ચિત્તવિચારસંવાદ/અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,292: Line 1,292:
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ખ ગ હપ્ર ‘પ્રાક્રમ’ને સ્થાને ‘પ્રકાર’ પાઠ આપે છે. અન્ય હપ્ર ‘પ્રાક્રમ’ પાઠ આપે છે. ‘પ્રકાર કરે’ એ પ્રયોગ બહુ ઉચિત નથી. તે ઉપરાંત પછીના ચરણમાં પણ ‘અનંત પ્રકારે’ એવો પ્રયોગ મળે છે એટલે પદ્યરચનામાં એક પ્રકારની ખૂંચે એવી એકવિધતા આવે છે. એ બધું વિચારતાં ત્રીજા ચરણમાં ‘પ્રાક્રમ’ પાઠ હોય એવો સંભવ વધારે જણાય છે. એથી મુખ્યપ્રતનો પાઠ છોડ્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
{{Block center|<poem>બોલે ચાલે ભોગવે સ્વાદ, બહુ ડહાપણ કે બહુ ઉનમાદ,
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧
એકે ચેહેન નહોતું નર વિષે, જ્યમનો ત્યમ હુતો ખાધા પખે. ૨૩૧</poem>}}
{{Poem2Open}}
એ બોલે છે, ચાલે છે, સ્વાદ ભોગવે છે, ઘણું ડહાપણ અથવા ઘણો ઉન્માદ બતાવે છે. આ એકે ચિહ્ન વાસ્તવમાં એ માણસમાં હોતું નથી. માદક પદાર્થ ખાધા વિના તો એ જેમ હતો તેમ જ હતો. (માદક પદાર્થ ખાધાથી એનામાં આ ફેરફાર થયો.)
એ બોલે છે, ચાલે છે, સ્વાદ ભોગવે છે, ઘણું ડહાપણ અથવા ઘણો ઉન્માદ બતાવે છે. આ એકે ચિહ્ન વાસ્તવમાં એ માણસમાં હોતું નથી. માદક પદાર્થ ખાધા વિના તો એ જેમ હતો તેમ જ હતો. (માદક પદાર્થ ખાધાથી એનામાં આ ફેરફાર થયો.)
ખાતે દીઠા બોહોલા રંગ, માદક કેરા તે ત્યાંહાં ઢંગ,
{{Poem2Close}}
તો એટલા [૨૧ખ] ઊફરું શું દેખેશ, મેં સર્વે સહિત કહ્યો સર્વેશ. ૨૩૨
{{Block center|<poem>ખાતે દીઠા બોહોલા રંગ, માદક કેરા તે ત્યાંહાં ઢંગ,
તો એટલા [૨૧ખ] ઊફરું શું દેખેશ, મેં સર્વે સહિત કહ્યો સર્વેશ. ૨૩૨</poem>}}
{{Poem2Open}}
માદક પદાર્થ ખાધા પછી અનેક જાતના અનુભવ કર્યા. આ બધી મદીલાપણાની રીતભાત છે. તે બધાંની ઉપરવટ તું શું જોઈશ? મેં તો તને સર્વેશ કહેલો છે.
માદક પદાર્થ ખાધા પછી અનેક જાતના અનુભવ કર્યા. આ બધી મદીલાપણાની રીતભાત છે. તે બધાંની ઉપરવટ તું શું જોઈશ? મેં તો તને સર્વેશ કહેલો છે.
ચિત્ત તું ત્યાં જ્યમ માદકવાન, ચિદ-માદિક કીધો ત્યેં પાન,
{{Poem2Close}}
રગ રગ માંહાં માદક તે ચઢ્યો, મન ક્રમ વચન સર્વ માંહાં ફેર પડ્યો. ૨૩૩
{{Block center|<poem>ચિત્ત તું ત્યાં જ્યમ માદકવાન, ચિદ-માદિક કીધો ત્યેં પાન,
રગ રગ માંહાં માદક તે ચઢ્યો, મન ક્રમ વચન સર્વ માંહાં ફેર પડ્યો. ૨૩૩</poem>}}
{{Poem2Open}}
ચિત્ત, તું મદીલી વ્યક્તિની જગ્યાએ છે. તેં ચૈતન્યરૂપી માદક પદાર્થનું પાન કર્યું છે. રગ રગમાં તેનો કેફ ચઢ્યો છે અને તેથી તારાં મન, વચન, કર્મ સર્વે બદલાઈ ગયાં છે.
ચિત્ત, તું મદીલી વ્યક્તિની જગ્યાએ છે. તેં ચૈતન્યરૂપી માદક પદાર્થનું પાન કર્યું છે. રગ રગમાં તેનો કેફ ચઢ્યો છે અને તેથી તારાં મન, વચન, કર્મ સર્વે બદલાઈ ગયાં છે.
ફાટું આચરે ફાટું બકે, જાણે પણ જાલવી નવ્ય શકે,
{{Poem2Close}}
જે જોવા કીધુંતું ભખ્ય, તે જાણે ને પોતે કહે મુખ્ય. ૨૩૪
{{Block center|<poem>ફાટું આચરે ફાટું બકે, જાણે પણ જાલવી નવ્ય શકે,
જે જોવા કીધુંતું ભખ્ય, તે જાણે ને પોતે કહે મુખ્ય. ૨૩૪</poem>}}
{{Poem2Open}}
છકેલું વર્તે, છકેલું બોલે, પોતે સમજે પણ પોતાની જાતને જાળવી ન શકે. જેનો અનુભવ કરવા માટે માદક પદાર્થ ખાધો હતો તે અનુભવ થાય છે અને પોતાના મુખથી તેની વાત કરે છે.
છકેલું વર્તે, છકેલું બોલે, પોતે સમજે પણ પોતાની જાતને જાળવી ન શકે. જેનો અનુભવ કરવા માટે માદક પદાર્થ ખાધો હતો તે અનુભવ થાય છે અને પોતાના મુખથી તેની વાત કરે છે.
ત્યમ તુંનો તું અને તેનો તેહ, એમ અનુભવ ને ચિદ તું એહ,
{{Poem2Close}}
જે પોતા માંહે વીચેવીચપણું, તે સમઝાએ તો વારુ ઘણું. ૨૩૫
{{Block center|<poem>ત્યમ તુંનો તું અને તેનો તેહ, એમ અનુભવ ને ચિદ તું એહ,
જે પોતા માંહે વીચેવીચપણું, તે સમઝાએ તો વારુ ઘણું. ૨૩૫</poem>}}
{{Poem2Open}}
તેમ તું તે તું જ રહે છે અને તે તે જ રહે છે. એ રીતે તું ચૈતન્યરૂપ છે એ અનુભવ થાય છે. પોતામાં જે ઓતપ્રોત થવાપણું – આત્મરત થવાપણું છે તે સમજાય તો ઘણું સારું થાય.
તેમ તું તે તું જ રહે છે અને તે તે જ રહે છે. એ રીતે તું ચૈતન્યરૂપ છે એ અનુભવ થાય છે. પોતામાં જે ઓતપ્રોત થવાપણું – આત્મરત થવાપણું છે તે સમજાય તો ઘણું સારું થાય.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘વિચેં વીચણું’ વગેરે પાઠ આપે છે. અખાના છપ્પા ક્રમાંક ૩૯૧માં પણ એવો ‘વીંચે વીચણું’ એ પાઠ મળે છે. તેમ છતાં ‘વીચેવીચપણું’ એ પાઠ અસંભવિત જણાતો નથી તેથી ક ગ હપ્રનો પાઠ છોડ્યો નથી. વિશેષ માટે જુઓ ‘વીચેવીચપણું’ શબ્દાર્થચર્ચા પૃ. ૮૯
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘વિચેં વીચણું’ વગેરે પાઠ આપે છે. અખાના છપ્પા ક્રમાંક ૩૯૧માં પણ એવો ‘વીંચે વીચણું’ એ પાઠ મળે છે. તેમ છતાં ‘વીચેવીચપણું’ એ પાઠ અસંભવિત જણાતો નથી તેથી ક ગ હપ્રનો પાઠ છોડ્યો નથી. વિશેષ માટે જુઓ ‘વીચેવીચપણું’ શબ્દાર્થચર્ચા પૃ. ૮૯
સમજૂતી : કડી ૨૨૯થી ૨૩૫ સુધી માદક દ્રવ્યનું સેવન કરનાર, નશાખોર વ્યક્તિનું દૃષ્ટાંત રજૂ થયેલું છે. આ દૃષ્ટાંત કયા અર્થમાં ઘટાવવું એનો થોડો કોયડો છે. સામાન્ય રીતે નશો ભ્રમિત મનોદશાનું દૃષ્ટાંત બને. છકેલા વર્તનનું વર્ણન થયેલું છે તે પણ એ અર્થઘટનને જ ટેકો આપે. પરંતુ ૨૩૩મી કડીમાં ‘ચિદ્‌’ એટલે ચૈતન્યને માદક પદાર્થ સાથે સરખાવેલ છે તે સૂચક છે. તો પછી આ દૃષ્ટાંત દ્વારા ચૈતન્યમય અવસ્થા, બ્રહ્મસ્વરૂપ સ્થિતિનું વર્તન અભિપ્રેત છે એમ માનવું?
સમજૂતી : કડી ૨૨૯થી ૨૩૫ સુધી માદક દ્રવ્યનું સેવન કરનાર, નશાખોર વ્યક્તિનું દૃષ્ટાંત રજૂ થયેલું છે. આ દૃષ્ટાંત કયા અર્થમાં ઘટાવવું એનો થોડો કોયડો છે. સામાન્ય રીતે નશો ભ્રમિત મનોદશાનું દૃષ્ટાંત બને. છકેલા વર્તનનું વર્ણન થયેલું છે તે પણ એ અર્થઘટનને જ ટેકો આપે. પરંતુ ૨૩૩મી કડીમાં ‘ચિદ્‌’ એટલે ચૈતન્યને માદક પદાર્થ સાથે સરખાવેલ છે તે સૂચક છે. તો પછી આ દૃષ્ટાંત દ્વારા ચૈતન્યમય અવસ્થા, બ્રહ્મસ્વરૂપ સ્થિતિનું વર્તન અભિપ્રેત છે એમ માનવું?
આ દ્વિધાનો નિર્ણય કરવા માટે અખાજીનો નીચેનો છપ્પો ખૂબ મદદરૂપ થાય છેઃ
આ દ્વિધાનો નિર્ણય કરવા માટે અખાજીનો નીચેનો છપ્પો ખૂબ મદદરૂપ થાય છેઃ
વિચાર અણલિંગી ક્યમ ઊપજે, જ્યમ કો નર નેવેલા ભજે,
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર અણલિંગી ક્યમ ઊપજે, જ્યમ કો નર નેવેલા ભજે,
ગ્રથલ લઈ (થઈ) જાય તેની વૃત્ય, ત્યમ કૈવલ્યપણું પામે સૂર્ત,
ગ્રથલ લઈ (થઈ) જાય તેની વૃત્ય, ત્યમ કૈવલ્યપણું પામે સૂર્ત,
ભાવના ફેર પડે છે મન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૧
ભાવના ફેર પડે છે મન, અખા નહીં કો સાક્ષી અન્ય. ૫૪૧</poem>}}
{{Poem2Open}}
‘નેવેલા’ તે કોઈ માદકપદાર્થ હોવાનો તર્ક ઉમાશંકર જોશીએ કર્યો છે તે ‘ચિત્તવિચારસંવાદ’માં પ્રયોજાયેલું દૃષ્ટાંત જોતાં સાચો ઠરે છે. બંને દૃષ્ટાંતની સમાનતા ઊડીને આંખે વળગે એવી છે. એમાં છપ્પાનું તાત્પર્ય અત્યંત સ્પષ્ટ છે. તેમાં કૈવલ્યમયવૃત્તિને ગ્રથલ (ઘેલી, ઉન્માદભરી) વૃત્તિ સાથે સરખાવી છે. (ભૂપેન્દ્ર ત્રિવેદી ‘ગ્રથલ’ એટલે ચકિત, આભી, સ્થગિત એેવો અર્થ કરે છે તે યોગ્ય નથી.) તો પછી ‘ચિત્તવિચારસંવાદ’ના દૃષ્ટાંતમાં પણ એમ જ છે એમ માનવામાં કશો બાધ રહેતો નથી. એમાં આત્મમસ્ત દશાનું વર્ણન અભિપ્રેત છે. છપ્પામાં જેમ એમ કહ્યું છે કે એ સ્થિતિમાં કોઈ સાક્ષી હોતા નથી તેમ ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘તુનો તું અને તેનો તેહ’, ‘પોતામાં વીચેવીચપણું’ વગેરે શબ્દોથી અન્યનો પરિહાર કરી આત્મસ્થતાની વાત કરેલી છે.
‘નેવેલા’ તે કોઈ માદકપદાર્થ હોવાનો તર્ક ઉમાશંકર જોશીએ કર્યો છે તે ‘ચિત્તવિચારસંવાદ’માં પ્રયોજાયેલું દૃષ્ટાંત જોતાં સાચો ઠરે છે. બંને દૃષ્ટાંતની સમાનતા ઊડીને આંખે વળગે એવી છે. એમાં છપ્પાનું તાત્પર્ય અત્યંત સ્પષ્ટ છે. તેમાં કૈવલ્યમયવૃત્તિને ગ્રથલ (ઘેલી, ઉન્માદભરી) વૃત્તિ સાથે સરખાવી છે. (ભૂપેન્દ્ર ત્રિવેદી ‘ગ્રથલ’ એટલે ચકિત, આભી, સ્થગિત એેવો અર્થ કરે છે તે યોગ્ય નથી.) તો પછી ‘ચિત્તવિચારસંવાદ’ના દૃષ્ટાંતમાં પણ એમ જ છે એમ માનવામાં કશો બાધ રહેતો નથી. એમાં આત્મમસ્ત દશાનું વર્ણન અભિપ્રેત છે. છપ્પામાં જેમ એમ કહ્યું છે કે એ સ્થિતિમાં કોઈ સાક્ષી હોતા નથી તેમ ‘ચિત્તવિચારસંવાદ’માં પણ ‘તુનો તું અને તેનો તેહ’, ‘પોતામાં વીચેવીચપણું’ વગેરે શબ્દોથી અન્યનો પરિહાર કરી આત્મસ્થતાની વાત કરેલી છે.
વેદાંતમાં બ્રહ્મજ્ઞાનીના સંબંધમાં ‘જડવત્‌ આચરેત્‌’ (બાલવત્‌, ઉન્મત્તવત્‌) એવી ઉક્તિ મળે છે અને અન્યત્ર ઉન્મની અવસ્થામાં થતા ઉન્મત્ત વર્તનનાં વર્ણનો આવે છે તે આ સંદર્ભમાં યાદ કરી શકાય.
વેદાંતમાં બ્રહ્મજ્ઞાનીના સંબંધમાં ‘જડવત્‌ આચરેત્‌’ (બાલવત્‌, ઉન્મત્તવત્‌) એવી ઉક્તિ મળે છે અને અન્યત્ર ઉન્મની અવસ્થામાં થતા ઉન્મત્ત વર્તનનાં વર્ણનો આવે છે તે આ સંદર્ભમાં યાદ કરી શકાય.
ચિત્ત તે તાહારી કીમત્ય થાઇ, તોરાં મૂલ ઊંડાં છે પ્રાઇ,
{{Poem2Close}}
મૂલ થાએ તે ઓછી વસ્ત, મૂલ્યે માહાતમ પામે અસ્ત. ૨૩૬
{{Block center|<poem>ચિત્ત તે તાહારી કીમત્ય થાઇ, તોરાં મૂલ ઊંડાં છે પ્રાઇ,
મૂલ થાએ તે ઓછી વસ્ત, મૂલ્યે માહાતમ પામે અસ્ત. ૨૩૬</poem>}}
{{Poem2Open}}
ચિત્ત, તારી તો કીંમત થઈ શકે તેમ નથી. તારાં મૂળ ખરેખર ઊંડાં છે. જેનું મૂલ્ય થાય એ વસ્તુ તુચ્છ ગણાય. મૂલ્ય થવાથી માહાત્મ્ય નષ્ટ થાય છે.
ચિત્ત, તારી તો કીંમત થઈ શકે તેમ નથી. તારાં મૂળ ખરેખર ઊંડાં છે. જેનું મૂલ્ય થાય એ વસ્તુ તુચ્છ ગણાય. મૂલ્ય થવાથી માહાત્મ્ય નષ્ટ થાય છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ચિત્ત કેહે’ પાઠ આપે છે, જેનો અર્થ હવે ચિત્તની ઉક્તિ શરૂ થાય છે એવો થાય. અન્ય હપ્ર ‘કેહે’ને સ્થાને ‘તો’ કે ‘તે’ પાઠ આપે છે. એમાં ‘ચિત્ત’ સંબોધનનો શબ્દ બને છે અને વિચારની ઉક્તિ ચાલુ રહે છે. આ પંક્તિઓને કદાચ ચિત્તની ઉક્તિ તરીકે બેસાડી શકાય પરંતુ કડી ૨૩૭માં ‘અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ’ એવી પંક્તિ આવે છે તે વિચારની ઉક્તિમાં જ આવી શકે, ચિત્તની ઉક્તિમાં નહીં. અને ત્યાં ક ગ હપ્ર એ વિચારની ઉક્તિ છે એમ જણાવતી નથી. આથી ક ગ હપ્રનો પાઠ અહીં ભ્રષ્ટ જ હોવાનું અને વિચારની ઉક્તિ ચાલુ છે એમ દર્શાવતો ‘ચિત્ત તે’ પાઠ ખરો હોવાનું માનવાનું સયુક્તિક છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ક ગ હપ્ર ‘ચિત્ત કેહે’ પાઠ આપે છે, જેનો અર્થ હવે ચિત્તની ઉક્તિ શરૂ થાય છે એવો થાય. અન્ય હપ્ર ‘કેહે’ને સ્થાને ‘તો’ કે ‘તે’ પાઠ આપે છે. એમાં ‘ચિત્ત’ સંબોધનનો શબ્દ બને છે અને વિચારની ઉક્તિ ચાલુ રહે છે. આ પંક્તિઓને કદાચ ચિત્તની ઉક્તિ તરીકે બેસાડી શકાય પરંતુ કડી ૨૩૭માં ‘અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ’ એવી પંક્તિ આવે છે તે વિચારની ઉક્તિમાં જ આવી શકે, ચિત્તની ઉક્તિમાં નહીં. અને ત્યાં ક ગ હપ્ર એ વિચારની ઉક્તિ છે એમ જણાવતી નથી. આથી ક ગ હપ્રનો પાઠ અહીં ભ્રષ્ટ જ હોવાનું અને વિચારની ઉક્તિ ચાલુ છે એમ દર્શાવતો ‘ચિત્ત તે’ પાઠ ખરો હોવાનું માનવાનું સયુક્તિક છે.
ત્યેં તુંને જાણ્યે ચૂકી હદ, તારું નિદાન તાં છે અદબદ,
{{Poem2Close}}
અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ, મુજ વિના ત્યેં નીગમી’તી હામ, ૨૩૭
{{Block center|<poem>ત્યેં તુંને જાણ્યે ચૂકી હદ, તારું નિદાન તાં છે અદબદ,
અવાચ્યવીર્જ્ય તોરું ચિત્ત નામ, મુજ વિના ત્યેં નીગમી’તી હામ, ૨૩૭</poem>}}
{{Poem2Open}}
તું તારા સ્વરૂપને જાણે એટલે સીમા (ભેદરેખા) લુપ્ત થઈ. તારું મૂળ કારણરૂપ તત્ત્વ તો અદ્‌ભુત છે. ચિત્ત, તું તો અવાચ્યવીર્ય છે (તારામાં બ્રહ્મની ક્ષમતા છે) અને મારા વિના તેં શક્તિ ગુમાવી હતી.
તું તારા સ્વરૂપને જાણે એટલે સીમા (ભેદરેખા) લુપ્ત થઈ. તારું મૂળ કારણરૂપ તત્ત્વ તો અદ્‌ભુત છે. ચિત્ત, તું તો અવાચ્યવીર્ય છે (તારામાં બ્રહ્મની ક્ષમતા છે) અને મારા વિના તેં શક્તિ ગુમાવી હતી.
અચાનક જ્યારે હું ઊમટ્યો, ત્યારે તું નિજરૂપે થૈ આઘો વટ્યો,
{{Poem2Close}}
અવાચ્ય[રરક]વીર્જ્ય મુને શું જાણી કહે, ચિત્ત કહે તે મુને લેખું દ્યે. ૨૩૮
{{Block center|<poem>અચાનક જ્યારે હું ઊમટ્યો, ત્યારે તું નિજરૂપે થૈ આઘો વટ્યો,
અવાચ્ય[રરક]વીર્જ્ય મુને શું જાણી કહે, ચિત્ત કહે તે મુને લેખું દ્યે. ૨૩૮</poem>}}
{{Poem2Open}}
જ્યારે અચાનક હું આવી ચડ્યો ત્યારે તું તારા સ્વરૂપને પામી આગળ નીકળી ગયો. ચિત્ત કહે છે : તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ.
જ્યારે અચાનક હું આવી ચડ્યો ત્યારે તું તારા સ્વરૂપને પામી આગળ નીકળી ગયો. ચિત્ત કહે છે : તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ.
પાઠચર્ચા : બીજા ચરણમાં ખ ટ હપ્રના ‘આવટ્યો’ પાઠને અન્ય કોઈ હપ્રનો ટેકો નથી અને અર્થદૃષ્ટિએ પણ એ બરાબર નથી. ચોથા ચરણમાં અ બ હપ્રમાં ‘ચિત્ત’ શબ્દ સંબોધન રૂપે આવે છે એટલે કે આ વિચારની ઉક્તિ ચાલુ છે એમ એ અર્થ કરે છે પરંતુ વિચાર ચિત્તને તું ‘અવાચ્યવીર્ય છે’ એમ કહ્યા પછી અવાચ્યવીર્ય શું જાણીને કહે છે એમ કેવી રીતે કહી શકે? વસ્તુતઃ ત્રીજા ચરણથી ચિત્તની ઉક્તિ ચાલુ થઈ જાય છે એમ માનવું યોગ્ય છે. જુઓ સમજૂતી.
પાઠચર્ચા : બીજા ચરણમાં ખ ટ હપ્રના ‘આવટ્યો’ પાઠને અન્ય કોઈ હપ્રનો ટેકો નથી અને અર્થદૃષ્ટિએ પણ એ બરાબર નથી. ચોથા ચરણમાં અ બ હપ્રમાં ‘ચિત્ત’ શબ્દ સંબોધન રૂપે આવે છે એટલે કે આ વિચારની ઉક્તિ ચાલુ છે એમ એ અર્થ કરે છે પરંતુ વિચાર ચિત્તને તું ‘અવાચ્યવીર્ય છે’ એમ કહ્યા પછી અવાચ્યવીર્ય શું જાણીને કહે છે એમ કેવી રીતે કહી શકે? વસ્તુતઃ ત્રીજા ચરણથી ચિત્તની ઉક્તિ ચાલુ થઈ જાય છે એમ માનવું યોગ્ય છે. જુઓ સમજૂતી.
સમજૂતી : ત્રીજા-ચોથા ચરણના ‘તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ’ એ વાક્યની વચ્ચે ‘ચિત્ત કહે’ શબ્દો મૂળ પાઠમાં ગૂંથાયા છે તે વિલક્ષણ રીતિ છે અને આ કૃતિમાં એ ક્વચિત જોવા મળે છે. જુઓ કડી ૨૫૬ની સમજૂતી.
સમજૂતી : ત્રીજા-ચોથા ચરણના ‘તું મને અવાચ્યવીર્ય શું જાણીને કહે છે તે મને સમજાવ’ એ વાક્યની વચ્ચે ‘ચિત્ત કહે’ શબ્દો મૂળ પાઠમાં ગૂંથાયા છે તે વિલક્ષણ રીતિ છે અને આ કૃતિમાં એ ક્વચિત જોવા મળે છે. જુઓ કડી ૨૫૬ની સમજૂતી.
વિચાર કહે જે કેહેવો એ ન કેહેવાઇ, ત્યાંહાંની ઝલકણ તે તું ચિત્તરાઇ,
{{Poem2Close}}
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯
{{Block center|<poem>વિચાર કહે જે કેહેવો એ ન કેહેવાઇ, ત્યાંહાંની ઝલકણ તે તું ચિત્તરાઇ,
{{Poem2Open}}
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯</poem>}}
વિચાર કહે છે : જે કેવો છે એનું વર્ણન થઈ શકે તેમ નથી, તેની (બ્રહ્મની), ચિત્તરાય, તું જ્યોતિ છે. જેમ ઘનઘોર રાત્રીએ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તેને કારણે ચંદ્ર, નક્ષત્ર, તારા ઢંકાઈ જાય –
વિચાર કહે છે : જે કેવો છે એનું વર્ણન થઈ શકે તેમ નથી, તેની (બ્રહ્મની), ચિત્તરાય, તું જ્યોતિ છે. જેમ ઘનઘોર રાત્રીએ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તેને કારણે ચંદ્ર, નક્ષત્ર, તારા ઢંકાઈ જાય –
કીડી કુંજર ન આવે દ્રષ્ટ્ય, બોહોલી હવી તિમિરની પુષ્ટ્ય,
{{Poem2Close}}
એહવા માંહાં ઝલકી દામિની, તે તો દિવસે ન હોઈ ને ન હોઈ જામિની. ૨૪૦
{{Block center|<poem>કીડી કુંજર ન આવે દ્રષ્ટ્ય, બોહોલી હવી તિમિરની પુષ્ટ્ય,
એહવા માંહાં ઝલકી દામિની, તે તો દિવસે ન હોઈ ને ન હોઈ જામિની. ૨૪૦</poem>}}
{{Poem2Open}}
કીડીથી માંડીને હાથી સુધી કશું નજરે ન ચઢે એવો ગાઢ અંધકાર જામેલો હોય, એવામાં વીજળી ચમકે તો તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય.
કીડીથી માંડીને હાથી સુધી કશું નજરે ન ચઢે એવો ગાઢ અંધકાર જામેલો હોય, એવામાં વીજળી ચમકે તો તે દિવસ પણ ન કહેવાય અને રાત્રિ પણ ન કહેવાય.
સહુ દીઠું ઝાતકાર્યે કરી, જેહેને રહ્યું’તું તિમિર આવરી,
{{Poem2Close}}
સૂર્જ્ય ચંદ્ર તારા વિના સાર, મહાઅગ્નિ કેરો ઝાતકાર. ૨૪૧
{{Block center|<poem>સહુ દીઠું ઝાતકાર્યે કરી, જેહેને રહ્યું’તું તિમિર આવરી,
સૂર્જ્ય ચંદ્ર તારા વિના સાર, મહાઅગ્નિ કેરો ઝાતકાર. ૨૪૧</poem>}}
{{Poem2Open}}
જેને અંધકારે આવરી લીધું હતું તે બધું જ એક ઝબકારામાં દેખાયું. સૂર્ય, ચંદ્ર અને તારા વિના આ મહાઅગ્નિનો પ્રકાશ-ઝબકાર થયેલો છે.
જેને અંધકારે આવરી લીધું હતું તે બધું જ એક ઝબકારામાં દેખાયું. સૂર્ય, ચંદ્ર અને તારા વિના આ મહાઅગ્નિનો પ્રકાશ-ઝબકાર થયેલો છે.
સમજૂતી : છેલ્લા ચરણમાં મહાઅગ્નિનો ઝબકાર કહેવામાં આવ્યો છે પણ કડી ૨૪૫ જોતાં મહાઅગ્નિ અને વીજળી બે જુદી વસ્તુઓ હોય એમ સમજાય છે. તેથી અહીં મહાઅગ્નિના અંશરૂપ વીજળીનો ઝબકાર એવો અર્થ સમજવો જોઈએ.
સમજૂતી : છેલ્લા ચરણમાં મહાઅગ્નિનો ઝબકાર કહેવામાં આવ્યો છે પણ કડી ૨૪૫ જોતાં મહાઅગ્નિ અને વીજળી બે જુદી વસ્તુઓ હોય એમ સમજાય છે. તેથી અહીં મહાઅગ્નિના અંશરૂપ વીજળીનો ઝબકાર એવો અર્થ સમજવો જોઈએ.
એહનું સિદ્ધાંત સાંભલ્ય તું ચિત્ત, તોરું મૂલગું કહું છું વિત્ત,
{{Poem2Close}}
હુંતું અરબદ નરબદ ધૂંધૂંકાર, નહોતાં તત્ત્વ નહોતા આકાર. ૨૪૨
{{Block center|<poem>એહનું સિદ્ધાંત સાંભલ્ય તું ચિત્ત, તોરું મૂલગું કહું છું વિત્ત,
હુંતું અરબદ નરબદ ધૂંધૂંકાર, નહોતાં તત્ત્વ નહોતા આકાર. ૨૪૨</poem>}}
{{Poem2Open}}
ચિત્ત, તું તેનો સિદ્ધાંત સાંભળ – તારું મૂળ સત્ત્વ શું છે એ હું તને કહું છું. જ્યારે કાચા ગર્ભના જેવી પિંડરૂપ ધૂંધળી સ્થિતિ હતી, કોઈ તત્ત્વ ન હતાં અને કશા આકાર ન હતા –
ચિત્ત, તું તેનો સિદ્ધાંત સાંભળ – તારું મૂળ સત્ત્વ શું છે એ હું તને કહું છું. જ્યારે કાચા ગર્ભના જેવી પિંડરૂપ ધૂંધળી સ્થિતિ હતી, કોઈ તત્ત્વ ન હતાં અને કશા આકાર ન હતા –
સમજૂતી : ‘અરબદ નરબદ ધૂંધૂકાર’ એ ઉક્તિ અત્યંત નોંધપાત્ર છે. સૃષ્ટિનો આકાર બંધાયો તે પૂર્વેની સૃષ્ટિની સ્થિતિનું વર્ણન એ દ્વારા થયેલું છે. સં. ‘નર્દબુદ’ શબ્દ ગર્ભને બોલાવનાર, સંભળાવનાર એવા અર્થમાં નોંધાયો છે. એ અર્થ અહીં બેસતો નથી. પણ એ શબ્દનો ગર્ભ સાથે સંબંધ છે એ તો સ્પષ્ટ છે. આ ઉક્તિ નિજારપંથની પરંપરામાં સૃષ્ટિની ઉત્પત્તિની પહેલી સ્થિતિ દર્શાવવા માટે પ્રયોજાયેલી જોવા મળે છે. (જુઓ હરિવલ્લભ ભાયાણી, ‘નિજારી સંતભક્ત-પરંપરાનું એક પગેરું’, ઊર્મિ-નવરચના. પૃ.૬૩-૬૪) તેથી આ એક મધ્યકાલીન રૂઢિ હોવાનું દેખાઈ આવે છે.
સમજૂતી : ‘અરબદ નરબદ ધૂંધૂકાર’ એ ઉક્તિ અત્યંત નોંધપાત્ર છે. સૃષ્ટિનો આકાર બંધાયો તે પૂર્વેની સૃષ્ટિની સ્થિતિનું વર્ણન એ દ્વારા થયેલું છે. સં. ‘નર્દબુદ’ શબ્દ ગર્ભને બોલાવનાર, સંભળાવનાર એવા અર્થમાં નોંધાયો છે. એ અર્થ અહીં બેસતો નથી. પણ એ શબ્દનો ગર્ભ સાથે સંબંધ છે એ તો સ્પષ્ટ છે. આ ઉક્તિ નિજારપંથની પરંપરામાં સૃષ્ટિની ઉત્પત્તિની પહેલી સ્થિતિ દર્શાવવા માટે પ્રયોજાયેલી જોવા મળે છે. (જુઓ હરિવલ્લભ ભાયાણી, ‘નિજારી સંતભક્ત-પરંપરાનું એક પગેરું’, ઊર્મિ-નવરચના. પૃ.૬૩-૬૪) તેથી આ એક મધ્યકાલીન રૂઢિ હોવાનું દેખાઈ આવે છે.
ઉડગણ નહોતા ઉડપતિ ભાણ, નહોતા વેદ સમૃતિ પુરાણ,
{{Poem2Close}}
નહોતા શિવ, બ્રહ્મા ને વિષ્ણુ, નહોતું શીત કેહે નોતુ ઉષ્ણ. ૨૪૩
{{Block center|<poem>ઉડગણ નહોતા ઉડપતિ ભાણ, નહોતા વેદ સમૃતિ પુરાણ,
નહોતા શિવ, બ્રહ્મા ને વિષ્ણુ, નહોતું શીત કેહે નોતુ ઉષ્ણ. ૨૪૩</poem>}}
{{Poem2Open}}
તારાઓનો સમૂહ ન હતો, ઉડુપતિ (સૂર્ય) ન હતા, વેદ, સ્મૃતિ, પુરાણ ન હતાં, શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ન હતા, ઠંડું કે ગરમ કશું ન હતું.
તારાઓનો સમૂહ ન હતો, ઉડુપતિ (સૂર્ય) ન હતા, વેદ, સ્મૃતિ, પુરાણ ન હતાં, શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ન હતા, ઠંડું કે ગરમ કશું ન હતું.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ગ હપ્ર જ ‘કેહે નોતુ’ પાઠ આપે છે, બીજી બધી હપ્ર ‘કેહેનારો’ અને ‘કહેનારું’ પાઠ આપે છે. પરંતુ ‘કેહેનારો નહોતું’ એવી ખોટી વાક્યરચના એમાં થાય છે. ‘કેહેનારા’ શબ્દ ‘શીત’ અને ‘ઉષ્ણ’ની વચ્ચે આવે એ વાક્યરચના પણ કઢંગી થાય છે. બીજું, શીત કે ઉષ્ણ કહેનાર કોઈ ન હતું એમ કહીએ એટલે શીત અને ઉષ્ણ એવા ભેદ હતા એવો અર્થ થાય જે અખાજીને અભિપ્રેત ન હોઈ શકે કેમકે અખાજી કશા ભેદ વિનાની સ્થિતિને આલેખી રહ્યા છે. તેથી મુખ્ય હપ્ર તેમજ અન્ય હપ્રનો પાઠ છોડી ‘કેહે નોતુ’ એ પાઠ સ્વીકાર્યો છે. એમાં ‘કેહે’ ને ‘કે’ના અર્થમાં લેવાની – ‘હ’ શ્રુતિ દાખલ થઈ હોવાનું માનવાની – સ્થિતિ આવે છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ગ હપ્ર જ ‘કેહે નોતુ’ પાઠ આપે છે, બીજી બધી હપ્ર ‘કેહેનારો’ અને ‘કહેનારું’ પાઠ આપે છે. પરંતુ ‘કેહેનારો નહોતું’ એવી ખોટી વાક્યરચના એમાં થાય છે. ‘કેહેનારા’ શબ્દ ‘શીત’ અને ‘ઉષ્ણ’ની વચ્ચે આવે એ વાક્યરચના પણ કઢંગી થાય છે. બીજું, શીત કે ઉષ્ણ કહેનાર કોઈ ન હતું એમ કહીએ એટલે શીત અને ઉષ્ણ એવા ભેદ હતા એવો અર્થ થાય જે અખાજીને અભિપ્રેત ન હોઈ શકે કેમકે અખાજી કશા ભેદ વિનાની સ્થિતિને આલેખી રહ્યા છે. તેથી મુખ્ય હપ્ર તેમજ અન્ય હપ્રનો પાઠ છોડી ‘કેહે નોતુ’ એ પાઠ સ્વીકાર્યો છે. એમાં ‘કેહે’ ને ‘કે’ના અર્થમાં લેવાની – ‘હ’ શ્રુતિ દાખલ થઈ હોવાનું માનવાની – સ્થિતિ આવે છે.
આકસ્મા[રરખ]ત ઝલક્યો તું પિતા, ત્યારે સહુ કો દીઠા છતા,
{{Poem2Close}}
બ્રહ્મા આદ્ય પતંગે લગી, તાહારી ચમક દીસે ઊમગી. ૨૪૪
{{Block center|<poem>આકસ્મા[રરખ]ત ઝલક્યો તું પિતા, ત્યારે સહુ કો દીઠા છતા,
બ્રહ્મા આદ્ય પતંગે લગી, તાહારી ચમક દીસે ઊમગી. ૨૪૪</poem>}}
{{Poem2Open}}
હે પિતા, ત્યાં એકાએક તું ઝળક્યો અને ત્યારે બધા પદાર્થોને પ્રગટ થયેલા જોયા. બ્રહ્માથી માંડીને પતંગિયા સુધી (નાના જીવજંતુ સુધી) તારો પ્રકાશ ફેલાયેલો દેખાય.
હે પિતા, ત્યાં એકાએક તું ઝળક્યો અને ત્યારે બધા પદાર્થોને પ્રગટ થયેલા જોયા. બ્રહ્માથી માંડીને પતંગિયા સુધી (નાના જીવજંતુ સુધી) તારો પ્રકાશ ફેલાયેલો દેખાય.
હરિ હર અજ તુજ માંહાંથા થયા, તુજ વડે તે વરતે રહ્યા,
{{Poem2Close}}
ત્યાંહાં માહાઅગ્નિ ત્યમ આંહાં અવાચ્ય, ત્યાંહાં વિદ્યુત ત્યમ આંહાં તું સાચ. ૨૪૫
{{Block center|<poem>હરિ હર અજ તુજ માંહાંથા થયા, તુજ વડે તે વરતે રહ્યા,
ત્યાંહાં માહાઅગ્નિ ત્યમ આંહાં અવાચ્ય, ત્યાંહાં વિદ્યુત ત્યમ આંહાં તું સાચ. ૨૪૫</poem>}}
{{Poem2Open}}
શંકર, વિષ્ણુ, બ્રહ્મા તારામાંથી થયા અને તારાથી તે વરતી રહ્યા છે (એટલે કે અસ્તિત્વમાં છે). ત્યાં મહાઅગ્નિ તેમ અહીં અવાચ્ય (બ્રહ્મ), ત્યાં વીજળી તેમ તું અહીં છે.
શંકર, વિષ્ણુ, બ્રહ્મા તારામાંથી થયા અને તારાથી તે વરતી રહ્યા છે (એટલે કે અસ્તિત્વમાં છે). ત્યાં મહાઅગ્નિ તેમ અહીં અવાચ્ય (બ્રહ્મ), ત્યાં વીજળી તેમ તું અહીં છે.
સમજૂતી : અખાજીએ આ મુજબ રૂપક રચ્યું હોય એમ જણાય છે કે અવાચ્ય બ્રહ્મ તે મહાઅગ્નિ અને ચિત્ત તે મહાઅગ્નિના અંશરૂપ વીજળી. વીજળીથી જેમ સૃષ્ટિ પ્રકાશિત થઈને અસ્તિત્વમાં આવે છે તેમ ચિત્તવ્યાપારથી આરોપિત થઈને સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. ચિત્ત ન હોય તો આ સૃષ્ટિ જ ન હોય.
સમજૂતી : અખાજીએ આ મુજબ રૂપક રચ્યું હોય એમ જણાય છે કે અવાચ્ય બ્રહ્મ તે મહાઅગ્નિ અને ચિત્ત તે મહાઅગ્નિના અંશરૂપ વીજળી. વીજળીથી જેમ સૃષ્ટિ પ્રકાશિત થઈને અસ્તિત્વમાં આવે છે તેમ ચિત્તવ્યાપારથી આરોપિત થઈને સૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. ચિત્ત ન હોય તો આ સૃષ્ટિ જ ન હોય.
બ્રહ્માંડ ગણે તોહે એમ નીપજ્ય, અને પિંડ ગણે તોહે એમ જ ભજ્ય,
{{Poem2Close}}
બ્રહ્માંડ સ્ફુર્યુ ત્યાંહાં તું ઈશ્વર થયો, અને પિંડ સ્ફુર્યો ત્યાંહાં જીવ જ રહ્યો. ૨૪૬
{{Block center|<poem>બ્રહ્માંડ ગણે તોહે એમ નીપજ્ય, અને પિંડ ગણે તોહે એમ જ ભજ્ય,
બ્રહ્માંડ સ્ફુર્યુ ત્યાંહાં તું ઈશ્વર થયો, અને પિંડ સ્ફુર્યો ત્યાંહાં જીવ જ રહ્યો. ૨૪૬</poem>}}
{{Poem2Open}}
બ્રહ્માંડને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે. અને શરીરને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે એમ સ્વીકાર. બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યાં તું ઈશ્વર થયો અને પિંડ ઉત્પન્ન થયું ત્યાં જીવ બન્યો.
બ્રહ્માંડને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે. અને શરીરને લક્ષમાં લે તો પણ આ જ સ્થિતિ છે એમ સ્વીકાર. બ્રહ્માંડ ઉત્પન્ન થયું ત્યાં તું ઈશ્વર થયો અને પિંડ ઉત્પન્ન થયું ત્યાં જીવ બન્યો.
સમજૂતી : ઈશ્વર અને જીવ બંનેમાં બ્રહ્મની શક્તિ (વીર્ય) રહેલી છે. બ્રહ્માંડ પરત્વે ઈશ્વર અને પિંડ પરત્વે જીવ. એટલે કે બ્રહ્માંડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે ઈશ્વર અને પિડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે જીવ.
સમજૂતી : ઈશ્વર અને જીવ બંનેમાં બ્રહ્મની શક્તિ (વીર્ય) રહેલી છે. બ્રહ્માંડ પરત્વે ઈશ્વર અને પિંડ પરત્વે જીવ. એટલે કે બ્રહ્માંડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે ઈશ્વર અને પિડમાં જે શક્તિ પ્રવર્તી રહી છે તે જીવ.
કદાચ્ય ચિત્ત તું વૈકુંઠ જાઈ, તોહે તું તુજ માંહાં અવઘાઇ,
{{Poem2Close}}
અષ્ટ મહાસિદ્ધિ કરે કિંકરી, તોહે ત્યેં તોરી વ્યર્ત્ય આચરી. ૨૪૭
{{Block center|<poem>કદાચ્ય ચિત્ત તું વૈકુંઠ જાઈ, તોહે તું તુજ માંહાં અવઘાઇ,
અષ્ટ મહાસિદ્ધિ કરે કિંકરી, તોહે ત્યેં તોરી વ્યર્ત્ય આચરી. ૨૪૭</poem>}}
{{Poem2Open}}
ચિત્ત, કદાચ તું વૈકુંઠમાં જાય તો તું તારામાં જ ડૂબેલો રહીશ અને અષ્ટ મહાસિદ્ધિને તું તારી દાસી કરે તોપણ તું તારી વૃત્તિનું આચરણ કરીશ.
ચિત્ત, કદાચ તું વૈકુંઠમાં જાય તો તું તારામાં જ ડૂબેલો રહીશ અને અષ્ટ મહાસિદ્ધિને તું તારી દાસી કરે તોપણ તું તારી વૃત્તિનું આચરણ કરીશ.
ચિત્ત કહે, એથી અલગો સ્યો નિકાલ, તેહેની કાંઈ કાઢી છે ભાલ,
{{Poem2Close}}
વિચાર કહે, ભાલ દાદા તણી, તે દાદો જ પ્રેરે કહે આપણી. ૨૪૮
{{Block center|<poem>ચિત્ત કહે, એથી અલગો સ્યો નિકાલ, તેહેની કાંઈ કાઢી છે ભાલ,
વિચાર કહે, ભાલ દાદા તણી, તે દાદો જ પ્રેરે કહે આપણી. ૨૪૮</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એનાથી જુદો ઉપાય (=રસ્તો) શું છે તેની કંઈ શોધ કરી છે? વિચાર કહે છે : શોધ તો દાદાની (મૂળ પુરુષની) કરવાની છે. એ દાદો જ આપણી ભાળ પ્રેરે છે અને બતાવે છે.
ચિત્ત કહે છે : એનાથી જુદો ઉપાય (=રસ્તો) શું છે તેની કંઈ શોધ કરી છે? વિચાર કહે છે : શોધ તો દાદાની (મૂળ પુરુષની) કરવાની છે. એ દાદો જ આપણી ભાળ પ્રેરે છે અને બતાવે છે.
સમજૂતી બ્રહ્મસ્વરૂપની ઓળખમાં જ આત્મતત્ત્વની ઓળખ રહેલી છે એમ અખાજીનું કહેવાનું જણાય છે.
સમજૂતી બ્રહ્મસ્વરૂપની ઓળખમાં જ આત્મતત્ત્વની ઓળખ રહેલી છે એમ અખાજીનું કહેવાનું જણાય છે.
મુજ દ્વારા પ્રકાશે વાટ, જો તુંને બેસશે ઘાટ,
{{Poem2Close}}
પ્રકાર ઘણા ધ્યે[૨૩ક] મલવા તણા, પણ નિદાન જોતાં તે નેટ્ય આપણાં. ૨૪૯  
{{Block center|<poem>મુજ દ્વારા પ્રકાશે વાટ, જો તુંને બેસશે ઘાટ,
પ્રકાર ઘણા ધ્યે[૨૩ક] મલવા તણા, પણ નિદાન જોતાં તે નેટ્ય આપણાં. ૨૪૯</poem>}}
{{Poem2Open}}
હું રસ્તો બતાવું છું, જો તને મનમાં ઊતરે તો ધ્યેય(બ્રહ્મ)ને પ્રાપ્ત કરવાના ઘણા પ્રકાર છે. પણ પરિણામે તે આત્મતત્ત્વના અભ્યાસના જ માર્ગ હેાય છે.
હું રસ્તો બતાવું છું, જો તને મનમાં ઊતરે તો ધ્યેય(બ્રહ્મ)ને પ્રાપ્ત કરવાના ઘણા પ્રકાર છે. પણ પરિણામે તે આત્મતત્ત્વના અભ્યાસના જ માર્ગ હેાય છે.
જ્યોગ અષ્ટાંગ બહુ દલ માંહાં વસે. તોહે તું તોરું આપ જ અભ્યાસે,
{{Poem2Close}}
નોલી ધોતી લ્યંબકા ક્રમ કરે, અધોકમલ ઉર્ધ્વમુખ ધરે. ૨૫૦
{{Block center|<poem>જ્યોગ અષ્ટાંગ બહુ દલ માંહાં વસે. તોહે તું તોરું આપ જ અભ્યાસે,
નોલી ધોતી લ્યંબકા ક્રમ કરે, અધોકમલ ઉર્ધ્વમુખ ધરે. ૨૫૦</poem>}}
{{Poem2Open}}
અષ્ટાંગયોગનું મનમાં બહુ મહત્ત્વ હોય તો પણ તારા મનમાં તું તારા આત્મતત્ત્વનો અભ્યાસ કરતો હોય છે. નોલી, ધોતી, લંબક વગેરે યૌગિક કર્મો તું કરે અને પગને ઉપર કરવાની (શીર્ષાસન) યૌગિક ક્રિયા કરે.
અષ્ટાંગયોગનું મનમાં બહુ મહત્ત્વ હોય તો પણ તારા મનમાં તું તારા આત્મતત્ત્વનો અભ્યાસ કરતો હોય છે. નોલી, ધોતી, લંબક વગેરે યૌગિક કર્મો તું કરે અને પગને ઉપર કરવાની (શીર્ષાસન) યૌગિક ક્રિયા કરે.
સગુણભક્તિ ગાએ સાકાર, તોહે તે તાહારો જ આચાર,
{{Poem2Close}}
ધ્યાન મૌન માંહાં શબ્દ ઊચરે, તેહે તું તુજ સાથ્યે લટકા કરે. ૨૫૧
{{Block center|<poem>સગુણભક્તિ ગાએ સાકાર, તોહે તે તાહારો જ આચાર,
ધ્યાન મૌન માંહાં શબ્દ ઊચરે, તેહે તું તુજ સાથ્યે લટકા કરે. ૨૫૧</poem>}}
{{Poem2Open}}
સાકાર અને સગુણની ભક્તિ ગાય તોપણ તે તારી સાથેનો જ આચાર છે. ધ્યાન અને મૌનમાં રહે કે તું શબ્દનો ઉચ્ચાર કરે તેમાં પણ તું તારી સાથે જ વ્યવહાર કરે છે.
સાકાર અને સગુણની ભક્તિ ગાય તોપણ તે તારી સાથેનો જ આચાર છે. ધ્યાન અને મૌનમાં રહે કે તું શબ્દનો ઉચ્ચાર કરે તેમાં પણ તું તારી સાથે જ વ્યવહાર કરે છે.
જ્યારે તું તુજ માંહે પાછા વલે, ત્યારે ચમક સઘલી નીકલે,
{{Poem2Close}}
વંશ વિચારે ને અંશ ઓલખે, ઈછા ટાલે ને આપોપું ભખે. ૨૫૨
{{Block center|<poem>જ્યારે તું તુજ માંહે પાછા વલે, ત્યારે ચમક સઘલી નીકલે,
વંશ વિચારે ને અંશ ઓલખે, ઈછા ટાલે ને આપોપું ભખે. ૨૫૨</poem>}}
{{Poem2Open}}
જ્યારે તું તારા મૂળ સ્વરૂપમાં પાછો ફરે ત્યારે સઘળો પ્રકાશ પ્રગટ થાય છે. તું શાનો અંશ છે તે ઓળખે અને તારા વંશનો વિચાર કરે તથા તારી ઇચ્છાને ટાળે ત્યારે આત્મતત્ત્વને પામે છે.
જ્યારે તું તારા મૂળ સ્વરૂપમાં પાછો ફરે ત્યારે સઘળો પ્રકાશ પ્રગટ થાય છે. તું શાનો અંશ છે તે ઓળખે અને તારા વંશનો વિચાર કરે તથા તારી ઇચ્છાને ટાળે ત્યારે આત્મતત્ત્વને પામે છે.
એહેવો થકો જેહેવો રહે તું, ત્યારે પિંડ બહ્માંડને તાહારે શું,
{{Poem2Close}}
ત્યારે તું તે છે જ અવાચ્ય, તદ્રૂપ થકો તું રાચ્ય ન રાચ્ય. ૨૫૩
{{Block center|<poem>એહેવો થકો જેહેવો રહે તું, ત્યારે પિંડ બહ્માંડને તાહારે શું,
ત્યારે તું તે છે જ અવાચ્ય, તદ્રૂપ થકો તું રાચ્ય ન રાચ્ય. ૨૫૩</poem>}}
{{Poem2Open}}
એવો તું છે તેના જેવો જ રહે ત્યારે શરીર અને બ્રહ્માંડ સાથે તારે શું સંબંધ? ત્યારે તું તે અવાચ્ય (બ્રહ્મ) જ છે. પછી તું શરીર અને બ્રહ્માંડ સાથે તદ્રૂપ થઈને રાચ નહીં.
એવો તું છે તેના જેવો જ રહે ત્યારે શરીર અને બ્રહ્માંડ સાથે તારે શું સંબંધ? ત્યારે તું તે અવાચ્ય (બ્રહ્મ) જ છે. પછી તું શરીર અને બ્રહ્માંડ સાથે તદ્રૂપ થઈને રાચ નહીં.
ત્યાંહાં કેહેનારો તુંને કોએ નથી, આણી મોર્યે સ્તવે તુંને શ્રુતિ ભારતી,
{{Poem2Close}}
ચિત્ત કહે અવાચ્યવીર્જ્ય તાં હું ખરો, એણે સ્થલ્ય તાં મર્મ આકરો. ૨૫૪  
{{Block center|<poem>ત્યાંહાં કેહેનારો તુંને કોએ નથી, આણી મોર્યે સ્તવે તુંને શ્રુતિ ભારતી,
ચિત્ત કહે અવાચ્યવીર્જ્ય તાં હું ખરો, એણે સ્થલ્ય તાં મર્મ આકરો. ૨૫૪</poem>}}
{{Poem2Open}}
ત્યાં (પારમાર્થિક દશામાં) તને કહેનાર (=તારી વાત કરનાર, વર્ણન કરનાર) કોઈ નથી. આ તરફ (વ્યાવહારિક દશામાં) વેદ અને સરસ્વતી તારી પ્રશંસા કરે છે. ચિત્ત કહે : હું અવાચ્યવીર્ય ખરો, પણ વ્યવહાર દશામાં તેનો મર્મ પકડવો અઘરો છે.
ત્યાં (પારમાર્થિક દશામાં) તને કહેનાર (=તારી વાત કરનાર, વર્ણન કરનાર) કોઈ નથી. આ તરફ (વ્યાવહારિક દશામાં) વેદ અને સરસ્વતી તારી પ્રશંસા કરે છે. ચિત્ત કહે : હું અવાચ્યવીર્ય ખરો, પણ વ્યવહાર દશામાં તેનો મર્મ પકડવો અઘરો છે.
સમજૂતી : બીજા ચરણનો સંદર્ભ બહુ સ્પષ્ટ થતો નથી પરંતુ બ્રહ્મભાવ સિવાયની સ્થિતિમાં ઈશ્વરત્વ વગેરે ભેદ ઉત્પન્ન થવાથી વેદાદિ એનું સ્તવન કરે છે એવું અભિપ્રેત હોઈ શકે.
સમજૂતી : બીજા ચરણનો સંદર્ભ બહુ સ્પષ્ટ થતો નથી પરંતુ બ્રહ્મભાવ સિવાયની સ્થિતિમાં ઈશ્વરત્વ વગેરે ભેદ ઉત્પન્ન થવાથી વેદાદિ એનું સ્તવન કરે છે એવું અભિપ્રેત હોઈ શકે.
જોતાં મુજ વિના તે કોણ પ્રાક્રમી, ચિદ[૨૩ખ] આભા ચિત્ત રૂપ્યે રમી,
{{Poem2Close}}
મહાભૂત ઈશ્વર બ્રહ્માંડ, તેહેનો અંશ આ ભૌતિક પિંડ. ૨૫૫
{{Block center|<poem>જોતાં મુજ વિના તે કોણ પ્રાક્રમી, ચિદ[૨૩ખ] આભા ચિત્ત રૂપ્યે રમી,
મહાભૂત ઈશ્વર બ્રહ્માંડ, તેહેનો અંશ આ ભૌતિક પિંડ. ૨૫૫</poem>}}
{{Poem2Open}}
વિચાર કરતાં મારા વિના બીજું કોણ પરાક્રમી છે? ચૈતન્યની આભા ચિત્ત રૂપે વિલસી છે, ઈશ્વરકૃત પંચમહાભૂતનું બ્રહ્માંડ તેનો અંશ આ ભૌતિક શરીર છે –
વિચાર કરતાં મારા વિના બીજું કોણ પરાક્રમી છે? ચૈતન્યની આભા ચિત્ત રૂપે વિલસી છે, ઈશ્વરકૃત પંચમહાભૂતનું બ્રહ્માંડ તેનો અંશ આ ભૌતિક શરીર છે –
પાઠચર્ચા : બીજા ચરણમાં ક અને ગ સિવાયની હપ્ર ‘આભા’ને સ્થાને ‘અભ્યાસ’ અને ‘આભાસ’ પાઠ આપે છે પણ આ પાઠ અર્થદૃષ્ટિએ બંધબેસતા નથી. ઉપરાંત ‘રમી’ એ સ્ત્રીલિંગના ક્રિયાપદ સાથે ‘આભા’ જ હોઈ શકે.
પાઠચર્ચા : બીજા ચરણમાં ક અને ગ સિવાયની હપ્ર ‘આભા’ને સ્થાને ‘અભ્યાસ’ અને ‘આભાસ’ પાઠ આપે છે પણ આ પાઠ અર્થદૃષ્ટિએ બંધબેસતા નથી. ઉપરાંત ‘રમી’ એ સ્ત્રીલિંગના ક્રિયાપદ સાથે ‘આભા’ જ હોઈ શકે.
એટલું તાં ચિત્ત કહે મ્યેં લહ્યું, પણ અરૂપી રૂપે ક્યમ થયું,
{{Poem2Close}}
અરૂપ હુતું થયું રૂપવાન, અગ્રાહ્ય ગ્રેહેવાનું ભાન. ૨૫૬
{{Block center|<poem>એટલું તાં ચિત્ત કહે મ્યેં લહ્યું, પણ અરૂપી રૂપે ક્યમ થયું,
અરૂપ હુતું થયું રૂપવાન, અગ્રાહ્ય ગ્રેહેવાનું ભાન. ૨૫૬</poem>}}
{{Poem2Open}}
એટલું તો, ચિત્ત કહે છે, મને સમજાયું પણ જે રૂપ વગરનું હતું તે રૂપવાળું કઈ રીતે થયું? અરૂપ હતું તે રૂપવાન થયું. અગ્રાહ્ય હતું તેને ગ્રહણ કરી શકાય એવી બુદ્ધિ જન્મી.
એટલું તો, ચિત્ત કહે છે, મને સમજાયું પણ જે રૂપ વગરનું હતું તે રૂપવાળું કઈ રીતે થયું? અરૂપ હતું તે રૂપવાન થયું. અગ્રાહ્ય હતું તેને ગ્રહણ કરી શકાય એવી બુદ્ધિ જન્મી.
સમજૂતી : ૨૫૪મી કડીથી ચિત્તની ઉક્તિ ચાલુ છે તે છતાં અહીં ‘ચિત્ત કહે’ આવે છે અને તે પણ વાક્યની વચ્ચે – તે નોંધપાત્ર છે. ૨૫૭મી કડીમાં ફરીથી પાછું ‘ચિત્ત કહે’ આવે છે.
સમજૂતી : ૨૫૪મી કડીથી ચિત્તની ઉક્તિ ચાલુ છે તે છતાં અહીં ‘ચિત્ત કહે’ આવે છે અને તે પણ વાક્યની વચ્ચે – તે નોંધપાત્ર છે. ૨૫૭મી કડીમાં ફરીથી પાછું ‘ચિત્ત કહે’ આવે છે.
ચિત્ત કહે એહને ઘાટ્યે ઘાલ્ય, અન્ય શાસ્ત્રે મેં મૂક્યું અજમાલ્ય,
{{Poem2Close}}
વિચાર કહે જોને અરૂ૫ છે આકાશ, ત્યાંહાં સહસા અભ્ર હોએ પ્રકાશ. ૨૫૭
{{Block center|<poem>ચિત્ત કહે એહને ઘાટ્યે ઘાલ્ય, અન્ય શાસ્ત્રે મેં મૂક્યું અજમાલ્ય,
વિચાર કહે જોને અરૂ૫ છે આકાશ, ત્યાંહાં સહસા અભ્ર હોએ પ્રકાશ. ૨૫૭</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ સમજાવ. અન્ય શાસ્ત્રમાં મેં અજમાલ (?) મૂક્યું છે. વિચાર કહે છે : જો, આકાશ અરૂપ છે. એમાં એકાએક વાદળ પ્રગટ થાય છે.
ચિત્ત કહે છે : એ સમજાવ. અન્ય શાસ્ત્રમાં મેં અજમાલ (?) મૂક્યું છે. વિચાર કહે છે : જો, આકાશ અરૂપ છે. એમાં એકાએક વાદળ પ્રગટ થાય છે.
સમજૂતી : ‘અજમાલ્ય’ની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
સમજૂતી : ‘અજમાલ્ય’ની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૭૯
ઊપજે ત્યાંહાં પડે નહીં ખાણ્ય, ફીટે ત્યાંહાં ઢગ ન ચઢે નિરવાણ્ય,
{{Poem2Close}}
એહવું અધર ચાલે સદૈવ, તે વાદલ માંહાં ઊપજે જીવ. ૨૫૮
{{Block center|<poem>ઊપજે ત્યાંહાં પડે નહીં ખાણ્ય, ફીટે ત્યાંહાં ઢગ ન ચઢે નિરવાણ્ય,
એહવું અધર ચાલે સદૈવ, તે વાદલ માંહાં ઊપજે જીવ. ૨૫૮</poem>}}
{{Poem2Open}}
જ્યાંથી એ વાદળ ઉત્પન્ન થાય છે ત્યાં ખાડો પડતો નથી અને જ્યાં વિલીન થાય છે ત્યાં ઢગલો થતો નથી. આવી લીલા અધ્ધર (આકાશમાં) હંમેશાં ચાલ્યા કરે છે. તે વાદળમાં જીવ ઉત્પન્ન થાય છે.
જ્યાંથી એ વાદળ ઉત્પન્ન થાય છે ત્યાં ખાડો પડતો નથી અને જ્યાં વિલીન થાય છે ત્યાં ઢગલો થતો નથી. આવી લીલા અધ્ધર (આકાશમાં) હંમેશાં ચાલ્યા કરે છે. તે વાદળમાં જીવ ઉત્પન્ન થાય છે.
સમજૂતી : ‘અધર’ શબ્દના આ જાતના પ્રયોગ માટે જુઓ અખાજીનું પદ :
સમજૂતી : ‘અધર’ શબ્દના આ જાતના પ્રયોગ માટે જુઓ અખાજીનું પદ :
પ્રાણી! તેં ક્યારે કીધા સુર સોમ?
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રાણી! તેં ક્યારે કીધા સુર સોમ?
ક્યારે જલધર રાખ્યો અધર વ્યોમ? (૧૨૯/૭)
ક્યારે જલધર રાખ્યો અધર વ્યોમ? (૧૨૯/૭)
તે જીવ કો ઘન વરતે રહે, તેનાં ખોખાં કો માનવ ગ્રહે,
તે જીવ કો ઘન વરતે રહે, તેનાં ખોખાં કો માનવ ગ્રહે,
તે ખોખાં કાદવ માંહાંથું શોષે નીર, શીતલ કરી મૂકે પાછી સીર. ૨૫૯
તે ખોખાં કાદવ માંહાંથું શોષે નીર, શીતલ કરી મૂકે પાછી સીર. ૨૫૯</poem>}}
{{Poem2Open}}
તે જીવને કારણે તે ઘનસ્વરૂપ પામે છે. માનવ તેનાં આ ખોખાંને –આકારોને ગ્રહે છે. તે ખોખાં કાદવમાંથી પાણી શોષે છે અને ફરી પાછી શીતલ કરીને તેની સેર વરસાવે છે.
તે જીવને કારણે તે ઘનસ્વરૂપ પામે છે. માનવ તેનાં આ ખોખાંને –આકારોને ગ્રહે છે. તે ખોખાં કાદવમાંથી પાણી શોષે છે અને ફરી પાછી શીતલ કરીને તેની સેર વરસાવે છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘ઘન’ને સ્થાને ક ગ ટ સિવાયની હપ્ર ‘ઘન’, ‘ક્ષણ’ એવા પાઠ આપે છે પરંતુ તેથી અર્થ બેસાડવામાં કોઈ મદદ મળતી નથી. ઉપરાંત અહીં વાદળની વાત ચાલુ હોઈ ‘ઘન’ શબ્દ હોવાની શક્યતા વધારે છે.
પાઠચર્ચા : પહેલા ચરણમાં ‘ઘન’ને સ્થાને ક ગ ટ સિવાયની હપ્ર ‘ઘન’, ‘ક્ષણ’ એવા પાઠ આપે છે પરંતુ તેથી અર્થ બેસાડવામાં કોઈ મદદ મળતી નથી. ઉપરાંત અહીં વાદળની વાત ચાલુ હોઈ ‘ઘન’ શબ્દ હોવાની શક્યતા વધારે છે.
સમજૂતી : કડી ૨૫૮ના છેલ્લા ચરણથી શરૂ થતા અખાજીના દૃષ્ટાંતનું તાત્પર્ય આવું સમજાય છે : વાદળ મૂળ હવાઈરૂપે હોય છે. એમાં જીવ આવવો એટલે એના ઘન આકાર બંધાવા. આ ઘન આકાર તે ખોખાં. ૨૬૧મી કડીમાં અખાજી પંચમહાભૂતને વાદળને સ્થાને મૂકે છે અને એ પંચમહાભૂતના પંચીકરણને ખોખાંને સ્થાને મૂકે છે તે આવા અર્થઘટનને ટેકો આપે છે. વાદળ-ખોખાનું દૃષ્ટાંત છપ્પા ૫૮૩માં પણ વપરાયેલું છે :
સમજૂતી : કડી ૨૫૮ના છેલ્લા ચરણથી શરૂ થતા અખાજીના દૃષ્ટાંતનું તાત્પર્ય આવું સમજાય છે : વાદળ મૂળ હવાઈરૂપે હોય છે. એમાં જીવ આવવો એટલે એના ઘન આકાર બંધાવા. આ ઘન આકાર તે ખોખાં. ૨૬૧મી કડીમાં અખાજી પંચમહાભૂતને વાદળને સ્થાને મૂકે છે અને એ પંચમહાભૂતના પંચીકરણને ખોખાંને સ્થાને મૂકે છે તે આવા અર્થઘટનને ટેકો આપે છે. વાદળ-ખોખાનું દૃષ્ટાંત છપ્પા ૫૮૩માં પણ વપરાયેલું છે :
જ્યમ વાદળખોખું શોષે નીર,
{{Poem2Close}}
કાદવમાંથું પીએ હીર.
{{Block center|<poem>જ્યમ વાદળખોખું શોષે નીર,
{{gap}}કાદવમાંથું પીએ હીર.</poem>}}
{{Poem2Open}}
‘શીર’ શબ્દ અખાજીમાં અન્યત્ર ‘સીહીર’રૂપે જોવા મળે છે અને ત્યાં ‘સેર’ ‘સરવાણી’ એ અર્થ સ્પષ્ટ છે :
‘શીર’ શબ્દ અખાજીમાં અન્યત્ર ‘સીહીર’રૂપે જોવા મળે છે અને ત્યાં ‘સેર’ ‘સરવાણી’ એ અર્થ સ્પષ્ટ છે :
જ્યમ ફળ જોવા હીંડે નીરને,
{{Poem2Close}}
૫ણ ક્યમ દેખે અંતર સીહીરને. (છપ્પો પ૭૯)
{{Block center|<poem>જ્યમ ફળ જોવા હીંડે નીરને,
૫ણ ક્યમ દેખે અંતર સીહીરને. (છપ્પો પ૭૯)</poem>}}
{{Poem2Open}}
અહીં સંદર્ભ સમગ્ર વૃક્ષમાં ફેલાયેલા પાણીનો છે. ફળ પોતાની અંદર પ્રસરેલી પાણીની સેરને – સરવાણીને જોઈ ન શકે એવું તાત્પર્ય છે.
અહીં સંદર્ભ સમગ્ર વૃક્ષમાં ફેલાયેલા પાણીનો છે. ફળ પોતાની અંદર પ્રસરેલી પાણીની સેરને – સરવાણીને જોઈ ન શકે એવું તાત્પર્ય છે.
જ્યૂં કુવા ખોદતેં સીહીર આવે,
{{Poem2Close}}
આડા અવલા નીર મિલે (અપ્રસિદ્ધ અક્ષયવાણી, ૧૫૮)
{{Block center|<poem>જ્યૂં કુવા ખોદતેં સીહીર આવે,
આડા અવલા નીર મિલે (અપ્રસિદ્ધ અક્ષયવાણી, ૧૫૮)</poem>}}
{{Poem2Open}}
અહીં પણ ‘સરવાણી’ અર્થ સ્પષ્ટ છે.
અહીં પણ ‘સરવાણી’ અર્થ સ્પષ્ટ છે.
અરૂપી રૂપ્યે એમ થયો, જ્યમ નભ માંહાં અભ્ર કો કરવા ગયો,
{{Poem2Close}}
ત્યાંહાં જ્યમ સ[૨૪ક]હેસા ઊઠી ઉપાધ્ય, અદ્રષ્ટ્ય માંહાં દ્રષ્ટ્ય એણી પેરે સાધ્ય. ૨૬૦
{{Block center|<poem>અરૂપી રૂપ્યે એમ થયો, જ્યમ નભ માંહાં અભ્ર કો કરવા ગયો,
ત્યાંહાં જ્યમ સ[૨૪ક]હેસા ઊઠી ઉપાધ્ય, અદ્રષ્ટ્ય માંહાં દ્રષ્ટ્ય એણી પેરે સાધ્ય. ૨૬૦</poem>}}
{{Poem2Open}}
આકાશમાં કોઈએ વાદળ ઉત્પન્ન કર્યાં તેમ અરૂપી રૂપવાન થયો (નિરાકાર સાકાર થયો). ત્યાં જેમ આકસ્મિક ઉપાધિઓ અસ્ત્વિત્વમાં આવી એવી રીતે અદૃષ્ટમાંથી દૃષ્ટ સિદ્ધ થયું માન.
આકાશમાં કોઈએ વાદળ ઉત્પન્ન કર્યાં તેમ અરૂપી રૂપવાન થયો (નિરાકાર સાકાર થયો). ત્યાં જેમ આકસ્મિક ઉપાધિઓ અસ્ત્વિત્વમાં આવી એવી રીતે અદૃષ્ટમાંથી દૃષ્ટ સિદ્ધ થયું માન.
અભ્રસ્થાની તે પંચ મહાભૂત, ખોખાંસ્થાની તે પંચીકરણ ભૂત,
{{Poem2Close}}
અદ્રષ્ટ્ય દ્રષ્ટ્યમાન એણી પેર્યે થયું, ત્યેં પૂછ્યું જે અગ્રાહ્ય ગ્રહ્યું કયમ ગયું. ૨૬૧
{{Block center|<poem>અભ્રસ્થાની તે પંચ મહાભૂત, ખોખાંસ્થાની તે પંચીકરણ ભૂત,
અદ્રષ્ટ્ય દ્રષ્ટ્યમાન એણી પેર્યે થયું, ત્યેં પૂછ્યું જે અગ્રાહ્ય ગ્રહ્યું કયમ ગયું. ૨૬૧</poem>}}
{{Poem2Open}}
પાંચ મહાભૂતો તે વાદળને સ્થાને છે અને પંચીકૃત ભૂત એ ખોખાંને સ્થાને છે. આ રીતે અદૃષ્ટ દૃષ્ટમાન થયું. તેં એમ પૂછ્યું કે અગ્રાહ્ય ગ્રાહ્ય કેમ બન્યું –
પાંચ મહાભૂતો તે વાદળને સ્થાને છે અને પંચીકૃત ભૂત એ ખોખાંને સ્થાને છે. આ રીતે અદૃષ્ટ દૃષ્ટમાન થયું. તેં એમ પૂછ્યું કે અગ્રાહ્ય ગ્રાહ્ય કેમ બન્યું –
તેહેનો તું સુણી લે પ્રતિબોધ, જેણે ભવનો ભાગે રોધ,
{{Poem2Close}}
અગ્રાહ્યને ગ્રેહેવા કોણ છે, એ તો ભૂત ભૂતને જ ગ્રહે છે. ૨૬૨
{{Block center|<poem>તેહેનો તું સુણી લે પ્રતિબોધ, જેણે ભવનો ભાગે રોધ,
અગ્રાહ્યને ગ્રેહેવા કોણ છે, એ તો ભૂત ભૂતને જ ગ્રહે છે. ૨૬૨</poem>}}
{{Poem2Open}}
તેનો ઉત્તર સાંભળી લે કે જેથી તારો સંસારનો અવરોધ દૂર થાય. અગ્રાહ્યને તો કોણ ગ્રહણ કરી શકે? એ તો ભૌતિક તત્ત્વ ભૌતિક તત્ત્વને જ ગ્રહે છે.
તેનો ઉત્તર સાંભળી લે કે જેથી તારો સંસારનો અવરોધ દૂર થાય. અગ્રાહ્યને તો કોણ ગ્રહણ કરી શકે? એ તો ભૌતિક તત્ત્વ ભૌતિક તત્ત્વને જ ગ્રહે છે.
{{Poem2Close}}
{{Block center|<poem>
જ્યમ સોનું તોલીએ કાઢલાં વડે, તે સરખે તોલે કાંટે ચઢે,
જ્યમ સોનું તોલીએ કાઢલાં વડે, તે સરખે તોલે કાંટે ચઢે,
તેહેની સંક્ષા નીકલી કાંટા માટ્ય, કારજ્યવાદીને બેઠું ઘાટ્ય. ૨૬૩
તેહેની સંક્ષા નીકલી કાંટા માટ્ય, કારજ્યવાદીને બેઠું ઘાટ્ય. ૨૬૩</poem>}}
{{Poem2Open}}
સોનાને કાટલાંથી તોલીએ છીએ અને સરખા તોલથી (તુલનાથી) એ કાંટે ચઢે છે. કાંટાના હેતુથી જ એ કાટલાંઓનાં માપ હોય છે. કાર્યવાદી (પરિણામવાદી)ને આમ સમજાયું.
સોનાને કાટલાંથી તોલીએ છીએ અને સરખા તોલથી (તુલનાથી) એ કાંટે ચઢે છે. કાંટાના હેતુથી જ એ કાટલાંઓનાં માપ હોય છે. કાર્યવાદી (પરિણામવાદી)ને આમ સમજાયું.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ઘણી હપ્ર ‘કાંટા’ને સ્થાને ‘કાટલા’ પાઠ આપે છે પરંતુ સંખ્યા તે કાટલાં – વજનિયાંની હોય, તેથી અહીં કાંટાને એટલે કે ત્રાજવાને માટે એટલે કે તોલ કરવાની ક્રિયા માટે સંખ્યા નીકળી એમ જ હોવું જોઈએ.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં ઘણી હપ્ર ‘કાંટા’ને સ્થાને ‘કાટલા’ પાઠ આપે છે પરંતુ સંખ્યા તે કાટલાં – વજનિયાંની હોય, તેથી અહીં કાંટાને એટલે કે ત્રાજવાને માટે એટલે કે તોલ કરવાની ક્રિયા માટે સંખ્યા નીકળી એમ જ હોવું જોઈએ.
સમજૂતી : આગલી કડીના અનુસંધાનમાં વિચારીએ એટલે સોનું – કાટલાં – કાંટાનું આ દૃષ્ટાંત ભૌતિક તત્ત્વનું માપ ભૌતિક તત્ત્વથી જ નીકળે છે એમ બતાવવા યોજાયેલું જણાય છે. કાર્યવાદી એટલે મૂળ તત્ત્વ, કારણરૂપ બ્રહ્મ નહીં, પણ કાર્યરૂપ જગતને જોનારા.
સમજૂતી : આગલી કડીના અનુસંધાનમાં વિચારીએ એટલે સોનું – કાટલાં – કાંટાનું આ દૃષ્ટાંત ભૌતિક તત્ત્વનું માપ ભૌતિક તત્ત્વથી જ નીકળે છે એમ બતાવવા યોજાયેલું જણાય છે. કાર્યવાદી એટલે મૂળ તત્ત્વ, કારણરૂપ બ્રહ્મ નહીં, પણ કાર્યરૂપ જગતને જોનારા.
તેહેનો કરતાં વસ્તુવિચાર, ભૂતકલ્લોલ દીઠો નિરધાર,
{{Poem2Close}}
અવની હેમ ને અવની લોહ, અવની જાણે ટલ્યો સર્વ મોહ. ૨૬૪
{{Block center|<poem>તેહેનો કરતાં વસ્તુવિચાર, ભૂતકલ્લોલ દીઠો નિરધાર,
અવની હેમ ને અવની લોહ, અવની જાણે ટલ્યો સર્વ મોહ. ૨૬૪</poem>}}
{{Poem2Open}}
આ સ્થિતિનો વસ્તુવિચાર કરતાં તેમાં પંચમહાભૂતના જ તરંગ દેખાય છે, સોનું અને (વજનિયાંનું) લોઢું બંને પાર્થિવ – ભૌતિક પદાર્થો છે. આ ભૌતિકતાને સમજવાથી સઘળો મોહ દૂર થાય છે.
આ સ્થિતિનો વસ્તુવિચાર કરતાં તેમાં પંચમહાભૂતના જ તરંગ દેખાય છે, સોનું અને (વજનિયાંનું) લોઢું બંને પાર્થિવ – ભૌતિક પદાર્થો છે. આ ભૌતિકતાને સમજવાથી સઘળો મોહ દૂર થાય છે.
ગ્રાહ્ય ગ્રાહક બેહુ ભૂતવિકાર, એ તો આકાર્યે જ ગ્રહ્યો આકાર,
{{Poem2Close}}
ચિત્ત કહે એ ત્યેં અદભુત કહ્યું, એમ અવાચ્ય અભોગત્ય રહ્યું. ૨૬૫
{{Block center|<poem>ગ્રાહ્ય ગ્રાહક બેહુ ભૂતવિકાર, એ તો આકાર્યે જ ગ્રહ્યો આકાર,
ચિત્ત કહે એ ત્યેં અદભુત કહ્યું, એમ અવાચ્ય અભોગત્ય રહ્યું. ૨૬૫</poem>}}
{{Poem2Open}}
ગ્રાહ્ય પદાર્થ અને ગ્રહણ કરનાર બંને પંચમહાભૂતના વિકારો જ છે. એમાં આકાર જ આકારને ગ્રહણ કરે છે. ચિત્ત કહે છે : એ તેં અદ્‌ભુત વાત કરી. આ રીતે અવાચ્ય (બ્રહ્મ) તો અનનુભુત રહ્યું.
ગ્રાહ્ય પદાર્થ અને ગ્રહણ કરનાર બંને પંચમહાભૂતના વિકારો જ છે. એમાં આકાર જ આકારને ગ્રહણ કરે છે. ચિત્ત કહે છે : એ તેં અદ્‌ભુત વાત કરી. આ રીતે અવાચ્ય (બ્રહ્મ) તો અનનુભુત રહ્યું.
[૨૪ખ]વલી એક મોટો છે ખ્યાલ, ને રૂડી પેર્યે ઘાટ્યે ઘાલ્ય,
{{Poem2Close}}
અવાચ્યકારણ નહીં એક અનેક ત્યાંહાં ન પોહોચે વાણી વિવેક. ૨૬૬
{{Block center|<poem>[૨૪ખ]વલી એક મોટો છે ખ્યાલ, ને રૂડી પેર્યે ઘાટ્યે ઘાલ્ય,
અવાચ્યકારણ નહીં એક અનેક ત્યાંહાં ન પોહોચે વાણી વિવેક. ૨૬૬</poem>}}
{{Poem2Open}}
વળી એક મોટો વિચાર છે. તેને બરાબર (સારી રીતે) સમજ. અવાચ્ય કારણ (બ્રહ્મ) એક કે અનેક નથી (ગણનાથી પર છે). ત્યાં વાણીનો વિવેક – વાણીની વર્ણનશક્તિ પહોંચી શકતી નથી.
વળી એક મોટો વિચાર છે. તેને બરાબર (સારી રીતે) સમજ. અવાચ્ય કારણ (બ્રહ્મ) એક કે અનેક નથી (ગણનાથી પર છે). ત્યાં વાણીનો વિવેક – વાણીની વર્ણનશક્તિ પહોંચી શકતી નથી.
સમજૂતી : ‘અવાચ્યકારણ’ એ શબ્દસંજ્ઞાનો અર્થ વિચારણીય છે. અખાજી સામાન્ય રીતે ‘અવાચ્ય’ શબ્દને ‘બ્રહ્મ’ના અર્થમાં વાપરે છે. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ થાય. વેદાંતમાં કારણબ્રહ્મ એટલે માયાવિશિષ્ટ બ્રહ્મ એટલે કે ઈશ્વર, જે જગતની ઉત્પત્તિ કરે છે. ‘અવાચ્યકારણ નહીં એક અનેક’નો અન્વય એમ કરીએ કે અવાચ્યકારણ એક નથી પણ અનેક છે, તો એથી ઈશ્વરની અનેકતા સૂચવાય. અખાજી બધા જીવમાં ઓછુંવત્તું ઈશ્વરત્વ હોવાનું કહે છે તેની સાથે આ વાત મળતી આવતી લાગે.  
સમજૂતી : ‘અવાચ્યકારણ’ એ શબ્દસંજ્ઞાનો અર્થ વિચારણીય છે. અખાજી સામાન્ય રીતે ‘અવાચ્ય’ શબ્દને ‘બ્રહ્મ’ના અર્થમાં વાપરે છે. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ થાય. વેદાંતમાં કારણબ્રહ્મ એટલે માયાવિશિષ્ટ બ્રહ્મ એટલે કે ઈશ્વર, જે જગતની ઉત્પત્તિ કરે છે. ‘અવાચ્યકારણ નહીં એક અનેક’નો અન્વય એમ કરીએ કે અવાચ્યકારણ એક નથી પણ અનેક છે, તો એથી ઈશ્વરની અનેકતા સૂચવાય. અખાજી બધા જીવમાં ઓછુંવત્તું ઈશ્વરત્વ હોવાનું કહે છે તેની સાથે આ વાત મળતી આવતી લાગે.  
પરંતુ, એમ લાગે છે કે અખાજીને ‘અવાચ્યકારણ’નો આવો પારિભાષિક અર્થ કદાચ અભિપ્રેત નહીં હોય. ઈશ્વરને એ ‘અવાચ્ય’ વિશેષણ લગાડે કે કેમ એ પ્રશ્ન છે. વળી, પછી ૨૭૪મી કડીમાં ચિત્તને અવાચ્યકારણનું પ્રતિબિંબ કહેલ છે. જીવ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ઈશ્વરનું નહીં, વેદાંતની દૃષ્ટિએ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ તે ઈશ્વર અને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ તે જીવ. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ કે ઈશ્વર નહીં, પણ બ્રહ્મ જ અભિપ્રેત હોય એમ જણાય છે. બ્રહ્મ જીવ અને જગતના મૂળ કારણરૂપ છે તે રીતે એ અવાચ્યકારણ. આમ ઘટાવીએ એટલે બ્રહ્મ અનેક હોવાનું ન કહી શકાય. તેથી ઉપરની કડીના ત્રીજા ચરણનો અન્વય ‘બ્રહ્મ એક કે અનેક નથી, ગણનાથી પર છે’ એમ કરવાનો રહે. અવાચ્ય બ્રહ્મ વાણીવિવેકથી પર છે એ કથન પણ આ અન્વયને જ ટેકો આપે.
પરંતુ, એમ લાગે છે કે અખાજીને ‘અવાચ્યકારણ’નો આવો પારિભાષિક અર્થ કદાચ અભિપ્રેત નહીં હોય. ઈશ્વરને એ ‘અવાચ્ય’ વિશેષણ લગાડે કે કેમ એ પ્રશ્ન છે. વળી, પછી ૨૭૪મી કડીમાં ચિત્તને અવાચ્યકારણનું પ્રતિબિંબ કહેલ છે. જીવ બ્રહ્મનું પ્રતિબિંબ છે, ઈશ્વરનું નહીં, વેદાંતની દૃષ્ટિએ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ તે ઈશ્વર અને અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ તે જીવ. તેથી અવાચ્યકારણ એટલે કારણબ્રહ્મ કે ઈશ્વર નહીં, પણ બ્રહ્મ જ અભિપ્રેત હોય એમ જણાય છે. બ્રહ્મ જીવ અને જગતના મૂળ કારણરૂપ છે તે રીતે એ અવાચ્યકારણ. આમ ઘટાવીએ એટલે બ્રહ્મ અનેક હોવાનું ન કહી શકાય. તેથી ઉપરની કડીના ત્રીજા ચરણનો અન્વય ‘બ્રહ્મ એક કે અનેક નથી, ગણનાથી પર છે’ એમ કરવાનો રહે. અવાચ્ય બ્રહ્મ વાણીવિવેકથી પર છે એ કથન પણ આ અન્વયને જ ટેકો આપે.
ત્યાંહાં જો પોહોંચે લેખે અંબ, તો તેહેને ગણીએ પ્રતિબિંબ,
{{Poem2Close}}
ત્યાંહાં બિંબ પ્રતિબિંબ કેહેવા નહીં ઠાર, આંહાં તો એટલાં ચિત્ત જેટલા આકાર. ૨૬૭
{{Block center|<poem>ત્યાંહાં જો પોહોંચે લેખે અંબ, તો તેહેને ગણીએ પ્રતિબિંબ,
ત્યાંહાં બિંબ પ્રતિબિંબ કેહેવા નહીં ઠાર, આંહાં તો એટલાં ચિત્ત જેટલા આકાર. ૨૬૭</poem>}}
{{Poem2Open}}
વાણીવિવેક જો ત્યાં પહોંચે અને એને પાણી લેખે તો સઘળું એમાં સર્જાતા પ્રતિબિંબરૂપ ગણાય. પણ ત્યાં (મૂળ સ્થિતિમાં) બિંબ-પ્રતિબિંબ કહેવાને કોઈ સ્થાન – અવકાશ જ નથી. અહીં તો (આ સૃષ્ટિમાં) જેટલા આકાર છે એટલા ચિત્ત છે.
વાણીવિવેક જો ત્યાં પહોંચે અને એને પાણી લેખે તો સઘળું એમાં સર્જાતા પ્રતિબિંબરૂપ ગણાય. પણ ત્યાં (મૂળ સ્થિતિમાં) બિંબ-પ્રતિબિંબ કહેવાને કોઈ સ્થાન – અવકાશ જ નથી. અહીં તો (આ સૃષ્ટિમાં) જેટલા આકાર છે એટલા ચિત્ત છે.
સમજૂતી : કડીનું તાત્પર્ય તો એવું જણાય છે કે બ્રહ્મ તો અનિર્વચનીય છે. વાણીથી વર્ણવીએ ત્યારે બ્રહ્મ અને જગતને બિંબ-પ્રતિબિંબરૂપે આપણે ઘટાવીએ છીએ, પરંતુ એ વ્યવહારદૃષ્ટિ છે. પરમાર્થદૃષ્ટિમાં બિંબ-પ્રતિબિંબ કશું હોતું નથી. પણ પહેલાં બે ચરણનો અન્વય બહુ સ્પષ્ટ નથી એ સ્વીકારવું જોઈએ.
સમજૂતી : કડીનું તાત્પર્ય તો એવું જણાય છે કે બ્રહ્મ તો અનિર્વચનીય છે. વાણીથી વર્ણવીએ ત્યારે બ્રહ્મ અને જગતને બિંબ-પ્રતિબિંબરૂપે આપણે ઘટાવીએ છીએ, પરંતુ એ વ્યવહારદૃષ્ટિ છે. પરમાર્થદૃષ્ટિમાં બિંબ-પ્રતિબિંબ કશું હોતું નથી. પણ પહેલાં બે ચરણનો અન્વય બહુ સ્પષ્ટ નથી એ સ્વીકારવું જોઈએ.
એહેનો જો ત્યેં બેસે ઘાટ, તો અતિશે વારુ થાએ નાટ,
{{Poem2Close}}
દ્રુમ પરવત સાગર વન નદી, મણિ મંત્ર ચેટક ઓષધી. ૨૬૮
{{Block center|<poem>એહેનો જો ત્યેં બેસે ઘાટ, તો અતિશે વારુ થાએ નાટ,
દ્રુમ પરવત સાગર વન નદી, મણિ મંત્ર ચેટક ઓષધી. ૨૬૮</poem>}}
{{Poem2Open}}
એની ઘડ જો તારા મનમાં બેસે તો ચોક્કસ સારું થાય. વૃક્ષ, પર્વત, સાગર, વન, નદી, મણિ, મંત્ર, જાદુ, ઔષધિ –
એની ઘડ જો તારા મનમાં બેસે તો ચોક્કસ સારું થાય. વૃક્ષ, પર્વત, સાગર, વન, નદી, મણિ, મંત્ર, જાદુ, ઔષધિ –
એહવું સામૃથ્ય દીસે લંબ, સહુ જ વિષે મૂલગું પ્રતિબિંબ,
{{Poem2Close}}
વિચાર કહે સાંભલ્ય કહું ચિત્ત, દ્રષ્ટાંતે સંદેહ થાએ ગત્ય. ૨૬૯
{{Block center|<poem>એહવું સામૃથ્ય દીસે લંબ, સહુ જ વિષે મૂલગું પ્રતિબિંબ,
વિચાર કહે સાંભલ્ય કહું ચિત્ત, દ્રષ્ટાંતે સંદેહ થાએ ગત્ય. ૨૬૯</poem>}}
{{Poem2Open}}
આ બધું (અવાચ્ય બ્રહ્મનું) વિશાળ સામર્થ્ય દેખાય છે. આ બધામાં મૂળ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે. વિચાર કહે છે : ચિત્ત, હું કહું તે સાંભળ. દૃષ્ટાંતથી (તારો) સંશય દૂર થશે.
આ બધું (અવાચ્ય બ્રહ્મનું) વિશાળ સામર્થ્ય દેખાય છે. આ બધામાં મૂળ બ્રહ્મનું જ પ્રતિબિંબ છે. વિચાર કહે છે : ચિત્ત, હું કહું તે સાંભળ. દૃષ્ટાંતથી (તારો) સંશય દૂર થશે.
સમજૂતી : ૨૬૫મી કડીથી શરૂ થયેલી અને આ કડીમાં પૂરી થયેલી ચિત્તની ઉક્તિનો મુદ્દો એવો જણાય છે કે અવાચ્યબ્રહ્મ અનુભવથી (સ્થૂળ વાસ્તવિક અનુભવથી) પર છે, એેવો અનુભવ તો માત્ર પ્રતિબિંબરૂપ જગતનો થાય છે.
સમજૂતી : ૨૬૫મી કડીથી શરૂ થયેલી અને આ કડીમાં પૂરી થયેલી ચિત્તની ઉક્તિનો મુદ્દો એવો જણાય છે કે અવાચ્યબ્રહ્મ અનુભવથી (સ્થૂળ વાસ્તવિક અનુભવથી) પર છે, એેવો અનુભવ તો માત્ર પ્રતિબિંબરૂપ જગતનો થાય છે.
છામખેડાની પેર્યે જોએ, વ્યક્તભેદ સર્વ ગોચર હોએ,
{{Poem2Close}}
જ્યમ છામખેડુ છે દીપક વડે, દીપ વિના સર્વ ઊમડે. ૨૭૦
{{Block center|<poem>છામખેડાની પેર્યે જોએ, વ્યક્તભેદ સર્વ ગોચર હોએ,
જ્યમ છામખેડુ છે દીપક વડે, દીપ વિના સર્વ ઊમડે. ૨૭૦</poem>}}
{{Poem2Open}}
છામખેડાના ખેલની રીતે જોતાં વ્યક્ત સૃષ્ટિના ભેદો અનુભવગમ્ય થશે. દીવા વડે ચામખેડાનો ખેલ રચાય છે અને દીવા વિના એ નષ્ટ થઈ જાય છે.
છામખેડાના ખેલની રીતે જોતાં વ્યક્ત સૃષ્ટિના ભેદો અનુભવગમ્ય થશે. દીવા વડે ચામખેડાનો ખેલ રચાય છે અને દીવા વિના એ નષ્ટ થઈ જાય છે.
સમજૂતી : ‘છામખેડુ’ (ચામખેડુ) એ શબ્દના ‘મદારીની જોડી’ અને ‘પૂતળી ખેલ કરનારું સાધન’ એવા અર્થો કરવામાં આવ્યા છે પરંતુ એ અર્થો શંકાસ્પદ જણાય છે. આ શબ્દમાં ‘ચામ’ એટલે કે ‘ચામડું’ આવે છે તે ખાસ નોંધપાત્ર છે. ‘ખેડુ’ એટલે ખરેખર તો ‘ગામ’ થાય. આમ ‘ચામખેડુ’ એટલે ચામડાનું ગામ એવો શાબ્દિક અર્થ થાય. ચામડાની મદદથી થતો આ ખેલ કયા પ્રકારનો હશે તેની વિમાસણ રહે છે પરંતુ ‘કુમાર’ ઑગ. ૧૯૫૮-માં નવનીત પારેખનો ‘જાવાસુમાત્રાની લલિત કલાઓ’ એ લેખ છપાયો છે તેમાં આવતું વયાંગ-કુલિત નામની છાયાનાટિકાનું વર્ણન આ સંદર્ભમાં જોવા જેવું છે.
સમજૂતી : ‘છામખેડુ’ (ચામખેડુ) એ શબ્દના ‘મદારીની જોડી’ અને ‘પૂતળી ખેલ કરનારું સાધન’ એવા અર્થો કરવામાં આવ્યા છે પરંતુ એ અર્થો શંકાસ્પદ જણાય છે. આ શબ્દમાં ‘ચામ’ એટલે કે ‘ચામડું’ આવે છે તે ખાસ નોંધપાત્ર છે. ‘ખેડુ’ એટલે ખરેખર તો ‘ગામ’ થાય. આમ ‘ચામખેડુ’ એટલે ચામડાનું ગામ એવો શાબ્દિક અર્થ થાય. ચામડાની મદદથી થતો આ ખેલ કયા પ્રકારનો હશે તેની વિમાસણ રહે છે પરંતુ ‘કુમાર’ ઑગ. ૧૯૫૮-માં નવનીત પારેખનો ‘જાવાસુમાત્રાની લલિત કલાઓ’ એ લેખ છપાયો છે તેમાં આવતું વયાંગ-કુલિત નામની છાયાનાટિકાનું વર્ણન આ સંદર્ભમાં જોવા જેવું છે.
એ એક પ્રકારનો પૂતળીખેલ છે પરંતુ એમાં કઠપૂતળી (લાકડાની પૂતળી) હોતી નથી, ચામડાની કોતરેલી આકૃતિઓ હોય છે. સૂત્રધાર એ આકૃતિઓના સમૂહની પાછળ છુપાયેલો રહે છે અને એ આકૃતિઓને એ જરૂર મુજબ બહાર રમવા કાઢે છે અને પાછી ખેંચી લે છે. એના માથા પર તેલનો મોટો દીવો હોય છે, જેનો પ્રકાશ આગળના સફેદ પડદા પર પડે છે. તે પડદા પર ચામડાની આકૃતિઓની છાયા પડે છે તે પ્રેક્ષકો જુએ છે. અખાજીએ કરેલું ચામખેડાનું વર્ણન આ વયાંગકુલિત સાથે એકદમ મળતું આવે છે તે સ્પષ્ટ છે. અત્યારે ભારતમાં ચામડાની આકૃતિઓથી થતો ખેલ જાણીતો નથી (દક્ષિણમાં ક્યાંક ચાલુ હોવાનું જાણવા મળ્યું છે) પરંતુ અખાજીના સમયમાં એ પ્રચલિત હોવાનું આ પરથી સમજાય છે.
એ એક પ્રકારનો પૂતળીખેલ છે પરંતુ એમાં કઠપૂતળી (લાકડાની પૂતળી) હોતી નથી, ચામડાની કોતરેલી આકૃતિઓ હોય છે. સૂત્રધાર એ આકૃતિઓના સમૂહની પાછળ છુપાયેલો રહે છે અને એ આકૃતિઓને એ જરૂર મુજબ બહાર રમવા કાઢે છે અને પાછી ખેંચી લે છે. એના માથા પર તેલનો મોટો દીવો હોય છે, જેનો પ્રકાશ આગળના સફેદ પડદા પર પડે છે. તે પડદા પર ચામડાની આકૃતિઓની છાયા પડે છે તે પ્રેક્ષકો જુએ છે. અખાજીએ કરેલું ચામખેડાનું વર્ણન આ વયાંગકુલિત સાથે એકદમ મળતું આવે છે તે સ્પષ્ટ છે. અત્યારે ભારતમાં ચામડાની આકૃતિઓથી થતો ખેલ જાણીતો નથી (દક્ષિણમાં ક્યાંક ચાલુ હોવાનું જાણવા મળ્યું છે) પરંતુ અખાજીના સમયમાં એ પ્રચલિત હોવાનું આ પરથી સમજાય છે.
અખાના છપ્પા ૧૫૧, ૧૫૨માં પણ ચામખેડાનું દૃષ્ટાંત યોજાયું છે અને ઉમાશંકર જોશીએ એમની છપ્પાની બીજી આવૃત્તિમાં નવનીત પારેખના લેખને આધારે ‘વયાંગકુલિત’નું વર્ણન આપ્યું છે.
અખાના છપ્પા ૧૫૧, ૧૫૨માં પણ ચામખેડાનું દૃષ્ટાંત યોજાયું છે અને ઉમાશંકર જોશીએ એમની છપ્પાની બીજી આવૃત્તિમાં નવનીત પારેખના લેખને આધારે ‘વયાંગકુલિત’નું વર્ણન આપ્યું છે.
નાનાં રૂપ આવે રહે જાઇ, પણ દીસે દીપ તણે મહિમાઇ,
{{Poem2Close}}
સૂર્જ્ય હોએ ત્યારે ન હોઇ પેખણું, એ તો[૨૫ક] દીપ-તિમિર તણું દેખણું. ૨૭૧
{{Block center|<poem>નાનાં રૂપ આવે રહે જાઇ, પણ દીસે દીપ તણે મહિમાઇ,
સૂર્જ્ય હોએ ત્યારે ન હોઇ પેખણું, એ તો[૨૫ક] દીપ-તિમિર તણું દેખણું. ૨૭૧</poem>}}
{{Poem2Open}}
વિવિધ પ્રકારનાં રૂપ આવે છે, રહે છે અને જાય છે. પણ તે બધું દીવાના પ્રતાપે દેખાય છે. સૂર્ય હોય ત્યારે આ ખેલ ન હોઈ શકે, એ તો દીવો અને અંધારું (સાથે હોય) ત્યારે થતું દૃશ્ય છે.
વિવિધ પ્રકારનાં રૂપ આવે છે, રહે છે અને જાય છે. પણ તે બધું દીવાના પ્રતાપે દેખાય છે. સૂર્ય હોય ત્યારે આ ખેલ ન હોઈ શકે, એ તો દીવો અને અંધારું (સાથે હોય) ત્યારે થતું દૃશ્ય છે.
દીપકસ્થાની તું ચિત્તરાઈ, દેહે મંડપ કરી બેઠો માંહે,
{{Poem2Close}}
બાહાર્યથી દીસે તુજ માટ્ય, અને અંતર્યે તુજ વડે ચાલે ઠાઠ. ૨૭૨
{{Block center|<poem>દીપકસ્થાની તું ચિત્તરાઈ, દેહે મંડપ કરી બેઠો માંહે,
બાહાર્યથી દીસે તુજ માટ્ય, અને અંતર્યે તુજ વડે ચાલે ઠાઠ. ૨૭૨</poem>}}
{{Poem2Open}}
દીવાને સ્થાને, ચિત્ત તું છે. દેહનો મંડપ કરી તેમાં તું બેઠો છે. બહારથી તારે માટે જગતનો ખેલ ચાલતો જણાય છે પણ અંદરથી જોતાં તારાથી જ આ જગતવૈભવ ચાલે છે.
દીવાને સ્થાને, ચિત્ત તું છે. દેહનો મંડપ કરી તેમાં તું બેઠો છે. બહારથી તારે માટે જગતનો ખેલ ચાલતો જણાય છે પણ અંદરથી જોતાં તારાથી જ આ જગતવૈભવ ચાલે છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘ઘાટ’ પાઠ આપે છે. ‘માટ્ય’ સાથે પ્રાસમાં આ પાઠ આવેલો જણાય છે, પણ આ સંદર્ભમાં ‘ઠાઠ’ પાઠ જ ઉચિત છે અને તેને છપ્પાની નીચેની પંક્તિઓમાંથી સમર્થન મળી રહે છે. ત્યાં બધે ‘ઠાઠ’ શબ્દ આ અર્થમાં વપરાયો છે અને એનો પ્રાસ પણ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છે.
પાઠચર્ચા : ચોથા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘ઘાટ’ પાઠ આપે છે. ‘માટ્ય’ સાથે પ્રાસમાં આ પાઠ આવેલો જણાય છે, પણ આ સંદર્ભમાં ‘ઠાઠ’ પાઠ જ ઉચિત છે અને તેને છપ્પાની નીચેની પંક્તિઓમાંથી સમર્થન મળી રહે છે. ત્યાં બધે ‘ઠાઠ’ શબ્દ આ અર્થમાં વપરાયો છે અને એનો પ્રાસ પણ મોટે ભાગે ‘ઘાટ’ સાથે મેળવેલો છે.
ચૌદલોક અખા એક ઠાઠ ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ. ૩૬૬
{{Poem2Close}}
{{Block center|<poem>ચૌદલોક અખા એક ઠાઠ ત્યાં ઊંચનીચ તે મનનો ઘાટ. ૩૬૬
લોકચૌદ ચૈતન્યનો ઠાઠ નીપજતા જાયે ઘાટેઘાટ. ૩૮૯
લોકચૌદ ચૈતન્યનો ઠાઠ નીપજતા જાયે ઘાટેઘાટ. ૩૮૯
વિચાર કરતાં બેઠું ઘાટ,
વિચાર કરતાં બેઠું ઘાટ,
એ ચાલ્યો જાય સત-મિથ્યા ઠાઠ ૫૦૪
એ ચાલ્યો જાય સત-મિથ્યા ઠાઠ ૫૦૪
અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે ચૈતન્યનો ઠાઠ ૫૨૦  
અખા વિચાર્યે બેઠું ઘાટ, આપે ચૈતન્યનો ઠાઠ ૫૨૦  
કળ ભરાવ્યે ચાલે ઠાઠ મન આદિ સઘળો આઠકાઠ. ૪૧
કળ ભરાવ્યે ચાલે ઠાઠ મન આદિ સઘળો આઠકાઠ. ૪૧
પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ પણ સત્ય-મિથ્યારૂપે આઠકાઠ. ૫૪૨
પ્રાયે સર્વ ચૈતન્યનો ઠાઠ પણ સત્ય-મિથ્યારૂપે આઠકાઠ. ૫૪૨
પાછો વળી ઘડાયે ઘાટ, ત્યમનો ત્યમ પોગરનો ઠાઠ. ૬૬૫
પાછો વળી ઘડાયે ઘાટ, ત્યમનો ત્યમ પોગરનો ઠાઠ. ૬૬૫</poem>}}
{{Poem2Open}}
‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ થઈ શકે – અહીં ઉપર જ એનું દૃષ્ટાંત છે. ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ હોવાનો સંભવ નથી.
‘ઠાઠ ચાલે’ એવો પ્રયોગ થઈ શકે – અહીં ઉપર જ એનું દૃષ્ટાંત છે. ‘ઘાટ ચાલે’ એવો પ્રયોગ હોવાનો સંભવ નથી.
અજ્ઞાનનિશા લગી એ ખેલ, સંકલ્પના તે ચલાવે વેલ,
{{Poem2Close}}
જ્ઞાનઅર્ક્ક કરી ભાગો ભ્રમ, ત્યારે દીઠાં આલાં ચર્મ. ૨૭૩
{{Block center|<poem>અજ્ઞાનનિશા લગી એ ખેલ, સંકલ્પના તે ચલાવે વેલ,
જ્ઞાનઅર્ક્ક કરી ભાગો ભ્રમ, ત્યારે દીઠાં આલાં ચર્મ. ૨૭૩</poem>}}
{{Poem2Open}}
અજ્ઞાનરૂપી રાત્રી હોય ત્યાં સુધી એ ખેલ ચાલે છે. મનનો સંકલ્પવ્યાપાર આ (સંસારની) વેલને ચલાવે છે, પરંતુ જ્ઞાનસૂર્યથી ભ્રમ દૂર થયો ત્યારે (આ વિવિધ રૂપો તે બીજું કંઈ નહીં પણ) આળાં ચર્મ છે એમ દેખાયું.
અજ્ઞાનરૂપી રાત્રી હોય ત્યાં સુધી એ ખેલ ચાલે છે. મનનો સંકલ્પવ્યાપાર આ (સંસારની) વેલને ચલાવે છે, પરંતુ જ્ઞાનસૂર્યથી ભ્રમ દૂર થયો ત્યારે (આ વિવિધ રૂપો તે બીજું કંઈ નહીં પણ) આળાં ચર્મ છે એમ દેખાયું.
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘સંકલ્પનટ’ પાઠ આપે છે તેમાં કદાચ સરળતા લાગે પણ સંકલ્પના એટલે સંકલ્પબુદ્ધિ કે વ્યાપાર એ અન્વય થઈ શકે છે તેથી મુખ્યપ્રતનો પાઠ ફેરવવાની જરૂર નથી. વળી ‘વેલ’ ચલાવનાર ‘નટ’ એ બંધબેસતું થતું નથી. વળી, ખેલ ચલાવનાર પણ ‘નટ’ નહીં, સૂત્રધાર છે.
પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની બધી હપ્ર ‘સંકલ્પનટ’ પાઠ આપે છે તેમાં કદાચ સરળતા લાગે પણ સંકલ્પના એટલે સંકલ્પબુદ્ધિ કે વ્યાપાર એ અન્વય થઈ શકે છે તેથી મુખ્યપ્રતનો પાઠ ફેરવવાની જરૂર નથી. વળી ‘વેલ’ ચલાવનાર ‘નટ’ એ બંધબેસતું થતું નથી. વળી, ખેલ ચલાવનાર પણ ‘નટ’ નહીં, સૂત્રધાર છે.
તોરું જ સ્ફુરણ દેખે છે તું, અહીં અવાચ્ય કારણને જોતાં શું,
{{Poem2Close}}
તું છે અવાચ્યકારણ કેરું પ્રતિબિંબ, તે માટે તું પ્રાએ શંભ. ૨૭૪
{{Block center|<poem>તોરું જ સ્ફુરણ દેખે છે તું, અહીં અવાચ્ય કારણને જોતાં શું,
તું છે અવાચ્યકારણ કેરું પ્રતિબિંબ, તે માટે તું પ્રાએ શંભ. ૨૭૪</poem>}}
{{Poem2Open}}
આ રીતે તું તારું સ્ફુરણ જ જોઈ રહ્યો હોય છે. અહીં અવાચ્યકારણ (બ્રહ્મ)ને જોવાથી શું થાય? તું અવાચ્યકારણ (બ્રહ્મ)નું પ્રતિબિંબ છે, તેથી તું(અંતે) બ્રહ્મરૂપ જ છે.
આ રીતે તું તારું સ્ફુરણ જ જોઈ રહ્યો હોય છે. અહીં અવાચ્યકારણ (બ્રહ્મ)ને જોવાથી શું થાય? તું અવાચ્યકારણ (બ્રહ્મ)નું પ્રતિબિંબ છે, તેથી તું(અંતે) બ્રહ્મરૂપ જ છે.
સમજૂતી : ‘અવાચ્યકારણ’ વિશે જુઓ આ પૂર્વે કડી ૨૬૬ની સમજૂતી. ‘શંભ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૯૧
સમજૂતી : ‘અવાચ્યકારણ’ વિશે જુઓ આ પૂર્વે કડી ૨૬૬ની સમજૂતી. ‘શંભ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૯૧
એણે ભેદ્યે પંડ્ય બ્રહ્માંડ, બ્રહ્માંડ બ્રહ્માંડ્યે બહુવિધ મંડ્ય,  
{{Poem2Close}}
પંડ્ય પંડ્ય એક જ માંડણી, તું એમ સમઝ્ય રાખ્ય આપણી. ૨૭૫
{{Block center|<poem>એણે ભેદ્યે પંડ્ય બ્રહ્માંડ, બ્રહ્માંડ બ્રહ્માંડ્યે બહુવિધ મંડ્ય,  
પંડ્ય પંડ્ય એક જ માંડણી, તું એમ સમઝ્ય રાખ્ય આપણી. ૨૭૫</poem>}}
{{Poem2Open}}
આ ભેદોથી પિંડ ને બ્રહ્માંડ રચાય છે. બ્રહ્માંડે-બ્રહ્માંડે જાત-જાતની રચનાઓ થાય છે. પણ દરેક પિંડની માંડણી (આધાર) તો એક જ છે. આ પ્રમાણે તું તારી સમજણ રાખ.
આ ભેદોથી પિંડ ને બ્રહ્માંડ રચાય છે. બ્રહ્માંડે-બ્રહ્માંડે જાત-જાતની રચનાઓ થાય છે. પણ દરેક પિંડની માંડણી (આધાર) તો એક જ છે. આ પ્રમાણે તું તારી સમજણ રાખ.
સમજૂતી : અહીં ‘માંડણી’નો અર્થ આધાર લેવાનું કારણ એ છે કે દરેક પિંડ અને શરીર અલગઅલગ હોય છે પણ તેના પાયામાં રહેલું તત્ત્વ, બ્રહ્મ એક જ છે.
સમજૂતી : અહીં ‘માંડણી’નો અર્થ આધાર લેવાનું કારણ એ છે કે દરેક પિંડ અને શરીર અલગઅલગ હોય છે પણ તેના પાયામાં રહેલું તત્ત્વ, બ્રહ્મ એક જ છે.
એમ પ્રીછ્યે તું છે સાક્ષાત, અન્ય શાસ્ત્ર શમણાની વાત,
{{Poem2Close}}
ચિત્ત કહે છે તું ધન્ય વિચાર, ત્યેં તત્ત્વસાર કીધો નિર્ધાર. ૨૭૬
{{Block center|<poem>એમ પ્રીછ્યે તું છે સાક્ષાત, અન્ય શાસ્ત્ર શમણાની વાત,
ચિત્ત કહે છે તું ધન્ય વિચાર, ત્યેં તત્ત્વસાર કીધો નિર્ધાર. ૨૭૬</poem>}}
{{Poem2Open}}
એમ સમજવાથી તું તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીશ. આ સિવાયનો અન્ય શાસ્ત્રોનો વિચાર સ્વપ્નની જેમ મિથ્યા – અસત્‌ છે. ચિત્ત કહે છે : વિચાર, તું ધન્ય છે. તેં તત્ત્વનો સાર ચોક્કસ આપ્યો.
એમ સમજવાથી તું તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીશ. આ સિવાયનો અન્ય શાસ્ત્રોનો વિચાર સ્વપ્નની જેમ મિથ્યા – અસત્‌ છે. ચિત્ત કહે છે : વિચાર, તું ધન્ય છે. તેં તત્ત્વનો સાર ચોક્કસ આપ્યો.
મૂલે કહ્યું ને કહ્યું વૃત્તાંત, એ માંહાં સંશે ન રહ્યો અંથ,
{{Poem2Close}}
નિજ મા[૨૫ખ]હાતમ તાં મોટું કહ્યું, તે માંહાં કાંઈ પાછું નવ્ય રહ્યું. ૨૭૭  
{{Block center|<poem>મૂલે કહ્યું ને કહ્યું વૃત્તાંત, એ માંહાં સંશે ન રહ્યો અંથ,
નિજ મા[૨૫ખ]હાતમ તાં મોટું કહ્યું, તે માંહાં કાંઈ પાછું નવ્ય રહ્યું. ૨૭૭</poem>}}
{{Poem2Open}}
તેં મૂળ તત્ત્વની વાત કરી ને એમાંથી જે બ્રહ્માંડ નીપજ્યું તેનો ઇતિહાસ પણ કહ્યો. તેમાં હવે સહેજ પણ સંશય રહ્યો નથી. પોતાનું (=પોતાપણાનું, આત્મસ્વરૂપનું) માહાત્મ્ય ત્યાં ખૂબ પ્રગટ કર્યું તેમાં કંઈ હવે બાકી રહેતું નથી.
તેં મૂળ તત્ત્વની વાત કરી ને એમાંથી જે બ્રહ્માંડ નીપજ્યું તેનો ઇતિહાસ પણ કહ્યો. તેમાં હવે સહેજ પણ સંશય રહ્યો નથી. પોતાનું (=પોતાપણાનું, આત્મસ્વરૂપનું) માહાત્મ્ય ત્યાં ખૂબ પ્રગટ કર્યું તેમાં કંઈ હવે બાકી રહેતું નથી.
પાઠચર્ચા : બીજા ચરણમાં ખ હપ્ર ‘અંથ્ય’, ચ છ જ ઝ  ‘અંથ’ પાઠ આપે છે. આવા જ સંદર્ભમાં અન્યત્ર ‘અંથ’ શબ્દ વપરાયેલો મળે છે. ત્યાં તથા અહીં ‘અંથ’નો ‘સહેજ પણ’ અર્થ બરાબર બેસી જાય છે. (આ માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન). ક ગ ઘ હપ્રમાં પ્રાસને કારણે ભૂલથી ‘અંથ’નું ‘અંત’ થયું લાગે છે આ કારણે મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
પાઠચર્ચા : બીજા ચરણમાં ખ હપ્ર ‘અંથ્ય’, ચ છ જ ઝ  ‘અંથ’ પાઠ આપે છે. આવા જ સંદર્ભમાં અન્યત્ર ‘અંથ’ શબ્દ વપરાયેલો મળે છે. ત્યાં તથા અહીં ‘અંથ’નો ‘સહેજ પણ’ અર્થ બરાબર બેસી જાય છે. (આ માટે જુઓ પ્રાસ્તાવિક અને પરિશીલન). ક ગ ઘ હપ્રમાં પ્રાસને કારણે ભૂલથી ‘અંથ’નું ‘અંત’ થયું લાગે છે આ કારણે મુખ્ય પ્રતનો પાઠ છોડ્યો છે.
સમજૂતી : ‘અંથ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૮૧
સમજૂતી : ‘અંથ’ શબ્દની અર્થચર્ચા માટે જુઓ પૃ. ૮૧
મૂલ માહાતમ તાં છે અનંત, તે પદ્ય ન રહેવાએશે એકાંત,
{{Poem2Close}}
જે એહેવો સ્યો હું છું સાક્ષાત, ત્યમ ન રેહેવાએ એ જ ઉતપાત. ૨૭૮
{{Block center|<poem>મૂલ માહાતમ તાં છે અનંત, તે પદ્ય ન રહેવાએશે એકાંત,
જે એહેવો સ્યો હું છું સાક્ષાત, ત્યમ ન રેહેવાએ એ જ ઉતપાત. ૨૭૮</poem>}}
{{Poem2Open}}
મૂળનું (બ્રહ્મરૂપનું) માહાત્મ્ય તો અપાર છે. પરંતુ હંમેશાં એ સ્થિતિમાં રહેવાશે નહીં. આગળ તેં વર્ણવ્યો એવા પ્રકારનો હું જે સાક્ષાત્‌ આત્મસ્વરૂપ છું તેનાથી તેમ રહી શકાય એમ નથી એ જ મુશ્કેલી છે.
મૂળનું (બ્રહ્મરૂપનું) માહાત્મ્ય તો અપાર છે. પરંતુ હંમેશાં એ સ્થિતિમાં રહેવાશે નહીં. આગળ તેં વર્ણવ્યો એવા પ્રકારનો હું જે સાક્ષાત્‌ આત્મસ્વરૂપ છું તેનાથી તેમ રહી શકાય એમ નથી એ જ મુશ્કેલી છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘જે એહેવો’ને સ્થાને ‘જેહેવો’ પાઠ આપે છે પરંતુ મુખ્ય પ્રતનો પાઠ ઉપર મુજબ બેસાડી શકાય છે તેથી તે છોડવાની જરૂર જણાતી નથી. વળી જુદી-જુદી હપ્ર જે ‘સોહું’ વગેરે પાઠ આપે છે એમાં ‘સો’નું ‘સ્યો’ થવા કરતાં ‘સ્યો’નું ‘સો’ થઈ જવું વધારે સ્વાભાવિક છે. ‘એહવો સ્યો’ આ પૂર્વે ૨૨૮મી કડીમાં પણ આવેલ છે.
પાઠચર્ચા : ત્રીજા ચરણમાં અન્ય બધી હપ્ર ‘જે એહેવો’ને સ્થાને ‘જેહેવો’ પાઠ આપે છે પરંતુ મુખ્ય પ્રતનો પાઠ ઉપર મુજબ બેસાડી શકાય છે તેથી તે છોડવાની જરૂર જણાતી નથી. વળી જુદી-જુદી હપ્ર જે ‘સોહું’ વગેરે પાઠ આપે છે એમાં ‘સો’નું ‘સ્યો’ થવા કરતાં ‘સ્યો’નું ‘સો’ થઈ જવું વધારે સ્વાભાવિક છે. ‘એહવો સ્યો’ આ પૂર્વે ૨૨૮મી કડીમાં પણ આવેલ છે.
એહનું શું કારણ છે અંગ, વિશદ કરી કહે પરસંગ,
{{Poem2Close}}
વિચાર કહે એ વૈગુન્ય વચ્ચે, જૈ તુજને તાં બહુ ભોગ જ રુચ્ચે. ૨૭૯
{{Block center|<poem>એહનું શું કારણ છે અંગ, વિશદ કરી કહે પરસંગ,
વિચાર કહે એ વૈગુન્ય વચ્ચે, જૈ તુજને તાં બહુ ભોગ જ રુચ્ચે. ૨૭૯</poem>}}
{{Poem2Open}}
એનું કારણ શું છે તેનો સંદર્ભ સ્પષ્ટ કરીને, ભાઈ, કહે. વિચાર કહે છે : તું એ નિર્ગુણ સ્થિતિમાં હોય છે તે દરમ્યાન તને ભોગ બહુ ગમે છે.
એનું કારણ શું છે તેનો સંદર્ભ સ્પષ્ટ કરીને, ભાઈ, કહે. વિચાર કહે છે : તું એ નિર્ગુણ સ્થિતિમાં હોય છે તે દરમ્યાન તને ભોગ બહુ ગમે છે.
ભોગ રુચે તે માંહે મોહો માટ્ય, તોરા પુત્ર જ પાડે છે વાટ,
{{Poem2Close}}
અત્યાર લગી જે કહી મ્યેં વાત, તે તારું કારણ કહ્યું સાક્ષાત. ૨૮૦
{{Block center|<poem>ભોગ રુચે તે માંહે મોહો માટ્ય, તોરા પુત્ર જ પાડે છે વાટ,
અત્યાર લગી જે કહી મ્યેં વાત, તે તારું કારણ કહ્યું સાક્ષાત. ૨૮૦</poem>}}
{{Poem2Open}}
અને તને ભોગ ભોગવવા ગમે છે તે તારામાં મોહ છે માટે. તારા પુત્ર જ તને લૂંટે છે. અત્યાર સુધી મેં તને જે વાત કહી તેમાં તારું કારણ, તારા મૂળ રૂપે રહેલું બ્રહ્મસ્વરૂપ મેં સાક્ષાત્‌ બતાવ્યું.
અને તને ભોગ ભોગવવા ગમે છે તે તારામાં મોહ છે માટે. તારા પુત્ર જ તને લૂંટે છે. અત્યાર સુધી મેં તને જે વાત કહી તેમાં તારું કારણ, તારા મૂળ રૂપે રહેલું બ્રહ્મસ્વરૂપ મેં સાક્ષાત્‌ બતાવ્યું.
પણ તું કારણ જે કારજ્ય તણું, તે વિગોવે છે તુજને ઘણું,
{{Poem2Close}}
ચિદપણું ખોહી બેઠો જે માટ્ય, જેહેનો મોહ્યો કરે અયાટ્ય. ૨૮૧
{{Block center|<poem>પણ તું કારણ જે કારજ્ય તણું, તે વિગોવે છે તુજને ઘણું,
ચિદપણું ખોહી બેઠો જે માટ્ય, જેહેનો મોહ્યો કરે અયાટ્ય. ૨૮૧</poem>}}
{{Poem2Open}}
પણ તું જે કાર્યનું કારણ છે, જેને લીધે તું તારું ચૈતન્યસ્વરૂપ ખોઈ બેઠો છે અને જેના મોહમાં (તું) નિરર્થક પ્રવૃત્તિ કરે છે, એ તને ઘણો દુઃખી કરે છે.
પણ તું જે કાર્યનું કારણ છે, જેને લીધે તું તારું ચૈતન્યસ્વરૂપ ખોઈ બેઠો છે અને જેના મોહમાં (તું) નિરર્થક પ્રવૃત્તિ કરે છે, એ તને ઘણો દુઃખી કરે છે.
સમજૂતી : બ્રહ્મ કારણ, ચિત્ત કાર્ય; પણ ચિત્ત કારણ, એની વૃત્તિઓ કાર્ય – એમ તર્કયુક્તિ છે.
સમજૂતી : બ્રહ્મ કારણ, ચિત્ત કાર્ય; પણ ચિત્ત કારણ, એની વૃત્તિઓ કાર્ય – એમ તર્કયુક્તિ છે.
ચિત્ત કહે છે તે સમઝાવ્ય, જે મોટું જ્યાન કરે અસંભાવ્ય,
{{Poem2Close}}
વિચાર કહે તું છે ચિદ્રૂપ, તોરું નિદાન તાં છે અનુપ. ૨૮૨
{{Block center|<poem>ચિત્ત કહે છે તે સમઝાવ્ય, જે મોટું જ્યાન કરે અસંભાવ્ય,
વિચાર કહે તું છે ચિદ્રૂપ, તોરું નિદાન તાં છે અનુપ. ૨૮૨</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : અસંભાવ્ય સ્થિતિ જે મોટું નુકસાન કરે છે તે મને સમજાવ. વિચાર કહે છે : તું ચૈતન્યરૂપ છે. તારું જે મૂળ કારણરૂપ છે તે તો અનુપમ છે.
ચિત્ત કહે છે : અસંભાવ્ય સ્થિતિ જે મોટું નુકસાન કરે છે તે મને સમજાવ. વિચાર કહે છે : તું ચૈતન્યરૂપ છે. તારું જે મૂળ કારણરૂપ છે તે તો અનુપમ છે.
તું અતિ મોટો ને અતિ આધીન, [૨૬ક] કામ ક્રોધ આગલ્ય તું દીન,
{{Poem2Close}}
કાહાવે તોરા પણ છે તત્ત્વથી, પણ અમલ કરે તોરા સત્ત્વથી. ૨૮૩
{{Block center|<poem>તું અતિ મોટો ને અતિ આધીન, [૨૬ક] કામ ક્રોધ આગલ્ય તું દીન,
કાહાવે તોરા પણ છે તત્ત્વથી, પણ અમલ કરે તોરા સત્ત્વથી. ૨૮૩</poem>}}
{{Poem2Open}}
તું એ રીતે અતિશય મોટો છે તો બીજી બાજુથી અતિશય ઊતરતો પણ છે. (પણ) કામ, ક્રોધની પાસે તું લાચાર છે. એ તારા કહેવાય છે પણ એમનું અસ્તિત્વ તત્ત્વથી છે (?). પણ તારા સામર્થ્યથી જ એ પ્રવૃત્ત થાય છે.
તું એ રીતે અતિશય મોટો છે તો બીજી બાજુથી અતિશય ઊતરતો પણ છે. (પણ) કામ, ક્રોધની પાસે તું લાચાર છે. એ તારા કહેવાય છે પણ એમનું અસ્તિત્વ તત્ત્વથી છે (?). પણ તારા સામર્થ્યથી જ એ પ્રવૃત્ત થાય છે.
સેવક તોરા પણ ઠગે છે તુંને, પણ તું ન જાણે જે ઘાયક કને,
{{Poem2Close}}
તાહરે એહેને સંમંધ આકરો, વિજોગ પડે તો બેહુએ મરો. ર૮૪
{{Block center|<poem>સેવક તોરા પણ ઠગે છે તુંને, પણ તું ન જાણે જે ઘાયક કને,
તાહરે એહેને સંમંધ આકરો, વિજોગ પડે તો બેહુએ મરો. ર૮૪</poem>}}
{{Poem2Open}}
(એ) તારા સેવક છે પણ તને છેતરે છે. તું જાણતો નથી કે તારા ઘાતક તારી પાસે જ છે. તારે અને એને દૃઢ (ન છૂટે તેવો) સંબંધ છે. વિયોગ થાય તો બંને મૃત્યુ પામો.
(એ) તારા સેવક છે પણ તને છેતરે છે. તું જાણતો નથી કે તારા ઘાતક તારી પાસે જ છે. તારે અને એને દૃઢ (ન છૂટે તેવો) સંબંધ છે. વિયોગ થાય તો બંને મૃત્યુ પામો.
કામ ક્રોધ મદ મછર પ્રાઇ, તુજ મરતે એકે મરી જાઇ,
{{Poem2Close}}
તું જીવ્યે એ જીવે ખરા, અન્યોઅન્યે સંમંધ આકરા. ૨૮૫
{{Block center|<poem>કામ ક્રોધ મદ મછર પ્રાઇ, તુજ મરતે એકે મરી જાઇ,
તું જીવ્યે એ જીવે ખરા, અન્યોઅન્યે સંમંધ આકરા. ૨૮૫</poem>}}
{{Poem2Open}}
કામ ક્રોધ, અભિમાન ઈર્ષ્યા તારા મરવાથી એ દરેક ચોક્કસ મરી જાય છે. તારા જીવવાથી એ જીવે જરૂર. એ રીતે તમારા બંનેના સંબંધ બહુ દૃઢ છે.
કામ ક્રોધ, અભિમાન ઈર્ષ્યા તારા મરવાથી એ દરેક ચોક્કસ મરી જાય છે. તારા જીવવાથી એ જીવે જરૂર. એ રીતે તમારા બંનેના સંબંધ બહુ દૃઢ છે.
જ્યમ ચકમક માંહેથી નીકલે આગ્ય, જો તેહેને ન મલે વલગવા જાગ્ય,
{{Poem2Close}}
તો કાંઈ ન થાએ અગ્નિ એકલે, તતક્ષણ પાછો થાએ વિલે. ૨૮૬
{{Block center|<poem>જ્યમ ચકમક માંહેથી નીકલે આગ્ય, જો તેહેને ન મલે વલગવા જાગ્ય,
તો કાંઈ ન થાએ અગ્નિ એકલે, તતક્ષણ પાછો થાએ વિલે. ૨૮૬</poem>}}
{{Poem2Open}}
જેમ ચકમકમાંથી અગ્નિ નીકળે પણ તેને વળગવા માટે કોઈ જગ્યા ન મળે તો અગ્નિથી કંઈ થઈ શકે નહીં. તરત જ તે પાછો ઓલવાઈ જાય.
જેમ ચકમકમાંથી અગ્નિ નીકળે પણ તેને વળગવા માટે કોઈ જગ્યા ન મળે તો અગ્નિથી કંઈ થઈ શકે નહીં. તરત જ તે પાછો ઓલવાઈ જાય.
તે જો કફને વલગી જાઇ, તો જીવે ને પોઢેરો થાઇ,
{{Poem2Close}}
એ તો માયાકાલ ચકમક આથડે, ત્યારે માહાઅગ્નિ માંહાંથાં ફૂલ તે પડે. ૨૮૭  
{{Block center|<poem>તે જો કફને વલગી જાઇ, તો જીવે ને પોઢેરો થાઇ,
એ તો માયાકાલ ચકમક આથડે, ત્યારે માહાઅગ્નિ માંહાંથાં ફૂલ તે પડે. ૨૮૭</poem>}}
{{Poem2Open}}
તે જો જામગરીને વળગી જાય તો જીવે અને મોટો – વિસ્તૃત થાય. માયા અને કાલરૂપી ચકમક આથડે – ઘસાય છે ત્યારે મહાઅગ્નિમાંથી તણખા પડે છે.
તે જો જામગરીને વળગી જાય તો જીવે અને મોટો – વિસ્તૃત થાય. માયા અને કાલરૂપી ચકમક આથડે – ઘસાય છે ત્યારે મહાઅગ્નિમાંથી તણખા પડે છે.
તે ચૈતન નિરાલું ચિત્ત, કામ ક્રોધ કફ તે ભૂતનું વિત્ત,
{{Poem2Close}}
તેણે વલગો વાધે અનંત, શે[૨૬ખ]ષનાગ વૈકુંઠ પરજંત. ર૮૮
{{Block center|<poem>તે ચૈતન નિરાલું ચિત્ત, કામ ક્રોધ કફ તે ભૂતનું વિત્ત,
તેણે વલગો વાધે અનંત, શે[૨૬ખ]ષનાગ વૈકુંઠ પરજંત. ર૮૮</poem>}}
{{Poem2Open}}
ચિત્ત, તે ચૈતન્ય તો નિરાળું અલગ છે. કામક્રોધરૂપી જામગરી તે પંચમહાભૂતની સંપત્તિ છે. એ કામ-ક્રોધરૂપી જામગરીને વળગીને તે અગ્નિ (માયાકાલનો અગ્નિ) ખૂબ વધે છે. શેષનાગ (પાતાળ)થી વૈકુંઠ (સ્વર્ગ) સુધી એ વિસ્તરે છે.
ચિત્ત, તે ચૈતન્ય તો નિરાળું અલગ છે. કામક્રોધરૂપી જામગરી તે પંચમહાભૂતની સંપત્તિ છે. એ કામ-ક્રોધરૂપી જામગરીને વળગીને તે અગ્નિ (માયાકાલનો અગ્નિ) ખૂબ વધે છે. શેષનાગ (પાતાળ)થી વૈકુંઠ (સ્વર્ગ) સુધી એ વિસ્તરે છે.
શુચિ અશુચિ વસ્તુને ચરે, ઇંદ્રી વિષે સરસો પરવરે,  
{{Poem2Close}}
અસંભાવના ઊપજે ત્યાંહે, વિપરીત્ય ભાવના શું અવઘાઇ. ૨૮૯
{{Block center|<poem>શુચિ અશુચિ વસ્તુને ચરે, ઇંદ્રી વિષે સરસો પરવરે,  
અસંભાવના ઊપજે ત્યાંહે, વિપરીત્ય ભાવના શું અવઘાઇ. ૨૮૯</poem>}}
{{Poem2Open}}
એ અગ્નિ પવિત્ર અને અપવિત્ર બધા પદાર્થોનું ભક્ષણ કરે છે અને ઇન્દ્રિયોમાં એ એકરૂપ થઈને રહે છે. ત્યાં અસંભાવના ઊપજે છે અને વિપરીત ભાવનામાં ડૂબવાનું થાય છે.
એ અગ્નિ પવિત્ર અને અપવિત્ર બધા પદાર્થોનું ભક્ષણ કરે છે અને ઇન્દ્રિયોમાં એ એકરૂપ થઈને રહે છે. ત્યાં અસંભાવના ઊપજે છે અને વિપરીત ભાવનામાં ડૂબવાનું થાય છે.
ચિત્ત કહે એ તો મોરું મૂલ લક્ષણ કહ્યું, પણ મહાજ્ઞાન જ્યારે ઊપજી ગયું,
{{Poem2Close}}
તે ઘટનો મુજ કહે ઉકેલ, ત્યાંહે ચિત્તનો એહેવો જ હોએ ખેલ. ૨૯૦
{{Block center|<poem>ચિત્ત કહે એ તો મોરું મૂલ લક્ષણ કહ્યું, પણ મહાજ્ઞાન જ્યારે ઊપજી ગયું,
તે ઘટનો મુજ કહે ઉકેલ, ત્યાંહે ચિત્તનો એહેવો જ હોએ ખેલ. ૨૯૦</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : એ તો તેં મારું મૂળ લક્ષણ કહ્યું. પણ જ્યારે મહાજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એ મહાજ્ઞાનનું પાત્ર બનનારની શી સ્થિતિ હોય છે તે તું મને સમજાવ. ત્યાં પણ (મહાજ્ઞાનને પાત્ર બનનાર) ચિત્તનો એવો જ ખેલ હોય છે?
ચિત્ત કહે છે : એ તો તેં મારું મૂળ લક્ષણ કહ્યું. પણ જ્યારે મહાજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એ મહાજ્ઞાનનું પાત્ર બનનારની શી સ્થિતિ હોય છે તે તું મને સમજાવ. ત્યાં પણ (મહાજ્ઞાનને પાત્ર બનનાર) ચિત્તનો એવો જ ખેલ હોય છે?
સમજૂતી : આ તો ચિત્તનું સામાન્ય લક્ષણ. પણ જે જ્ઞાની-બ્રહ્મજ્ઞાની છે તેનું શું? આ પછી એમાં અધિકારભેદે જુદાં પરિણામ નીપજે છે એમ બતાવ્યું છે.
સમજૂતી : આ તો ચિત્તનું સામાન્ય લક્ષણ. પણ જે જ્ઞાની-બ્રહ્મજ્ઞાની છે તેનું શું? આ પછી એમાં અધિકારભેદે જુદાં પરિણામ નીપજે છે એમ બતાવ્યું છે.
વિચાર કહે ઊપજ્ય માંહાં જુક્તિ, સાંભલ્ય તેહેની કહું છું વ્યક્ત,
{{Poem2Close}}
જ્યમ સ્વાતબુંદ અહીને મુખ્ય પડે, તેહેનું હલાહલ થૈ નીમડે. ૨૯૧
{{Block center|<poem>વિચાર કહે ઊપજ્ય માંહાં જુક્તિ, સાંભલ્ય તેહેની કહું છું વ્યક્ત,
જ્યમ સ્વાતબુંદ અહીને મુખ્ય પડે, તેહેનું હલાહલ થૈ નીમડે. ૨૯૧</poem>}}
{{Poem2Open}}
વિચાર કહે છે : ઉત્પત્તિમાં – પરિણામમાં જે યોજના કામ કરે છે તે હું તને પ્રગટ કરીને કહું છું તે તું સાંભળ. જેમ સ્વાતિબિંદુ સાપના મુખમાં પડે તો તે હળાહળ વિષ રૂપે પરિણમે –
વિચાર કહે છે : ઉત્પત્તિમાં – પરિણામમાં જે યોજના કામ કરે છે તે હું તને પ્રગટ કરીને કહું છું તે તું સાંભળ. જેમ સ્વાતિબિંદુ સાપના મુખમાં પડે તો તે હળાહળ વિષ રૂપે પરિણમે –
શીપ્યે પડ્યું મુક્તાફલ થાઇ, તે વડે સહુ જક્ત સરાઇ,
{{Poem2Close}}
ત્યમ જ્ઞાનને તું એણી પેર્ય જાણ્ય, જુક્તિ કહું તે ઉર માંહાં આણ્ય. ૨૯૨  
{{Block center|<poem>શીપ્યે પડ્યું મુક્તાફલ થાઇ, તે વડે સહુ જક્ત સરાઇ,
ત્યમ જ્ઞાનને તું એણી પેર્ય જાણ્ય, જુક્તિ કહું તે ઉર માંહાં આણ્ય. ૨૯૨</poem>}}
{{Poem2Open}}
અને છીપમાં પડે તો મુક્તાફળ થાય ને તેના વડે આખું જગત ખુશ થાય. તેમ જ્ઞાનનું એ પ્રકારે બને છે તેમ તું જાણ. મેં તને આ જે યોજના સમજાવી તે તારા લક્ષમાં રાખ.
અને છીપમાં પડે તો મુક્તાફળ થાય ને તેના વડે આખું જગત ખુશ થાય. તેમ જ્ઞાનનું એ પ્રકારે બને છે તેમ તું જાણ. મેં તને આ જે યોજના સમજાવી તે તારા લક્ષમાં રાખ.
એમ સમઝ્ય તું ચિત્તરાજાન, તાહારે ત્યાંહાં મુખ્ય બે પરધાન,
{{Poem2Close}}
ડાબો મોહ ને જ્યમણો વિવેક, બેહુનાં લક્ષણ જુજુઆં છેક. ૨૯૩
{{Block center|<poem>એમ સમઝ્ય તું ચિત્તરાજાન, તાહારે ત્યાંહાં મુખ્ય બે પરધાન,
ડાબો મોહ ને જ્યમણો વિવેક, બેહુનાં લક્ષણ જુજુઆં છેક. ૨૯૩</poem>}}
{{Poem2Open}}
ચિત્તરાજા, તું એમ સમજ. તારે ત્યાં મુખ્ય બે પ્રધાન છે – ડાબો મોહ અને જમણો વિવેક. બંનેનાં લક્ષણ સાવ જુદાં જુદાં છે.
ચિત્તરાજા, તું એમ સમજ. તારે ત્યાં મુખ્ય બે પ્રધાન છે – ડાબો મોહ અને જમણો વિવેક. બંનેનાં લક્ષણ સાવ જુદાં જુદાં છે.
પ્રવૃત્તિ નિવૃત્તિ બેહુ સ્ત્રી તુજ[૨૭ક] તણી, એક એકને સંતતિ ઘણી,
{{Poem2Close}}
કામ ક્રોધ લોભ મોહો મછર, માઇ, ઈરષા મમતા આશા પ્રાઇ. ૨૯૪
{{Block center|<poem>પ્રવૃત્તિ નિવૃત્તિ બેહુ સ્ત્રી તુજ[૨૭ક] તણી, એક એકને સંતતિ ઘણી,
કામ ક્રોધ લોભ મોહો મછર, માઇ, ઈરષા મમતા આશા પ્રાઇ. ૨૯૪</poem>}}
{{Poem2Open}}
પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને તારી સ્ત્રીઓ છે. દરેકને ઘણાં સંતાન છે. જેમકે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા (?), ઈર્ષ્યા, મમતા, આશા –
પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને તારી સ્ત્રીઓ છે. દરેકને ઘણાં સંતાન છે. જેમકે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા (?), ઈર્ષ્યા, મમતા, આશા –
છે ઘણાં પણ કહું છું સંક્ષેપ, એ સઘલો પ્રવૃત્તિ આક્ષેપ,
{{Poem2Close}}
વિવેક વિચાર સંજ્યમ ને શાંત્ય, સાહસ સત્ય સંતોષ અચ્યંત. ૨૯૫
{{Block center|<poem>છે ઘણાં પણ કહું છું સંક્ષેપ, એ સઘલો પ્રવૃત્તિ આક્ષેપ,
વિવેક વિચાર સંજ્યમ ને શાંત્ય, સાહસ સત્ય સંતોષ અચ્યંત. ૨૯૫</poem>}}
{{Poem2Open}}
– એ ઘણાં છે પણ સંક્ષેપમાં કહું છું – એ બધો પ્રવૃત્તિનો વિસ્તાર છે. વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સાહસ (હિંમત, ધૈર્ય), સત્ય, ઘણો સંતોષ –
– એ ઘણાં છે પણ સંક્ષેપમાં કહું છું – એ બધો પ્રવૃત્તિનો વિસ્તાર છે. વિવેક, વિચાર, સંયમ, શાંતિ, સાહસ (હિંમત, ધૈર્ય), સત્ય, ઘણો સંતોષ –
એ આઘે દેઈ છે તાં બહુ, નિવૃત્તિકુટુંબ હું કેટલું કહું,
{{Poem2Close}}
વામ અંગે જો આવે જ્ઞાન, તે સ્થલ્ય તાં છે મોહો પરધાન. ૨૯૬
{{Block center|<poem>એ આઘે દેઈ છે તાં બહુ, નિવૃત્તિકુટુંબ હું કેટલું કહું,
વામ અંગે જો આવે જ્ઞાન, તે સ્થલ્ય તાં છે મોહો પરધાન. ૨૯૬</poem>}}
{{Poem2Open}}
– વગેરે ઘણાં સંતાનો છે. એ નિવૃત્તિનું કુટુંબ હું કેટલું કહું? જો ડાબે અંગે – ખોટે માર્ગે જ્ઞાન આવે તો ત્યાં મોહ પ્રધાન રહેલો છે એમ સમજવું.
– વગેરે ઘણાં સંતાનો છે. એ નિવૃત્તિનું કુટુંબ હું કેટલું કહું? જો ડાબે અંગે – ખોટે માર્ગે જ્ઞાન આવે તો ત્યાં મોહ પ્રધાન રહેલો છે એમ સમજવું.
સમજૂતી : ‘દાય’ એટલે વારસો પરથી ‘દેઈ’ શબ્દ આ અર્થમાં આવ્યો હશે? કે સં. દેહજ (=સંતાન) પરથી? કે દેશ્ય દઇઅ કે દઇય (રક્ષિત, પાલિત) પરથી?
સમજૂતી : ‘દાય’ એટલે વારસો પરથી ‘દેઈ’ શબ્દ આ અર્થમાં આવ્યો હશે? કે સં. દેહજ (=સંતાન) પરથી? કે દેશ્ય દઇઅ કે દઇય (રક્ષિત, પાલિત) પરથી?
ત્યાંહાં જ્ઞાન ભોગવે પ્રવૃત્તિ વડે, તે નિવૃત્તિ માંહાં હીંડતો આખડે,
{{Poem2Close}}
ઊપજે જ્ઞાન જે દખ્યણ અંગ્ય, ત્યાંહાં મંત્રી છે વિવેક સુચંગ. ૨૯૭
{{Block center|<poem>ત્યાંહાં જ્ઞાન ભોગવે પ્રવૃત્તિ વડે, તે નિવૃત્તિ માંહાં હીંડતો આખડે,
પ્રવૃત્તિની મદદ વડે જે જ્ઞાનને ભોગવે છે તે નિવૃત્તિમાં ગતિ કરી શકતો નથી. જમણા અંગમાં – સાચે માર્ગે જો જ્ઞાન ઉત્પન્ન થાય તો ત્યાં વિવેક સારો મંત્રી છે.
ઊપજે જ્ઞાન જે દખ્યણ અંગ્ય, ત્યાંહાં મંત્રી છે વિવેક સુચંગ. ૨૯૭</poem>}}
વિવેક તણી નિવૃત્તિ છે માઇ, તે તાં મારગ લેઇ જાઇ,
{{Poem2Open}}
વિવેક વડે જે છે નિજભોગ, તે શોભે અદભુત અમોઘ. ૨૯૮
પ્રવૃત્તિની મદદ વડે જે જ્ઞાનને ભોગવે છે તે નિવૃત્તિમાં ગતિ કરી શકતો નથી. જમણા અંગમાં – સાચે માર્ગે જો જ્ઞાન ઉત્પન્ન થાય તો ત્યાં વિવેક સારો મંત્રી છે
{{Poem2Close}}.
{{Block center|<poem>વિવેક તણી નિવૃત્તિ છે માઇ, તે તાં મારગ લેઇ જાઇ,
વિવેક વડે જે છે નિજભોગ, તે શોભે અદભુત અમોઘ. ૨૯૮</poem>}}
{{Poem2Open}}
નિવૃત્તિ વિવેકની મા છે. તે (તેને યોગ્ય) માર્ગે લઈ જાય છે. વિવેક વડે જે આત્માનુભવ થાય છે તે અદ્‌ભુત અને અમોઘ હોય છે.
નિવૃત્તિ વિવેકની મા છે. તે (તેને યોગ્ય) માર્ગે લઈ જાય છે. વિવેક વડે જે આત્માનુભવ થાય છે તે અદ્‌ભુત અને અમોઘ હોય છે.
ચિત્ત કહે એ તું કહે વિચાર, પ્રાપત્તિ માંહાં કાંઈ સાર અસાર,
{{Poem2Close}}
વિચાર કહે એહનું સુણ્ય દ્ર[૨૭ખ]ષ્ટાંત, જ્યમ ખેચર ભૂચર છે બેહુ જંત. ૨૯૯
{{Block center|<poem>ચિત્ત કહે એ તું કહે વિચાર, પ્રાપત્તિ માંહાં કાંઈ સાર અસાર,
વિચાર કહે એહનું સુણ્ય દ્ર[૨૭ખ]ષ્ટાંત, જ્યમ ખેચર ભૂચર છે બેહુ જંત. ૨૯૯</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : વિચાર, તું એ કહે કે આ બંને પ્રકારની પ્રાપ્તિમાં શું સાર-અસાર છે? વિચાર કહે : એનું દૃષ્ટાંત સાંભળ. જેમ ખેચર ભૂચર બંને પ્રકારના જીવ હોય છે –
ચિત્ત કહે છે : વિચાર, તું એ કહે કે આ બંને પ્રકારની પ્રાપ્તિમાં શું સાર-અસાર છે? વિચાર કહે : એનું દૃષ્ટાંત સાંભળ. જેમ ખેચર ભૂચર બંને પ્રકારના જીવ હોય છે –
ભૂચરને જો આવે પંખ, પણ ઊડી ન શકે તેહેવો નિઃશંક,
{{Poem2Close}}
ખેચર જેહેવી ગગન ગતિ કરે, ભૂચર તેહેવો ન સંચરે. ૩૦૦
{{Block center|<poem>ભૂચરને જો આવે પંખ, પણ ઊડી ન શકે તેહેવો નિઃશંક,
ખેચર જેહેવી ગગન ગતિ કરે, ભૂચર તેહેવો ન સંચરે. ૩૦૦</poem>}}
{{Poem2Open}}
ભૂચર (જીવ)ને જો પાંખ આવે તોપણ તે તેટલો ઊડી ન શકે એ વાત નિઃશંક છે. ખેચર (જીવ) જેવી આકાશમાં ગતિ કરી શકે તેવી ગતિ ભૂચર(જીવ) આકાશમાં કરી ન શકે.
ભૂચર (જીવ)ને જો પાંખ આવે તોપણ તે તેટલો ઊડી ન શકે એ વાત નિઃશંક છે. ખેચર (જીવ) જેવી આકાશમાં ગતિ કરી શકે તેવી ગતિ ભૂચર(જીવ) આકાશમાં કરી ન શકે.
ચિત્ત કહે છે જ્યારે ગગન ગત્ય થઈ, ત્યારે ભૂઉપાધિ ભૂ ઉપર્ય રહી,
{{Poem2Close}}
તો ભોગવણી માંહાં શો ભેદ, એ સંશેનો કર્ય ઊછેદ. ૩૦૧
{{Block center|<poem>ચિત્ત કહે છે જ્યારે ગગન ગત્ય થઈ, ત્યારે ભૂઉપાધિ ભૂ ઉપર્ય રહી,
તો ભોગવણી માંહાં શો ભેદ, એ સંશેનો કર્ય ઊછેદ. ૩૦૧</poem>}}
{{Poem2Open}}
ચિત્ત કહે છે : જ્યારે આકાશમાં ગતિ થઈ ત્યારે પૃથ્વી પર જે ઉપાધિઓ વળગેલી હતી તે પૃથ્વી પર રહી. તો અનુભવમાં ભેદ શો રહ્યો એ સંશયને દૂર કર.
ચિત્ત કહે છે : જ્યારે આકાશમાં ગતિ થઈ ત્યારે પૃથ્વી પર જે ઉપાધિઓ વળગેલી હતી તે પૃથ્વી પર રહી. તો અનુભવમાં ભેદ શો રહ્યો એ સંશયને દૂર કર.
સમજૂતી : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે?
સમજૂતી : આગળની કડીમાં ભૂચરને પાંખ આવે તો પણ એ ખેચરના જેવી ગતિ આકાશમાં ન કરી શકે એમ કહેવામાં આવ્યું હતું તે જોતાં અહીં ચિત્તનો પ્રશ્ન એવો જણાય છે કે અહીં ભૂચરને પાંખ આવતાં તે ગગનમાં ગતિ કરે છે, તેની પૃથ્વી પરની ઉપાધિ (મર્યાદા વગેરે) પૃથ્વી પર જ રહે છે તો પછી એના અને ખેચરના અનુભવમાં શો ભેદ રહે છે?
{{Poem2Close}}
વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ,
વિચાર કહે જે ભૂ-અધ્યાસ, થૈ ન શકે તે ખરો નિરાસ,
ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨
ગુરુ વડે પાંખ આવે તે ખરી, તે ઊડે પણ પડે ભૂ ફરી. ૩૦૨

Navigation menu