળની બાજુ નિર્મળ હોય છે અને પાછળની બાજુ ધૂંધળી હોય છે. ત્યારે વિચાર કહે છે : તને ધન્ય છે, કેમકે તારી સમજણમાં ખોટી માયાનું પતન થયેલું છે (નિવારણ થયેલું છે).
દર્પણના દૃષ્ટાંતથી આ સ્થિતિ સમજાય છે. દર્પણની આગળની બાજુ નિર્મળ હોય છે અને પાછળની બાજુ ધૂંધળી હોય છે. ત્યારે વિચાર કહે છે : તને ધન્ય છે, કેમકે તારી સમજણમાં ખોટી માયાનું પતન થયેલું છે (નિવારણ થયેલું છે).
તું ચિદ ને તું ચિદવિલાસ, હવે હવો તુંને બ્રહ્મપ્રકાશ,
{{Poem2Close}}
અખેપદ જાણ્યું તે ભલ્લ, હવે તું તે એકલમલ્લ. ૨૦૩
{{Block center|'''<poem>તું ચિદ ને તું ચિદવિલાસ, હવે હવો તુંને બ્રહ્મપ્રકાશ,
અખેપદ જાણ્યું તે ભલ્લ, હવે તું તે એકલમલ્લ. ૨૦૩</poem>'''}}
{{Poem2Open}}
તું ચૈતન્ય છે અને ચૈતન્યનો વિલાસ છે. હવે તને બ્રહ્મપ્રકાશ થયો. અક્ષયપદ (= બ્રહ્મપદ) જાણ્યું તે સારું. હવે તો તું એકલમલ્લ (બ્રહ્મજ્ઞાની) બની ગયો છે.
તું ચૈતન્ય છે અને ચૈતન્યનો વિલાસ છે. હવે તને બ્રહ્મપ્રકાશ થયો. અક્ષયપદ (= બ્રહ્મપદ) જાણ્યું તે સારું. હવે તો તું એકલમલ્લ (બ્રહ્મજ્ઞાની) બની ગયો છે.
જ્યમ છે ત્યમ તે આપ સદાઇ, એમ અખેપદ પ્રીછ્યું જાઇ,
{{Poem2Close}}
જો જન સમઝે તો લક્ષ ઝાલ્ય, અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪
{{Block center|<poem>જ્યમ છે ત્યમ તે આપ સદાઇ, એમ અખેપદ પ્રીછ્યું જાઇ,
જો જન સમઝે તો લક્ષ ઝાલ્ય, અખેપદ તો છે અજમાલ્ય. ૨૦૪</poem>}}
{{Poem2Open}}
પોતે જેમ છે તેમ સદાય રહે છે એવી રીતે અક્ષયપદને ઓળખી શકાય છે. જો માણસ સમજે તો લક્ષ્યને પકડી શકે. તો અક્ષયપદ અજમાલ (?) છે.
પોતે જેમ છે તેમ સદાય રહે છે એવી રીતે અક્ષયપદને ઓળખી શકાય છે. જો માણસ સમજે તો લક્ષ્યને પકડી શકે. તો અક્ષયપદ અજમાલ (?) છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બ હપ્રના ‘અજવાળ્ય’ પાઠને કોઈ હપ્રનો ટેકો નથી ‘અજમાલ’ શબ્દ ન સમજાવાથી થયો જણાય છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બ હપ્રના ‘અજવાળ્ય’ પાઠને કોઈ હપ્રનો ટેકો નથી ‘અજમાલ’ શબ્દ ન સમજાવાથી થયો જણાય છે.
સમજૂતી : ‘અજમાલ્ય’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
સમજૂતી : ‘અજમાલ્ય’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
ચિત્ત ક[૧૯ક]હે છે વિચાર સુણ્ય અંગ, સ્ત્રી પુરુષ દીસે ભિન લ્યંગ,
{{Poem2Close}}
જોતાં ચૈતન્ય માંહાં નરમાદા નથી, અને પંચભૂતે મેં જોયા કથી, ૨૦૫
{{Block center|<poem>ચિત્ત ક[૧૯ક]હે છે વિચાર સુણ્ય અંગ, સ્ત્રી પુરુષ દીસે ભિન લ્યંગ,
જોતાં ચૈતન્ય માંહાં નરમાદા નથી, અને પંચભૂતે મેં જોયા કથી, ૨૦૫</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર, હવે ભાઈ! (અથવા ભલે, સારું) સાંભળ. સ્ત્રી અને પુરુષ ભિન્ન અવયવ ધરાવતાં દેખાય છે. વિચાર કરતાં ચૈતન્યમાં નરમાદા એવો ભેદ નથી, પરંતુ પંચમહાભૂતની સૃષ્ટિમાં એ ભેદની વાત કરવાનું પ્રાપ્ત થાય છે.  
ચિત્ત કહે છે : વિચાર, હવે ભાઈ! (અથવા ભલે, સારું) સાંભળ. સ્ત્રી અને પુરુષ ભિન્ન અવયવ ધરાવતાં દેખાય છે. વિચાર કરતાં ચૈતન્યમાં નરમાદા એવો ભેદ નથી, પરંતુ પંચમહાભૂતની સૃષ્ટિમાં એ ભેદની વાત કરવાનું પ્રાપ્ત થાય છે.  
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘લિંગ/લ્યંગ’ પાઠ આપે છે. ત્યાં ‘અંગ’ અર્થની દૃષ્ટિએ બેસે જ, પણ ‘અંગ-અંગ’નો પ્રાસ બહુ સુભગ નથી. તેથી અહીં અધિકૃત પાઠ ‘લ્યંગ’ હોવાની સંભાવના ગણી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની સર્વ હપ્ર ‘લિંગ/લ્યંગ’ પાઠ આપે છે. ત્યાં ‘અંગ’ અર્થની દૃષ્ટિએ બેસે જ, પણ ‘અંગ-અંગ’નો પ્રાસ બહુ સુભગ નથી. તેથી અહીં અધિકૃત પાઠ ‘લ્યંગ’ હોવાની સંભાવના ગણી મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
રૂપ માંહાં દીસે છે ભાંત્ય, એ હું સમઝું ત્યમ ઘાટે ઘાત્ય,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, એ તો છે બીબાની જાત્ય. ૨૦૬
{{Block center|<poem>રૂપ માંહાં દીસે છે ભાંત્ય, એ હું સમઝું ત્યમ ઘાટે ઘાત્ય,
વિચાર કહે સાંભલ્ય ચિત્ત વાત, એ તો છે બીબાની જાત્ય. ૨૦૬</poem>}}
{{Poem2Open}}
રૂપદૃષ્ટિએ જુદા-જુદા પ્રકારો દેખાય છે. એટલે હું સમજું તેવી રીતે સમજાવ. વિચાર કહે : ચિત્ત, વાત સાંભળ. એ તો બીબાંના જેવું છે.
રૂપદૃષ્ટિએ જુદા-જુદા પ્રકારો દેખાય છે. એટલે હું સમજું તેવી રીતે સમજાવ. વિચાર કહે : ચિત્ત, વાત સાંભળ. એ તો બીબાંના જેવું છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ભાંત્ય’ પાઠ આપે છે, અન્ય હપ્ર ‘ભાત’ ‘ભાત્ય’ પાઠ આપે છે. બંને પાઠના અર્થ એક જ થાય છે ને આ પછીની કડીમાં પણ ‘ભાંત્ય’ શબ્દ વપરાયો છે તેથી મુખ્ય હપ્રની લાક્ષણિકતા ગણી એ પાઠ અહીં સાચવ્યો છે. બીજા ચરણમાં ક ગ સિવાયની હ ‘ઘાટે’ને સ્થાને ‘લેખે’ પાઠ આપે છે પણ ‘ઘાટે’ પાઠ અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતાવાળો છે. ‘ઘાટે ઘાલવું’ એ અખાજીમાં અવારનવાર મળતો શબ્દપ્રયોગ છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ભાંત્ય’ પાઠ આપે છે, અન્ય હપ્ર ‘ભાત’ ‘ભાત્ય’ પાઠ આપે છે. બંને પાઠના અર્થ એક જ થાય છે ને આ પછીની કડીમાં પણ ‘ભાંત્ય’ શબ્દ વપરાયો છે તેથી મુખ્ય હપ્રની લાક્ષણિકતા ગણી એ પાઠ અહીં સાચવ્યો છે. બીજા ચરણમાં ક ગ સિવાયની હ ‘ઘાટે’ને સ્થાને ‘લેખે’ પાઠ આપે છે પણ ‘ઘાટે’ પાઠ અર્થની દૃષ્ટિએ સ્પષ્ટતાવાળો છે. ‘ઘાટે ઘાલવું’ એ અખાજીમાં અવારનવાર મળતો શબ્દપ્રયોગ છે.
જ્યમ ખાંડ કથીરનાં કીજે રૂપ, બીબાભેદ્ય ભાંત અનુપ,
{{Poem2Close}}
તે બેહુ પડ મલ્યે રૂપ ભરાઇ, એ માંહાં નર કીયો ને કેહી માદાઇ. ૨૦૭
{{Block center|<poem>જ્યમ ખાંડ કથીરનાં કીજે રૂપ, બીબાભેદ્ય ભાંત અનુપ,
તે બેહુ પડ મલ્યે રૂપ ભરાઇ, એ માંહાં નર કીયો ને કેહી માદાઇ. ૨૦૭</poem>}}
{{Poem2Open}}
જેમ ખાંડ કે કથીરના પદાર્થો બનાવીએ અને તેમાં જુદાંજુદાં બીબાં વાપરવાથી જુદાં-જુદુાં પ્રકારનાં રૂપ બને છે – બે પડ ભેગાં કરીને આકાર બનાવવામાં આવે છે, તે આકારોમાં કયો નર અને કઈ માદા એ કેવી રીતે કહી શકાય?
જેમ ખાંડ કે કથીરના પદાર્થો બનાવીએ અને તેમાં જુદાંજુદાં બીબાં વાપરવાથી જુદાં-જુદુાં પ્રકારનાં રૂપ બને છે – બે પડ ભેગાં કરીને આકાર બનાવવામાં આવે છે, તે આકારોમાં કયો નર અને કઈ માદા એ કેવી રીતે કહી શકાય?
પાઠચર્ચા : ચોથા ચરણમાં ચાર હપ્ર ‘એ માંહાં’ને સ્થાને ‘પડમાં’, ‘પદમા’ એવા પાઠ આપે છે પણ એ યોગ્ય જણાતા નથી. નર-માદાનો ભેદ પડ માટે નહીં પણ પડથી નીપજતા રૂપ માટે છે એમ સમજવું જોઈએ.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ચાર હપ્ર ‘એ માંહાં’ને સ્થાને ‘પડમાં’, ‘પદમા’ એવા પાઠ આપે છે પણ એ યોગ્ય જણાતા નથી. નર-માદાનો ભેદ પડ માટે નહીં પણ પડથી નીપજતા રૂપ માટે છે એમ સમજવું જોઈએ.
એ જંત્ર જાણ્ય નરમાદા તણો, પણ ઊંડો ભાર ન રાખેશ ઘણો,
{{Poem2Close}}
ભગલિંગ દેખી ભરમે બહુ, આકાર્યે વલગા છે સહુ. ૨૦૮
{{Block center|'''<poem>એ જંત્ર જાણ્ય નરમાદા તણો, પણ ઊંડો ભાર ન રાખેશ ઘણો,
ભગલિંગ દેખી ભરમે બહુ, આકાર્યે વલગા છે સહુ. ૨૦૮</poem>'''}}
{{Poem2Open}}
નરમાદાની ભેદની આ યુક્તિ તું જાણ. પણ તેનો બહુ ઊંડો ભાર રાખીશ નહીં. ભગ અને લિંગ – સ્ત્રીયોનિ અને પુરુષલિંગ – જોઈને બધા ભરમાય છે. કારણ બધા આકારને જુએ છે.
નરમાદાની ભેદની આ યુક્તિ તું જાણ. પણ તેનો બહુ ઊંડો ભાર રાખીશ નહીં. ભગ અને લિંગ – સ્ત્રીયોનિ અને પુરુષલિંગ – જોઈને બધા ભરમાય છે. કારણ બધા આકારને જુએ છે.
અંતર્યે મર્મ વિચારે કોએ, તે નર કૌતક માત્રે જોએ,
{{Poem2Close}}
ભગ દેખી પરઠે ભામિની, લિંગ દેખી નર માને દુની. ૨૦૯
{{Block center|'''<poem>અંતર્યે મર્મ વિચારે કોએ, તે નર કૌતક માત્રે જોએ,
ભગ દેખી પરઠે ભામિની, લિંગ દેખી નર માને દુની. ૨૦૯</poem>'''}}
{{Poem2Open}}
અંતરમાં જે મર્મનો વિચાર કરે છે તે નર માત્ર કૌતુકથી જોશે. (સ્ત્રી-પુરુષના ભેદને મહત્ત્વ નહીં આપે.) દુનિયાના લોકો ભગ જોઈને સ્ત્રી અને લિંગ જોઈને પુરુષ હોવાનું નક્કી કરે છે.
અંતરમાં જે મર્મનો વિચાર કરે છે તે નર માત્ર કૌતુકથી જોશે. (સ્ત્રી-પુરુષના ભેદને મહત્ત્વ નહીં આપે.) દુનિયાના લોકો ભગ જોઈને સ્ત્રી અને લિંગ જોઈને પુરુષ હોવાનું નક્કી કરે છે.
પ્રાએ કરે જો મૂલ વિચાર, તો કહ્યાં ન જાએ નર કે નાર્ય,
{{Poem2Close}}
સ્ત્રીને ગર્ભકમલ તે લિંગ, અ[૧૯ખ]ને પુરુષને દીસે પ્રસિદ્ધ અંગ. ૨૧૦
{{Block center|'''<poem>પ્રાએ કરે જો મૂલ વિચાર, તો કહ્યાં ન જાએ નર કે નાર્ય,
સ્ત્રીને ગર્ભકમલ તે લિંગ, અ[૧૯ખ]ને પુરુષને દીસે પ્રસિદ્ધ અંગ. ૨૧૦</poem>'''}}
{{Poem2Open}}
મૂળ વસ્તુનો જ વિચાર કરે તો નર કે નારી એવો ભેદ ન કરી શકાય. સ્ત્રીને લિંગ તે ગર્ભકમલરૂપ (અંદર રહેલા અંગ રૂપે) હોય છે અને પુરુષને બાહ્ય અંગ રૂપે હોય છે.
મૂળ વસ્તુનો જ વિચાર કરે તો નર કે નારી એવો ભેદ ન કરી શકાય. સ્ત્રીને લિંગ તે ગર્ભકમલરૂપ (અંદર રહેલા અંગ રૂપે) હોય છે અને પુરુષને બાહ્ય અંગ રૂપે હોય છે.
બેહુનાં લિંગ વિષે છે શૂન્ય, તે માંહાંથી રજવીર્જ્યનું આગમન,
{{Poem2Close}}
બેહુ પડ માંહાં અનંગ નીપજે, સુરતિસુખને બેહુ ભજે. ૨૧૧
{{Block center|'''<poem>બેહુનાં લિંગ વિષે છે શૂન્ય, તે માંહાંથી રજવીર્જ્યનું આગમન,
બેહુ પડ માંહાં અનંગ નીપજે, સુરતિસુખને બેહુ ભજે. ૨૧૧</poem>'''}}
{{Poem2Open}}
બંનેનાં લિંગમાં છિદ્ર હોય છે, જેમાંથી રજ અને વીર્ય નીસરે છે. બંને શરીરમાં કામ ઉત્પન્ન થાય છે અને બંને સુરતસુખ ભોગવે છે.
બંનેનાં લિંગમાં છિદ્ર હોય છે, જેમાંથી રજ અને વીર્ય નીસરે છે. બંને શરીરમાં કામ ઉત્પન્ન થાય છે અને બંને સુરતસુખ ભોગવે છે.
બેહુ ઘટ માંહાં બેહુના અવ્યેવ, નરને સ્થાને નારીને ભેવ,
{{Poem2Close}}
કોએક ઘટ એહવોએ નીપજે, જે બેહુ આકારને એકલો ભજે. ૨૧૨
{{Block center|<poem>બેહુ ઘટ માંહાં બેહુના અવ્યેવ, નરને સ્થાને નારીને ભેવ,
કોએક ઘટ એહવોએ નીપજે, જે બેહુ આકારને એકલો ભજે. ૨૧૨</poem>}}
{{Poem2Open}}
બેઉના શરીરમાં એ બંનેના પોતપોતાના અવયવ છે. જેનાથી નર અને નારીનો ભેદ થાય છે. કોઈ શરીર એવું પણ નીપજે છે જે એકલું બંને આકાર ધરાવે.
બેઉના શરીરમાં એ બંનેના પોતપોતાના અવયવ છે. જેનાથી નર અને નારીનો ભેદ થાય છે. કોઈ શરીર એવું પણ નીપજે છે જે એકલું બંને આકાર ધરાવે.
સમજૂતી : કોઈ વાર મિશ્ર લિંગનું શરીર પણ ઉત્પન્ન થાય છે એનો છેલ્લા ચરણમાં નિર્દેશ છે.
સમજૂતી : કોઈ વાર મિશ્ર લિંગનું શરીર પણ ઉત્પન્ન થાય છે એનો છેલ્લા ચરણમાં નિર્દેશ છે.
કોએક ઘટ એકો માંહાં નહી, તો સ્યાની સ્થિત્ય રાખું હું સહી,
{{Poem2Close}}
ચિત્ત કહે છે કસ્યો જ નથી થાપ, ચૌદે લોક એહવો સ્યો વ્યાપ. ૨૧૩
{{Block center|<poem>કોએક ઘટ એકો માંહાં નહી, તો સ્યાની સ્થિત્ય રાખું હું સહી,
ચિત્ત કહે છે કસ્યો જ નથી થાપ, ચૌદે લોક એહવો સ્યો વ્યાપ. ૨૧૩</poem>}}
{{Poem2Open}}
કોઈ શરીર સ્ત્રીપુરુષ એકેમાં ન આવે એવું હોય છે. તો કઈ સ્થિતિ હું ખરી ગણું? ચિત્ત કહે છે : કશું જ સ્થાપી શકાતું નથી એવી ચૌદ લોકમાં વ્યાપેલી આ શી સ્થિતિ છે?
કોઈ શરીર સ્ત્રીપુરુષ એકેમાં ન આવે એવું હોય છે. તો કઈ સ્થિતિ હું ખરી ગણું? ચિત્ત કહે છે : કશું જ સ્થાપી શકાતું નથી એવી ચૌદ લોકમાં વ્યાપેલી આ શી સ્થિતિ છે?
વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, શબ્દ જ નર ને શબ્દ માદાઇ,
{{Poem2Close}}
ચૈતન્યને નર નાર્ય ન કેહેવાઇ, અને પંચભૂતનું એ નામ ન ધરાઇ. ૨૧૪
{{Block center|<poem>વિચાર કહે સાંભલ્ય ચિત્તરાઇ, શબ્દ જ નર ને શબ્દ માદાઇ,
ચૈતન્યને નર નાર્ય ન કેહેવાઇ, અને પંચભૂતનું એ નામ ન ધરાઇ. ૨૧૪</poem>}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ચિત્ત, સાંભળ, ‘નર’ શબ્દ (સંજ્ઞા, નામ) જ છે અને ‘માદા’ એ પણ શબ્દ જ છે. ચૈતન્યને નર કે નારી ન કહેવાય અને પંચમહાભૂતવિષયક આ નામ ચૈતન્યને લાગુ ન પાડી શકાય.
વિચાર કહે છે : ચિત્ત, સાંભળ, ‘નર’ શબ્દ (સંજ્ઞા, નામ) જ છે અને ‘માદા’ એ પણ શબ્દ જ છે. ચૈતન્યને નર કે નારી ન કહેવાય અને પંચમહાભૂતવિષયક આ નામ ચૈતન્યને લાગુ ન પાડી શકાય.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ખ ગ સિવાયની હપ્ર ‘ન’ આપતી નથી પરંતુ ઉપર જે અર્થ બેસાડ્યો છે તે જોતાં ‘ન’ આવશ્યક હોય એમ લાગે છે. ‘ન’ ન સ્વીકારીએ તો ‘પંચભૂતને એ નામ લાગે’ એવો અર્થ થાય.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ખ ગ સિવાયની હપ્ર ‘ન’ આપતી નથી પરંતુ ઉપર જે અર્થ બેસાડ્યો છે તે જોતાં ‘ન’ આવશ્યક હોય એમ લાગે છે. ‘ન’ ન સ્વીકારીએ તો ‘પંચભૂતને એ નામ લાગે’ એવો અર્થ થાય.
સમજૂતી : નર અને નારી એ માત્ર સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ પંચભૂતની સૃષ્ટિને લાગુ પડે છે. પણ ચૈતન્યને લાગુ પડતી નથી એવું આ કડીનું તાત્પર્ય છે.  
સમજૂતી : નર અને નારી એ માત્ર સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ પંચભૂતની સૃષ્ટિને લાગુ પડે છે. પણ ચૈતન્યને લાગુ પડતી નથી એવું આ કડીનું તાત્પર્ય છે.
બેહુથી હેઠો આવું જ્યારે હું, ત્યારે કહું જે પૂછે તું,
{{Poem2Close}}
લૌક ચૌદ લગી હું પરવરું, પણ અંતર્ય આંખ્ય મીંચી ઊંચરું. ૨૧૫
{{Block center|<poem>બેહુથી હેઠો આવું જ્યારે હું, ત્યારે કહું જે પૂછે તું,
લૌક ચૌદ લગી હું પરવરું, પણ અંતર્ય આંખ્ય મીંચી ઊંચરું. ૨૧૫</poem>}}
{{Poem2Open}}
નર-માદા એ બે અવસ્થાભેદ હું છોડું ત્યારે તું જે પૂછે તેનો હું જવાબ આપું. ચૌદ લોક સુધી હું જઉં પરંતુ અંતરની આંખ બંધ કરીને બોલું–
નર-માદા એ બે અવસ્થાભેદ હું છોડું ત્યારે તું જે પૂછે તેનો હું જવાબ આપું. ચૌદ લોક સુધી હું જઉં પરંતુ અંતરની આંખ બંધ કરીને બોલું–
તો કાંઈએ મુખ્યથી બોલાઇ, જો એ નેત્ર આઘાં[૨૦ક] નવ્ય જાઇ,
{{Poem2Close}}
જ્યારે નેત્ર આઘાં સંચરે, ત્યાંહાં રસના બાપડી શું ઊચરે. ૨૧૬
{{Block center|<poem>તો કાંઈએ મુખ્યથી બોલાઇ, જો એ નેત્ર આઘાં[૨૦ક] નવ્ય જાઇ,
જ્યારે નેત્ર આઘાં સંચરે, ત્યાંહાં રસના બાપડી શું ઊચરે. ૨૧૬</poem>}}
{{Poem2Open}}
એટલે કે આંખ આગળ ન જાય (સ્થૂળ સૃષ્ટિથી આગળનું જોઈ ન શકે) તો મુખથી કંઈકે બોલી શકાય. પણ જ્યારે આંખ આગળ જાય (આગળનું જોઈ શકે), ત્યારે જીભ બિચારી શું બોલે?
એટલે કે આંખ આગળ ન જાય (સ્થૂળ સૃષ્ટિથી આગળનું જોઈ ન શકે) તો મુખથી કંઈકે બોલી શકાય. પણ જ્યારે આંખ આગળ જાય (આગળનું જોઈ શકે), ત્યારે જીભ બિચારી શું બોલે?
સમજૂતી : ૨૧૫-૧૬ કડીમાં અખાજીનું કહેવાનું આમ છે : ચર્મચક્ષુ તો આગળ કેવી રીતે જઈ શકે? એટલે જ્યાં સુધી અંતરની આંખ ઊઘડી નથી ત્યાં સુધી પરમતત્ત્વનું દર્શન થતું નથી અને વાણીનો ઉપયોગ થઈ શકે છે. અંતરની આંખ ઊઘડે ત્યારે એ આગળ સુધી જઈ શકે છે ને પરમતત્ત્વનું દર્શન કરે છે. એ અનુભવ અવર્ણનીય છે, એટલે કંઈ બોલવાપણું રહેતું નથી.  
સમજૂતી : ૨૧૫-૧૬ કડીમાં અખાજીનું કહેવાનું આમ છે : ચર્મચક્ષુ તો આગળ કેવી રીતે જઈ શકે? એટલે જ્યાં સુધી અંતરની આંખ ઊઘડી નથી ત્યાં સુધી પરમતત્ત્વનું દર્શન થતું નથી અને વાણીનો ઉપયોગ થઈ શકે છે. અંતરની આંખ ઊઘડે ત્યારે એ આગળ સુધી જઈ શકે છે ને પરમતત્ત્વનું દર્શન કરે છે. એ અનુભવ અવર્ણનીય છે, એટલે કંઈ બોલવાપણું રહેતું નથી.
જો પરમેશ્વર કહીને સ્તવું, તો તે નામ પાડેવું નવું,
{{Poem2Close}}
જો માયા કહું તો સ્ત્રીલિંગ થાઇ, તો તે એ નામ કરતમ્ય માંહાં જાઇ. ૨૧૭
{{Block center|<poem>જો પરમેશ્વર કહીને સ્તવું, તો તે નામ પાડેવું નવું,
જો માયા કહું તો સ્ત્રીલિંગ થાઇ, તો તે એ નામ કરતમ્ય માંહાં જાઇ. ૨૧૭</poem>}}
{{Poem2Open}}
(નેત્ર આગળ જવાથી જે દર્શન કે અનુભવ થાય છે તેને) જો પરમેશ્વર કહીને સ્તવું તો તેનું નવું નામ પાડ્યું એમ ગણાય. જો માયા કહું તો સ્ત્રીલિંગ થાય અને એ નામમાં કર્તવ્યનું એટલે કે ક્રિયાકારિત્વનું આરોપણ થાય છે.
(નેત્ર આગળ જવાથી જે દર્શન કે અનુભવ થાય છે તેને) જો પરમેશ્વર કહીને સ્તવું તો તેનું નવું નામ પાડ્યું એમ ગણાય. જો માયા કહું તો સ્ત્રીલિંગ થાય અને એ નામમાં કર્તવ્યનું એટલે કે ક્રિયાકારિત્વનું આરોપણ થાય છે.
અને બોલ્યા પાખીએ તે શું કરું, એમ જાણી રુસલ્ય ઊચરું,
{{Poem2Close}}
ચિત્ત કહે સૂધું કેહેવા કાંઈએ જો નથી, તો આટલી વાત તે ક્યમ કરી કથી. ૨૧૮
{{Block center|<poem>અને બોલ્યા પાખીએ તે શું કરું, એમ જાણી રુસલ્ય ઊચરું,
ચિત્ત કહે સૂધું કેહેવા કાંઈએ જો નથી, તો આટલી વાત તે ક્યમ કરી કથી. ૨૧૮</poem>}}
{{Poem2Open}}
અને બોલ્યા વગર પણ શું કરું એમ વિચારીને ભ્રાંત સ્વરૂપે વાત કરું છું. ચિત્ત કહે છે : સ્પષ્ટ કહેવા જેવું જો કંઈ નથી તો આટલી વાત તેં શા માટે કહી?
અને બોલ્યા વગર પણ શું કરું એમ વિચારીને ભ્રાંત સ્વરૂપે વાત કરું છું. ચિત્ત કહે છે : સ્પષ્ટ કહેવા જેવું જો કંઈ નથી તો આટલી વાત તેં શા માટે કહી?
વિચાર કહે કથી ખરાર્ય, પણ તે તો અવાચ્ય તણે આધાર્ય,
{{Poem2Close}}
જ્યમ ચંબુકગિરિની સત્તાએ કરી, લોહોનૌકા આવે આદરી. ૨૧૯
{{Block center|<poem>વિચાર કહે કથી ખરાર્ય, પણ તે તો અવાચ્ય તણે આધાર્ય,
જ્યમ ચંબુકગિરિની સત્તાએ કરી, લોહોનૌકા આવે આદરી. ૨૧૯</poem>}}
{{Poem2Open}}
વિચાર કહે છે : વાત કહી ખરી પણ તેમાં આધાર તો અવાચ્ય તત્ત્વનો જ છે. જેમ લોહચુંબકના પર્વતના પ્રભાવથી લોઢાની (જેમાં લોખંડ વપરાયું છે એવી) હોડી ખેંચાઈ આવે છે–
વિચાર કહે છે : વાત કહી ખરી પણ તેમાં આધાર તો અવાચ્ય તત્ત્વનો જ છે. જેમ લોહચુંબકના પર્વતના પ્રભાવથી લોઢાની (જેમાં લોખંડ વપરાયું છે એવી) હોડી ખેંચાઈ આવે છે–
તેહેના અંતર માંહાં છે લોહોના બંધ, તેહેને આવે ચંબુકનો ગંધ,
{{Poem2Close}}
લોહની સુરતિ ચંબુકગિરિ જાઇ, તે લોહોને લીધે કાષ્ટે તણાઇ. ૨૨૦
{{Block center|<poem>તેહેના અંતર માંહાં છે લોહોના બંધ, તેહેને આવે ચંબુકનો ગંધ,
લોહની સુરતિ ચંબુકગિરિ જાઇ, તે લોહોને લીધે કાષ્ટે તણાઇ. ૨૨૦</poem>}}
{{Poem2Open}}
તેની અંદર લોઢાના બંધ છે તેને લોહચુંબકની ગંધ આવે છે. લોઢાની વૃત્તિ લોહચુંબકના પર્વત તરફ જાય છે, તે લોઢાને લીધે લાકડું પણ તણાય (ખેંચાય) છે.
તેની અંદર લોઢાના બંધ છે તેને લોહચુંબકની ગંધ આવે છે. લોઢાની વૃત્તિ લોહચુંબકના પર્વત તરફ જાય છે, તે લોઢાને લીધે લાકડું પણ તણાય (ખેંચાય) છે.
બહુ પદારથ તે માંહેં હોએ ભર્યા, તે સર્વે લોઢે ચૈતન કર્યા,
{{Poem2Close}}
એક ગાંઠ્ય લોહો ચં[૨૦ખ]બુક વિષે, તો તું ધન્ય જો તે ઓલખે. ૨૨૧
{{Block center|<poem>બહુ પદારથ તે માંહેં હોએ ભર્યા, તે સર્વે લોઢે ચૈતન કર્યા,
એક ગાંઠ્ય લોહો ચં[૨૦ખ]બુક વિષે, તો તું ધન્ય જો તે ઓલખે. ૨૨૧</poem>}}
{{Poem2Open}}
ઘણા પદાર્થ તેમાં (નૌકામાં) ભરેલા હોય છે તે બધા લોખંડની સાથે સાથે સચેતન બને છે. લોઢું અને લોહચુંબક એ બંનેની એક ગાંઠ છે, તેને જો તું ઓળખે તો ધન્ય થઈ જાય.
ઘણા પદાર્થ તેમાં (નૌકામાં) ભરેલા હોય છે તે બધા લોખંડની સાથે સાથે સચેતન બને છે. લોઢું અને લોહચુંબક એ બંનેની એક ગાંઠ છે, તેને જો તું ઓળખે તો ધન્ય થઈ જાય.
ચંબુકસ્થાની તે અવાચ્ય, જે સત્તાએ જીવ-લોહો નાચે નાચ,
{{Poem2Close}}
લોહો ધસતે જ્યમ કાષ્ટે ધસે, ત્યમ એ જક્તનૌકા ઉલ્લસે. ૨૨૨
{{Block center|<poem>ચંબુકસ્થાની તે અવાચ્ય, જે સત્તાએ જીવ-લોહો નાચે નાચ,
લોહો ધસતે જ્યમ કાષ્ટે ધસે, ત્યમ એ જક્તનૌકા ઉલ્લસે. ૨૨૨</poem>}}
{{Poem2Open}}
અવાચ્યતત્ત્વ(બ્રહ્મ) તે લોહચુંબકને સ્થાને છે. તેની સત્તાથી જીવરૂપી લોઢું નાચે છે. લોઢું ખેંચાય તેની સાથે જેમ લાકડું પણ ખેંચાય છે તેમ આ જગતરૂપી નૌકા ચાલે છે.
અવાચ્યતત્ત્વ(બ્રહ્મ) તે લોહચુંબકને સ્થાને છે. તેની સત્તાથી જીવરૂપી લોઢું નાચે છે. લોઢું ખેંચાય તેની સાથે જેમ લાકડું પણ ખેંચાય છે તેમ આ જગતરૂપી નૌકા ચાલે છે.
તે નૌકા માંહાં પદારથ હોએ બહુ, ત્યમ એ જક્ત નાનાવિધ સહુ,
{{Poem2Close}}
ચાલો તાં લોહો ચંબુક તણો, અને પરપંચભેદ તાં ચાલ્યો ઘણો. ૨૨૩
{{Block center|<poem>તે નૌકા માંહાં પદારથ હોએ બહુ, ત્યમ એ જક્ત નાનાવિધ સહુ,
ચાલો તાં લોહો ચંબુક તણો, અને પરપંચભેદ તાં ચાલ્યો ઘણો. ૨૨૩</poem>}}
{{Poem2Open}}
નૌકામાં જેમ ઘણા પદાર્થ હોય છે એવી રીતે આ જગત પણ વિવિધ પદાર્થરૂપ છે. લોઢું અને લોહચુંબકનું અહીં પ્રવર્તન છે અને એને લીધે સઘળો પ્રપંચભેદ ચાલે છે.
નૌકામાં જેમ ઘણા પદાર્થ હોય છે એવી રીતે આ જગત પણ વિવિધ પદાર્થરૂપ છે. લોઢું અને લોહચુંબકનું અહીં પ્રવર્તન છે અને એને લીધે સઘળો પ્રપંચભેદ ચાલે છે.
જો લોહો ચંબુકને સંમંધ ન હોએ, તો કારણ કારજ્ય કેહેવા નથી કોએ,  
{{Poem2Close}}
એણે ભેદ્યે ચાલે ભાંત્ય, તો સ્ત્રી-પુરુષ શું પૂછે જાત્ય. ૨૨૪
{{Block center|<poem>જો લોહો ચંબુકને સંમંધ ન હોએ, તો કારણ કારજ્ય કેહેવા નથી કોએ,  
એણે ભેદ્યે ચાલે ભાંત્ય, તો સ્ત્રી-પુરુષ શું પૂછે જાત્ય. ૨૨૪</poem>}}
{{Poem2Open}}
જો લોઢાને અને લોહચુંબકને સંબંધ ન હોય તો કાર્યકારણની વાત જ કરવાની ન રહે. વસ્તુતઃ સંસારના વિવિધ પ્રકારના વિસ્તારમાં આ ભેદ (લોઢું અને લોહચુંબકનો, કાર્યકારણનો) જ પ્રેરક છે. સ્ત્રી-પુરુષ એ જાતિભેદ વિશે શા માટે પૂછે છે?
જો લોઢાને અને લોહચુંબકને સંબંધ ન હોય તો કાર્યકારણની વાત જ કરવાની ન રહે. વસ્તુતઃ સંસારના વિવિધ પ્રકારના વિસ્તારમાં આ ભેદ (લોઢું અને લોહચુંબકનો, કાર્યકારણનો) જ પ્રેરક છે. સ્ત્રી-પુરુષ એ જાતિભેદ વિશે શા માટે પૂછે છે?
સમજૂતી : ચુંબક તે અવાચ્ય બ્રહ્મ, લોઢું તે જીવ, નૌકા તે આ જીવમય સૃષ્ટિ ને નૌકામાંના પદાર્થો તે આ સૃષ્ટિના નાનાવિધ ભેદ – સ્ત્રીપુરુષ વગેરેના. સંબંધ તો લોઢા અને ચુંબકની જેમ જીવ અને બ્રહ્મ વચ્ચે છે. એ ચેતનતત્ત્વો છે. પણ જડ જગત પણ જીવની સાથે ખેંચાય છે ને જાણે ચેતનતા ધરાવે છે. એના નાનાવિધ ભેદ પણ ચેતનના હોય એમ ભાસે છે. વસ્તુતઃ એ ચેતનના ભેદ નથી. અખાજીનું તાત્પર્ય આમ સમજાય છે.
સમજૂતી : ચુંબક તે અવાચ્ય બ્રહ્મ, લોઢું તે જીવ, નૌકા તે આ જીવમય સૃષ્ટિ ને નૌકામાંના પદાર્થો તે આ સૃષ્ટિના નાનાવિધ ભેદ – સ્ત્રીપુરુષ વગેરેના. સંબંધ તો લોઢા અને ચુંબકની જેમ જીવ અને બ્રહ્મ વચ્ચે છે. એ ચેતનતત્ત્વો છે. પણ જડ જગત પણ જીવની સાથે ખેંચાય છે ને જાણે ચેતનતા ધરાવે છે. એના નાનાવિધ ભેદ પણ ચેતનના હોય એમ ભાસે છે. વસ્તુતઃ એ ચેતનના ભેદ નથી. અખાજીનું તાત્પર્ય આમ સમજાય છે.
પૃથ્વીને સહુ કહે સ્ત્રીલિંગ, અપ તેજ આકાશ નપુંસક અંગ,
{{Poem2Close}}
પુરુષલિંગ વાએને સહુ કહે, રૂઢ્ય વચન તે સહુ કો વહે. ૨૨૫
{{Block center|<poem>પૃથ્વીને સહુ કહે સ્ત્રીલિંગ, અપ તેજ આકાશ નપુંસક અંગ,
પુરુષલિંગ વાએને સહુ કહે, રૂઢ્ય વચન તે સહુ કો વહે. ૨૨૫</poem>}}
{{Poem2Open}}
પૃથ્વીને સહુ સ્ત્રીલિંગ કહે છે. પાણી, તેજ અને આકાશ નપુંસકલિંગ છે. વાયુને સૌ પુરુષલિંગ કહે છે. બધા રૂઢ વચનને અનુસરે છે.
પૃથ્વીને સહુ સ્ત્રીલિંગ કહે છે. પાણી, તેજ અને આકાશ નપુંસકલિંગ છે. વાયુને સૌ પુરુષલિંગ કહે છે. બધા રૂઢ વચનને અનુસરે છે.
કો અન્ય ભાષાએ ફેરે બોલાઇ, તો વિચાર કહે શું પરઠ્યું જાઇ,
{{Poem2Close}}
ચિત્ત કહે કાંઈ એક વસ્તુ તે લહી, પણ અલગાં પડી કીમત્ય નવ્ય થઇ. ૨૨૬
{{Block center|<poem>કો અન્ય ભાષાએ ફેરે બોલાઇ, તો વિચાર કહે શું પરઠ્યું જાઇ,
ચિત્ત કહે કાંઈ એક વસ્તુ તે લહી, પણ અલગાં પડી કીમત્ય નવ્ય થઇ. ૨૨૬</poem>}}
{{Poem2Open}}
બીજી કોઈ ભાષા હોય તો એમાં જુદી રીતે બોલાય છે. ત્યારે વિચાર કહે છે : તો પછી શું નિર્ણય કરવો? ચિત્ત કહે છે : કંઈ એક વસ્તુ તો સમજાઈ પણ અળગાં પડવાથી કિંમત થતી નથી.
બીજી કોઈ ભાષા હોય તો એમાં જુદી રીતે બોલાય છે. ત્યારે વિચાર કહે છે : તો પછી શું નિર્ણય કરવો? ચિત્ત કહે છે : કંઈ એક વસ્તુ તો સમજાઈ પણ અળગાં પડવાથી કિંમત થતી નથી.
સમજૂતી : બીજા ચરણમાં ‘વિચાર કહે’ એમ શબ્દો આવે છે પણ વસ્તુતઃ વિચારની ઉક્તિ જ ચાલુ છે. ત્રીજા-ચોથા ચરણની વાતનો સંદર્ભ બરાબર સ્પષ્ટ થતો નથી. ‘વસ્તુ’ એટલે મૂળ ચૈતન્યરૂપ બ્રહ્મ એમ અર્થ હોય તો એના વિના જગતના પદાર્થોની કોઈ કિંમત નથી એવો અર્થ અભિપ્રેત હોઈ શકે. ‘વસ્તુ’ના આ અર્થ સાથે ‘કાંઈ એક’ એ અનિશ્ચયતાવાચક શબ્દોનો મેળ બરાબર બેસતો નથી.
સમજૂતી : બીજા ચરણમાં ‘વિચાર કહે’ એમ શબ્દો આવે છે પણ વસ્તુતઃ વિચારની ઉક્તિ જ ચાલુ છે. ત્રીજા-ચોથા ચરણની વાતનો સંદર્ભ બરાબર સ્પષ્ટ થતો નથી. ‘વસ્તુ’ એટલે મૂળ ચૈતન્યરૂપ બ્રહ્મ એમ અર્થ હોય તો એના વિના જગતના પદાર્થોની કોઈ કિંમત નથી એવો અર્થ અભિપ્રેત હોઈ શકે. ‘વસ્તુ’ના આ અર્થ સાથે ‘કાંઈ એક’ એ અનિશ્ચયતાવાચક શબ્દોનો મેળ બરાબર બેસતો નથી.
[૨૧ક]જ્યમ માદક ભખી માદકનું રૂપ, જોવા હીંડે જેહેવું મૂલગું સરૂપ,
{{Poem2Close}}
માદકને કલંકથો અલગો કરું, દ્રષ્ટ્યમુષ્ટ્ય વચને ઊચરું. ૨૨૭
{{Block center|<poem>[૨૧ક]જ્યમ માદક ભખી માદકનું રૂપ, જોવા હીંડે જેહેવું મૂલગું સરૂપ,
માદકને કલંકથો અલગો કરું, દ્રષ્ટ્યમુષ્ટ્ય વચને ઊચરું. ૨૨૭</poem>}}
{{Poem2Open}}
જેમકે માદક પદાર્થ ખાવાથી વ્યક્તિનું રૂપ મદીલું થાય છે પછી એ પોતાનું મૂળ સ્વરૂપ જોવા પ્રવૃત્ત થાય છે. એ પોતાનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકે? મદીલી વ્યક્તિને મદીલાપણાના કલંકથી અલગ કરું તો પ્રત્યક્ષ અનુભવની વાત થઈ શકે.
જેમકે માદક પદાર્થ ખાવાથી વ્યક્તિનું રૂપ મદીલું થાય છે પછી એ પોતાનું મૂળ સ્વરૂપ જોવા પ્રવૃત્ત થાય છે. એ પોતાનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકે? મદીલી વ્યક્તિને મદીલાપણાના કલંકથી અલગ કરું તો પ્રત્યક્ષ અનુભવની વાત થઈ શકે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બના પાઠને કોઈ હપ્રનો ટેકો નથી અને એનો અર્થ બેસતો નથી. ક ગ સિવાયની હપ્ર ‘દ્રષ્ટમુષ્ટ’ વગેરે પાઠ આપે છે ને અખાજીના એક પદમાં પણ એ પ્રયોગ મળે છે તેથી મુખ્ય પ્રતનો પાઠ છોડી ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ સ્વીકાર્યું છે. જુઓ સમજૂતી.
પાઠચર્ચા : ચોથા ચરણમાં અ બના પાઠને કોઈ હપ્રનો ટેકો નથી અને એનો અર્થ બેસતો નથી. ક ગ સિવાયની હપ્ર ‘દ્રષ્ટમુષ્ટ’ વગેરે પાઠ આપે છે ને અખાજીના એક પદમાં પણ એ પ્રયોગ મળે છે તેથી મુખ્ય પ્રતનો પાઠ છોડી ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ સ્વીકાર્યું છે. જુઓ સમજૂતી.
સમજૂતી : અખાજીના પદમાં ‘દ્રષ્ટમુષ્ટ’નો પ્રયોગ નીચે મુજબ છે.
સમજૂતી : અખાજીના પદમાં ‘દ્રષ્ટમુષ્ટ’નો પ્રયોગ નીચે મુજબ છે.
બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ બ્રહ્મઅંશી હોય,
{{Poem2Close}}
જે દ્રષ્ટમુષ્ટ આવે નહીં, તે તો પ્રત્યક્ષપિયુ સોય. (૧૮૩/૫)  
{{Block center|<poem>બ્રહ્મરસ તે પીએ રે, જે કોઈ બ્રહ્મઅંશી હોય,
જે દ્રષ્ટમુષ્ટ આવે નહીં, તે તો પ્રત્યક્ષપિયુ સોય. (૧૮૩/૫)</poem>}}
{{Poem2Open}}
અહીં ‘દ્રષ્ટમુષ્ટ’નો ઇન્દ્રિયગોચર હોવાનો અર્થ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ એટલે અનુભવગમ્ય. પિયુ (બ્રહ્મ) પ્રત્યક્ષ છે, પણ દ્રષ્ટમુષ્ટ ન આવે એટલે કે ઇન્દ્રિયવિષય ન બની શકે. અહીં એ અર્થ લાગુ પાડતાં ચિત્તની દલીલ એવી સમજાય છે કે જ્યાં સુધી જીવ બ્રહ્મમય છે ત્યાં સુધી એણે પોતાના બ્રહ્મસ્વરૂપને જોવાની સ્થિતિ થતી જ નથી, એ જ્યારે એનાથી અલગ થાય ત્યારે બ્રહ્મતત્ત્વનો વાસ્તવિક અનુભવ કરી શકે અને એની વાત કરી શકે. પણ આગળની કડીમાં ‘અલગાં પડી કીમત્ય નવ્ય થાઇ’ એમ કહ્યું હતું એની સાથે આ વાતનો મેળ કેવી રીતે બેસાડવો એ પ્રશ્ન છે.
અહીં ‘દ્રષ્ટમુષ્ટ’નો ઇન્દ્રિયગોચર હોવાનો અર્થ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ એટલે અનુભવગમ્ય. પિયુ (બ્રહ્મ) પ્રત્યક્ષ છે, પણ દ્રષ્ટમુષ્ટ ન આવે એટલે કે ઇન્દ્રિયવિષય ન બની શકે. અહીં એ અર્થ લાગુ પાડતાં ચિત્તની દલીલ એવી સમજાય છે કે જ્યાં સુધી જીવ બ્રહ્મમય છે ત્યાં સુધી એણે પોતાના બ્રહ્મસ્વરૂપને જોવાની સ્થિતિ થતી જ નથી, એ જ્યારે એનાથી અલગ થાય ત્યારે બ્રહ્મતત્ત્વનો વાસ્તવિક અનુભવ કરી શકે અને એની વાત કરી શકે. પણ આગળની કડીમાં ‘અલગાં પડી કીમત્ય નવ્ય થાઇ’ એમ કહ્યું હતું એની સાથે આ વાતનો મેળ કેવી રીતે બેસાડવો એ પ્રશ્ન છે.
‘દ્રષ્ટમુષ્ટ આવે નહીં’નો અન્વય સ્પષ્ટ છે – દૃષ્ટિમાં અને મુષ્ટિમાં ન આવે. અહીં ૩૫૧મી કડીમાં પણ એવી ઉક્તિ મળે છે – ‘જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે’ પણ ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ એ ‘વચન’નું વિશેષણ બને ત્યારે એ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવું એ પ્રશ્ન થાય છે. અખાજી એને ‘દૃષ્ટિથી અને મુષ્ટિથી ગ્રહી શકાય એવા અનુભવવાળું’ એ અર્થમાં લાઘવથી વાપરતા જણાય છે.  
‘દ્રષ્ટમુષ્ટ આવે નહીં’નો અન્વય સ્પષ્ટ છે – દૃષ્ટિમાં અને મુષ્ટિમાં ન આવે. અહીં ૩૫૧મી કડીમાં પણ એવી ઉક્તિ મળે છે – ‘જે દ્રષ્ટ્ય ન આવે મુષ્ટ્ય ન ગ્રહે’ પણ ‘દ્રષ્ટ્યમુષ્ટ્ય’ એ ‘વચન’નું વિશેષણ બને ત્યારે એ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવું એ પ્રશ્ન થાય છે. અખાજી એને ‘દૃષ્ટિથી અને મુષ્ટિથી ગ્રહી શકાય એવા અનુભવવાળું’ એ અર્થમાં લાઘવથી વાપરતા જણાય છે.
એહવો સ્યો મોરો અભિલાષ, સામૃથ્ય હોએ તો તું કાંઇ દાખ્ય,
{{Poem2Close}}
વિચાર કહે એ સૂક્ષમ વાત, સમઝશે તો થાશે સાક્ષાત. ૨૨૮
{{Block center|<poem>એહવો સ્યો મોરો અભિલાષ, સામૃથ્ય હોએ તો તું કાંઇ દાખ્ય,
વિચાર કહે એ સૂક્ષમ વાત, સમઝશે તો થાશે સાક્ષાત. ૨૨૮</poem>}}
{{Poem2Open}}
મારી આ પ્રકારની અભિલાષા છે. સામર્થ્ય હોય તો તું કંઈક કહે. વિચાર કહે છે : એ સૂક્ષ્મ વાત છે. સમજીશ તો તને સાક્ષાત્‌ (=પ્રત્યક્ષ) થશે, પ્રતીત થશે.
મારી આ પ્રકારની અભિલાષા છે. સામર્થ્ય હોય તો તું કંઈક કહે. વિચાર કહે છે : એ સૂક્ષ્મ વાત છે. સમજીશ તો તને સાક્ષાત્‌ (=પ્રત્યક્ષ) થશે, પ્રતીત થશે.
છે કાયા વિના કાયાનાં કૃત્ય, જ્યમ હસ્તે કંકણ દીસે તરત્ય,
{{Poem2Close}}
માદક જે ઓષધી માંહાં હુતો, ત્યાંહાં ત્યાંહાં તે છતો એ અણછતો. ૨૨૯
{{Block center|<poem>છે કાયા વિના કાયાનાં કૃત્ય, જ્યમ હસ્તે કંકણ દીસે તરત્ય,
માદક જે ઓષધી માંહાં હુતો, ત્યાંહાં ત્યાંહાં તે છતો એ અણછતો. ૨૨૯</poem>}}
{{Poem2Open}}
એ મદીલી અવસ્થામાં કાયા વિના કાયાનાં કૃત્યો હોય છે – હાથમાંનું કંકણ તરત દેખાય તેવાં સ્પષ્ટ. માદક પદાર્થ લીધેલો હોય ત્યારે મદીલી વ્યક્તિ હોવા છતાં ન હોવાની સ્થિતિમાં હેાય છે.
એ મદીલી અવસ્થામાં કાયા વિના કાયાનાં કૃત્યો હોય છે – હાથમાંનું કંકણ તરત દેખાય તેવાં સ્પષ્ટ. માદક પદાર્થ લીધેલો હોય ત્યારે મદીલી વ્યક્તિ હોવા છતાં ન હોવાની સ્થિતિમાં હેાય છે.
તે ઓષધી જ્યારે નર ભખ્ય કરે, ત્યારે માદક આવી ત્યાંહાં અવતરે,
{{Poem2Close}}
અનંત પ્રાક્રમ કરે ત્યાંહાં રહ્યો, અનંત પ્રકારે તે તાં થયો. ૨૩૦
{{Block center|<poem>તે ઓષધી જ્યારે નર ભખ્ય કરે, ત્યારે માદક આવી ત્યાંહાં અવતરે,
અનંત પ્રાક્રમ કરે ત્યાંહાં રહ્યો, અનંત પ્રકારે તે તાં થયો. ૨૩૦</poem>}}
{{Poem2Open}}
તે માદક પદાર્થ જ્યારે માણસ ખાય ત્યારે મદીલાપણું તેનામાં ઊતરી આવે છે. તે અવસ્થામાં રહીને તે ઘણા પરાક્રમ (કાર્યો) કરે છે અને એ રીતે તે ઘણા પ્રકારનું રૂપ ધારણ કરે છે.
તે માદક પદાર્થ જ્યારે માણસ ખાય ત્યારે મદીલાપણું તેનામાં ઊતરી આવે છે. તે અવસ્થામાં રહીને તે ઘણા પરાક્રમ (કાર્યો) કરે છે અને એ રીતે તે ઘણા પ્રકારનું રૂપ ધારણ કરે છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.
{{Poem2Close}}
બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧

Navigation menu