34,174
edits
(+1) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ બે જ ગણાતા : દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ, ભાવ અને શૈલીથી તેમજ વાચનમાલામાં તેમની ઘણી કવિતાઓ આવેલી હોવાથી બાલમાનસને વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિઓનાં પ્રથમ કાવ્યો દલપતશૈલીનાં થાય એમાં નવાઈ નથી. મણિભાઈએ ૧૪–૧૫ વરસની વયે ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ નામનો ચારણી કિસ્સો લખ્યો હતો. તેમાંની થોડી લીટીઓ કાન્તમાલામાં<ref>પૃ. ૩૦૩.</ref> આપી છે : | મણિભાઈને બહુ નાની વયથી કવિતા કરવાનો શોખ હતો. એ અરસામાં ગુજરાતના સૌથી વધારે લોકપ્રિય અને ઉત્તમ કવિઓ બે જ ગણાતા : દલપતરામ અને નર્મદાશંકર. તેમાં વસ્તુ, ભાવ અને શૈલીથી તેમજ વાચનમાલામાં તેમની ઘણી કવિતાઓ આવેલી હોવાથી બાલમાનસને વધારે સુગ્રાહ્ય દલપતરામ હતા. આથી તે સમયમાં ઊગતા કવિઓનાં પ્રથમ કાવ્યો દલપતશૈલીનાં થાય એમાં નવાઈ નથી. મણિભાઈએ ૧૪–૧૫ વરસની વયે ‘ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ’ નામનો ચારણી કિસ્સો લખ્યો હતો. તેમાંની થોડી લીટીઓ કાન્તમાલામાં<ref>પૃ. ૩૦૩.</ref> આપી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, | {{Block center|'''<poem>અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, | ||
જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?</poem>}} | જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | ||
| Line 34: | Line 34: | ||
સને ૧૮૮૭માં મેં કૉલેજની ‘ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા’ આગળ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ એ વિષય ઉપર ભાષણ કર્યું. તે પછી લૉ ક્લાસમાંથી પાછાં આવતાં ચર્ચગેટ સ્ટેશન ઉપર ટ્રેનની વાટ જોતો હું ઊભો હતો ત્યાં મણિશંકર મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી ગયા. ચિઠ્ઠી ઉઘાડતાં આ ગીતિ લખેલી માલમ પડી : | સને ૧૮૮૭માં મેં કૉલેજની ‘ગુજરાતી એલ્ફિન્સ્ટન સભા’ આગળ ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ એ વિષય ઉપર ભાષણ કર્યું. તે પછી લૉ ક્લાસમાંથી પાછાં આવતાં ચર્ચગેટ સ્ટેશન ઉપર ટ્રેનની વાટ જોતો હું ઊભો હતો ત્યાં મણિશંકર મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી ગયા. ચિઠ્ઠી ઉઘાડતાં આ ગીતિ લખેલી માલમ પડી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘સાંપ્રત રસમય ઋતુની કદર અરે! જાણતા નથી કોઈ | {{Block center|'''<poem> ‘સાંપ્રત રસમય ઋતુની કદર અરે! જાણતા નથી કોઈ | ||
એ મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.’</poem>}} | એ મુજ ખેદ શમે છે જલદરસિક નીલકંઠને જોઈ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[– આમાં ક્યાંઈ દલપતશૈલી દેખાય છે? આટલી વહેલી તેમણે એ છોડી દીધેલી –] | [– આમાં ક્યાંઈ દલપતશૈલી દેખાય છે? આટલી વહેલી તેમણે એ છોડી દીધેલી –] | ||
‘મારા ભાષણને ઉદ્દેશીને આ વચન લખેલાં હતાં અને એ ઉદ્દેશ લક્ષમાં રાખી અને મણિશંકરનો શ્લેષ ચાલુ રાખી મેં એક ચિઠ્ઠી પર ઉત્તર લખ્યો કેઃ | ‘મારા ભાષણને ઉદ્દેશીને આ વચન લખેલાં હતાં અને એ ઉદ્દેશ લક્ષમાં રાખી અને મણિશંકરનો શ્લેષ ચાલુ રાખી મેં એક ચિઠ્ઠી પર ઉત્તર લખ્યો કેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘રે! જાણિને કદર શું કર્યું નીલકંઠે? | {{Block center|'''<poem> ‘રે! જાણિને કદર શું કર્યું નીલકંઠે? | ||
પાડ્યાં જ આંસુ ખુશિમાં કરિ નાદ ઊંચે! | પાડ્યાં જ આંસુ ખુશિમાં કરિ નાદ ઊંચે! | ||
એ મેઘના જલથકી મણિ થાય સીપે, | એ મેઘના જલથકી મણિ થાય સીપે, | ||
જેથી જણાય ગુરુ મેઘનિ શક્તિ સર્વે.’</poem>}} | જેથી જણાય ગુરુ મેઘનિ શક્તિ સર્વે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे' | મણિશંકરનાં કેટલાંક કાવ્ય મેં વાંચેલાં તે સંબંધે આ શ્લોકની છેલ્લી બે લીટીઓ લખી હતી. મણિશંકરની જ રીતે આ ઉત્તર મેં તેમને પહોંચાડ્યો. તેના પ્રત્યુત્તરમાં તેમણે સંસ્કૃત શ્લોક લખ્યો તેમાંના આટલા જ શબ્દો મને યાદ છે : `आत्मानं यदि अवमानयिष्ये सखे' | ||
| Line 80: | Line 80: | ||
મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જોઈએ કે તેમનું હૃદય વેગીલું, આવેશમય, કોમલ, વિશાળ, સમસ્ત જનતા સાથે સમભાવ રાખનારું, ગંભીર, દુનિયાના ઉપર-ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઊંડાં ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યાન્વેષણમાં મચી રહેલું હતું. આવા હૃદયને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવાં હૃદયો ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે છે. સાધારણ માણસને તો આ તાપનો અનુભવ જ હોતો નથી, અને હોય તો તે સહી પણ ન શકે. પણ મણિભાઈને આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું – તેમનાં પત્નીનો પ્રેમ અને પ્રભાવ. ‘મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું અને સાથે-સાથે મોટાં થતાં પતિ-પત્નીમાં કેટલીક વાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનિની હતી. ઢીંગલા-ઢીંગલી ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદ્ભાગ્ય હતું.’<ref>યુગધર્મ ૪, ૨૭૯</ref> તેમણે તેમના જીવન ઉપર વિરલ અધિકાર અને તેથી તેમનાં કાવ્યોમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં | મણિભાઈનું જીવન સમજવાને એ સમજવું જોઈએ કે તેમનું હૃદય વેગીલું, આવેશમય, કોમલ, વિશાળ, સમસ્ત જનતા સાથે સમભાવ રાખનારું, ગંભીર, દુનિયાના ઉપર-ઉપર દેખાતા ચળકાટથી મોહ ન પામતાં ઊંડાં ઊતરી તલસ્પર્શ કરનારું અને તેથી સત્યાન્વેષણમાં મચી રહેલું હતું. આવા હૃદયને જગતનો અન્યાય, અવ્યવસ્થા, જગતની યોજનાની વિષમતા અસહ્ય લાગે એ સ્વાભાવિક છે. આવાં હૃદયો ખોજનો સતત અંતસ્તાપ તપ્યા કરે છે. સાધારણ માણસને તો આ તાપનો અનુભવ જ હોતો નથી, અને હોય તો તે સહી પણ ન શકે. પણ મણિભાઈને આ સર્વ તાપમાં એક ઊંડું સાંત્વન હતું – તેમનાં પત્નીનો પ્રેમ અને પ્રભાવ. ‘મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું અને સાથે-સાથે મોટાં થતાં પતિ-પત્નીમાં કેટલીક વાર અવર્ણનીય સુંદર મેળ જામે છે તેમ મણિશંકર નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી માનિની હતી. ઢીંગલા-ઢીંગલી ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈનું મોટું સદ્ભાગ્ય હતું.’<ref>યુગધર્મ ૪, ૨૭૯</ref> તેમણે તેમના જીવન ઉપર વિરલ અધિકાર અને તેથી તેમનાં કાવ્યોમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય, | {{Block center|'''<poem> મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય, | ||
ખબર નહિ પડે ને કીકીઓથી નચાય !! | ખબર નહિ પડે ને કીકીઓથી નચાય !! | ||
હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે? | હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે? | ||
પ્રેમ છે એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે.</poem>}} | પ્રેમ છે એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– વગેરે વર્ણન છે તે નર્મદાનું જ અપ્સરારૂપે વર્ણન છે. સુંદર પાસા પાડેલા હીરા જેવું ‘ઉદ્ગાર’ કાવ્ય પણ આ નર્મદાને માટે લખાયેલું અને ‘રતિને પ્રાર્થના’માં રતિનું કરેલું વર્ણન : | – વગેરે વર્ણન છે તે નર્મદાનું જ અપ્સરારૂપે વર્ણન છે. સુંદર પાસા પાડેલા હીરા જેવું ‘ઉદ્ગાર’ કાવ્ય પણ આ નર્મદાને માટે લખાયેલું અને ‘રતિને પ્રાર્થના’માં રતિનું કરેલું વર્ણન : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા, | {{Block center|'''<poem> મૃદુ મદભર્યાં ગાત્રો તારાં તજી ન શકું કદા, | ||
વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા, | વિરલ કચથી આચ્છાદીને પ્રસન્ન રહું સદા, | ||
નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું, | નયન નમણાં, ગ્રીવા ધોળી, લલાટ સુહામણું, | ||
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું!</poem>}} | અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ એમનું જ છે. | પણ એમનું જ છે. | ||
| Line 97: | Line 97: | ||
આ દર્દમાંથી ઘણાં કાવ્યો ઉદ્ભવ્યાં છે. ‘પ્રમાદી નાવિક’માં કવિ પ્રિયાની પાછળ દરિયામાં પડી આપઘાત કરે છે, તેવી આપઘાત કરવાની અને સંન્યાસી થવાની વૃત્તિ તેમને વારંવાર થઈ આવતી આ તીવ્ર ઉદ્વેગ ‘વિધુર કુરંગ’માં પણ પ્રતીત થાય છે. | આ દર્દમાંથી ઘણાં કાવ્યો ઉદ્ભવ્યાં છે. ‘પ્રમાદી નાવિક’માં કવિ પ્રિયાની પાછળ દરિયામાં પડી આપઘાત કરે છે, તેવી આપઘાત કરવાની અને સંન્યાસી થવાની વૃત્તિ તેમને વારંવાર થઈ આવતી આ તીવ્ર ઉદ્વેગ ‘વિધુર કુરંગ’માં પણ પ્રતીત થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે, | {{Block center|'''<poem> કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે, | ||
દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે; | દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે; | ||
નહીં સ્વજન તે : સખી! સ્વજન એકલી તું હતી, | નહીં સ્વજન તે : સખી! સ્વજન એકલી તું હતી, | ||
સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.</poem>}} | સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વિપ્રયોગ’માં કહ્યું છે. | ‘વિપ્રયોગ’માં કહ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અંત સુધી મારે રોવાની | {{Block center|'''<poem> અંત સુધી મારે રોવાની | ||
દારા એની એ | દારા એની એ | ||
{{right|(ટિપ્પણ પૃ. ૨૦૯ જુઓ)}}</poem>}} | {{right|(ટિપ્પણ પૃ. ૨૦૯ જુઓ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેમ અંત સુધી આ નર્મદા માટેના કાવ્યમાં રુદન હતું અને રુદનમાં કાવ્ય હતું. ‘ગાન વિમાન’ અને ‘ચંદાને સંબોધન’ પણ એમને જ ઉદ્દેશીને લખાયેલું. એ ‘ગાન વિમાન’નો કલહંસ તે આ પ્રથમ નર્મદાનો પુત્ર ચિ. પ્રાણલાલ જે થોડા વરસ રહી ૧૮૯૯માં મૃત્યુ પામ્યો. ‘વિધુર કુરંગ’માં એનો જ શાવરૂપે ઉલ્લેખ છે. | તેમ અંત સુધી આ નર્મદા માટેના કાવ્યમાં રુદન હતું અને રુદનમાં કાવ્ય હતું. ‘ગાન વિમાન’ અને ‘ચંદાને સંબોધન’ પણ એમને જ ઉદ્દેશીને લખાયેલું. એ ‘ગાન વિમાન’નો કલહંસ તે આ પ્રથમ નર્મદાનો પુત્ર ચિ. પ્રાણલાલ જે થોડા વરસ રહી ૧૮૯૯માં મૃત્યુ પામ્યો. ‘વિધુર કુરંગ’માં એનો જ શાવરૂપે ઉલ્લેખ છે. | ||
| Line 115: | Line 115: | ||
મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૦૪, ૩૦૫</ref> મહાનુભાવ અંતઃકરણોનાં દુઃખો પણ અસાધારણ છે. ચારુદત્તને અનેક વિપત્તિમાં દુઃખ એ જ લાગતું હતું. | મણિભાઈને ઘણા લાંબા વખતથી બાઈબલનું વાચન અને સેવન હતું. ૧૮૯૭ના અરસામાં સ્વીડનબોર્ગના સંપ્રદાયનાં પુસ્તકો વાંચવામાં આવ્યાં અને એકદમ તેમનું સમસ્ત મન તે તરફ ઘણા વેગથી ધસ્યું. તેમનામાં સત્યાન્વેષક વૃત્તિ હતી પણ એ વૃત્તિને માટે જે વિવેક અને અંકુશ જોઈએ તે તાત્કાલિક રુચિના વેગમાં ઘણી વાર ઘસડાઈ જતો એવો તેમનો સ્વભાવ હતો. લાંબા અભ્યાસથી જેમનું સાંભળવાની તેમને ટેવ હતી તે નર્મદાને વિધિએ ખસેડી લીધાં હતાં. પ્રો. ઠાકોર અજમેર હતા અને તેમની હાજરી જે કંઈ અસર કરી શકે તે અલભ્ય હતી. બીજા કોઈ સ્વજનોનું, મિત્રોનું. હિતસ્વીઓનું, મણિભાઈએ માન્યું નહિ તે નહિ જ. એ નહિ માનવામાં પણ આપણે તેમના મનની સત્યપ્રિયતા, ઉદાત્તતા, નિર્ભયતા જોઈ શકીએ છીએ. પોતાને ‘પરમ સત્ય મળ્યું છે.’ ‘સ્વીડનબોર્ગ કહે છે કે જીસસ ક્રાઈસ્ટ વગર સ્વર્ગનો બીજો કોઈ ઈશ્વર નથી,’ એવી એમની દૃઢ પ્રતીતિ હતી. ‘હું કાંઈ અભિમાનથી આમ કહેતો નથી પણ મને જે મળ્યું છે તે જણાવું છું. એટલે બેધડક કહું છું કે મારે જે વાતો કહેવાની છે તે ઈશ્વરી છે. દેશના લોકો જો સાંભળશે તો તેમનું કલ્યાણ થશે.’ તેઓ જાણતા હતા કે આ તેમના કાર્યથી તેમને ઘણું સહન કરવું પડશે પણ તે તેઓ સત્યની ખાતર સહન કરવા તૈયાર હતા. અને સહન કરવામાં પણ ‘જ્ઞાતિનાં મનુષ્યો મને મૂર્ખ, દુષ્ટ, દીવાનો વગેરે ઉપનામો આપશે એ હું જાણું છું. તે પણ હું સહન કરીશ; પણ જેથી મને અતિશય ખેદ થાય છે તે તો એ છે કે મારા બધા સ્નેહીઓ અને મિત્રો પણ મારો ત્યાગ કરશે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૦૪, ૩૦૫</ref> મહાનુભાવ અંતઃકરણોનાં દુઃખો પણ અસાધારણ છે. ચારુદત્તને અનેક વિપત્તિમાં દુઃખ એ જ લાગતું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>यत् सौहृदादपि जनाः शिथिलीभवन्ति ।<ref>કે જનો મૈત્રીથી પણ શિથિલ થાય છે. મૃચ્છકટી.</ref></poem>}} | {{Block center|'''<poem>यत् सौहृदादपि जनाः शिथिलीभवन्ति ।<ref>કે જનો મૈત્રીથી પણ શિથિલ થાય છે. મૃચ્છકટી.</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનનો આ વેગ કોઈથી અટકાવાયો નહિ. ૭-૪-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૪૬</ref> ૧૭-૬-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં બ્રાહ્મણનું ચિહ્ન ઉપનયન દૂર કીધું છે. અને થોડા વખત પછી હું જાહેર રીતે ક્રિશ્ચિયન મંડળીમાં પ્રવેશ કરીશ.’<ref>કાનનમાલા, પૃ. ૩૦૪</ref> ૨-૩-૧૯૦૦ના પત્રમાં લખે છે કે ‘સૌ. નર્મદા મને ‘પવિત્ર ભોજન’ ન લેવાને આગ્રહ કરે છે.’ અને ૨૬-૩-૧૯૦૦માં લખે છે કે ‘મેં ગઈ કાલે ‘સ્વામીના ભોજન’માં ભાગ લીધો છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૪૯</ref> | મનનો આ વેગ કોઈથી અટકાવાયો નહિ. ૭-૪-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૪૬</ref> ૧૭-૬-૯૮ના પત્રમાં લખે છે કે ‘મેં બ્રાહ્મણનું ચિહ્ન ઉપનયન દૂર કીધું છે. અને થોડા વખત પછી હું જાહેર રીતે ક્રિશ્ચિયન મંડળીમાં પ્રવેશ કરીશ.’<ref>કાનનમાલા, પૃ. ૩૦૪</ref> ૨-૩-૧૯૦૦ના પત્રમાં લખે છે કે ‘સૌ. નર્મદા મને ‘પવિત્ર ભોજન’ ન લેવાને આગ્રહ કરે છે.’ અને ૨૬-૩-૧૯૦૦માં લખે છે કે ‘મેં ગઈ કાલે ‘સ્વામીના ભોજન’માં ભાગ લીધો છે.’<ref>કાન્તમાલા, પૃ. ૩૪૯</ref> | ||
| Line 134: | Line 134: | ||
‘ખરા આવેશથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર કદી નથી રાખતો. મને મારા હૃદય ઉપર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે. ‘ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શિદ અંતરે ધરો છો?’ એ વાક્ય મેં ઘણા દિવસ પહેલાં લખેલું છે. આ વૃત્તિને હું Confidence [વિશ્વાસ] કહું છું તે અભિમાનથી જુદી જ ચીજ છે. આત્મજ્ઞાનને કદાચ મળતી ગણી શકાય. મેં મારી ચોપડી ઉપર આ જ motto [સૂત્રવાક્ય) લખી રાખેલ છે કે | ‘ખરા આવેશથી લખનાર માણસ બીજાના મત ઉપર બહુ આધાર કદી નથી રાખતો. મને મારા હૃદય ઉપર આસ્થા છે, અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય. આ વૃત્તિ મને ઘણા દિવસની છે. ‘ઉભય મળી મને ખુશી કરો છો, પર પરવા શિદ અંતરે ધરો છો?’ એ વાક્ય મેં ઘણા દિવસ પહેલાં લખેલું છે. આ વૃત્તિને હું Confidence [વિશ્વાસ] કહું છું તે અભિમાનથી જુદી જ ચીજ છે. આત્મજ્ઞાનને કદાચ મળતી ગણી શકાય. મેં મારી ચોપડી ઉપર આ જ motto [સૂત્રવાક્ય) લખી રાખેલ છે કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>The field is universal and allows | {{Block center|'''<poem>The field is universal and allows | ||
Scope to all such as feel the inherent glow. | Scope to all such as feel the inherent glow. | ||
{{right|Lord Byron.’<ref>ક્ષેત્ર સર્વે માટે ખુલ્લું છે અને છૂટ છે.<br> | {{right|Lord Byron.’<ref>ક્ષેત્ર સર્વે માટે ખુલ્લું છે અને છૂટ છે.<br> | ||
તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય,<br> | તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય,<br> | ||
કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે.<br> | કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે.<br> | ||
લૉર્ડ બાઈરન, કાન્તમાલા, પૃ. ૩૨૨.</ref>}}</poem>}} | લૉર્ડ બાઈરન, કાન્તમાલા, પૃ. ૩૨૨.</ref>}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : | અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : | ||
| Line 153: | Line 153: | ||
કાન્તની એક વિશેષતા તેના વાંચનારને સુપરિચિત છે – સંસ્કૃત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાનો અસ્વીકાર. આપણી ભાષામાં કાવ્યમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાની પ્રથા ઘણા લાંબા સમયની છે. મરાઠીમાં પણ પ્રથમ આમ હતું પણ ત્યાંના લેખકોએ એ છૂટ ઓછી કરતાં કરતાં લગભગ બંધ કરી દીધી છે. પણ આપણા લેખકો તો એ નિર્વાહ્ય છૂટને પણ કવિતાનો હક ગણવા લાગ્યા છે. હમણાં જ માત્ર શ્રી કે. હ. ધ્રુવે આ છૂટ છોડી દેવાનો માર્ગ શરૂ કરેલો છે. આ સ્થિતિમાં પણ કાન્તે પ્રથમથી જ જાણે એ છૂટ ન લેવાનો સંકલ્પ કર્યો હોય એમ જણાય છે. તેમને એ છૂટનો જાણે તિરસ્કાર હોય એમ લાગે છે. અને આનું કારણ એ છે કે શબ્દના ઉચ્ચારનું માધુર્ય તેમનો કાન બરાબર પારખતો. જેમણે તેમને ભાષણ કરતા કે વાતચીત કરતા સાંભળ્યા હશે તેમણે જોયું હશે કે તેમના ઉચ્ચાર હંમેશાં અણિશુદ્ધ સ્પષ્ટ હતા. તેમાં પણ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારોમાં જરા પણ પ્રમાદ તેમને અસહ્ય લાગતો. આ ઉચ્ચારસૌષ્ઠવની પરીક્ષાને લીધે – અને કાવ્ય શ્રાવ્ય છે એટલે અંશે એ જ મહત્ત્વનું છે – સંસ્કૃત શબ્દોને તેમનાં કાવ્યોમાં પ્રકૃતિવિરુદ્ધ હ્રસ્વ દીર્ઘ થવું પડતું નથી. શબ્દો – ગમે તેવા લાંબા સંસ્કૃત શબ્દો પણ, જાણે એમના કાવ્યમાં ત્યાં ત્યાં સ્થાન લેવા જન્મ્યા હોય એમ લાગે છે. જરા જોડાક્ષરનો થડકારો પણ ક્યાંઈ વ્યર્થ જતો નથી, ક્યાંઈ છોડી દેવો પડતો નથી. કોઈ જગાએ છૂટ લેવી પડે છે ત્યાં પણ તે ભાષાને અનુકૂળ જ હોય છે અને પણ કર્ણકટુ નથી લાગતી. | કાન્તની એક વિશેષતા તેના વાંચનારને સુપરિચિત છે – સંસ્કૃત શબ્દોમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાનો અસ્વીકાર. આપણી ભાષામાં કાવ્યમાં હ્રસ્વ દીર્ઘની છૂટ લેવાની પ્રથા ઘણા લાંબા સમયની છે. મરાઠીમાં પણ પ્રથમ આમ હતું પણ ત્યાંના લેખકોએ એ છૂટ ઓછી કરતાં કરતાં લગભગ બંધ કરી દીધી છે. પણ આપણા લેખકો તો એ નિર્વાહ્ય છૂટને પણ કવિતાનો હક ગણવા લાગ્યા છે. હમણાં જ માત્ર શ્રી કે. હ. ધ્રુવે આ છૂટ છોડી દેવાનો માર્ગ શરૂ કરેલો છે. આ સ્થિતિમાં પણ કાન્તે પ્રથમથી જ જાણે એ છૂટ ન લેવાનો સંકલ્પ કર્યો હોય એમ જણાય છે. તેમને એ છૂટનો જાણે તિરસ્કાર હોય એમ લાગે છે. અને આનું કારણ એ છે કે શબ્દના ઉચ્ચારનું માધુર્ય તેમનો કાન બરાબર પારખતો. જેમણે તેમને ભાષણ કરતા કે વાતચીત કરતા સાંભળ્યા હશે તેમણે જોયું હશે કે તેમના ઉચ્ચાર હંમેશાં અણિશુદ્ધ સ્પષ્ટ હતા. તેમાં પણ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારોમાં જરા પણ પ્રમાદ તેમને અસહ્ય લાગતો. આ ઉચ્ચારસૌષ્ઠવની પરીક્ષાને લીધે – અને કાવ્ય શ્રાવ્ય છે એટલે અંશે એ જ મહત્ત્વનું છે – સંસ્કૃત શબ્દોને તેમનાં કાવ્યોમાં પ્રકૃતિવિરુદ્ધ હ્રસ્વ દીર્ઘ થવું પડતું નથી. શબ્દો – ગમે તેવા લાંબા સંસ્કૃત શબ્દો પણ, જાણે એમના કાવ્યમાં ત્યાં ત્યાં સ્થાન લેવા જન્મ્યા હોય એમ લાગે છે. જરા જોડાક્ષરનો થડકારો પણ ક્યાંઈ વ્યર્થ જતો નથી, ક્યાંઈ છોડી દેવો પડતો નથી. કોઈ જગાએ છૂટ લેવી પડે છે ત્યાં પણ તે ભાષાને અનુકૂળ જ હોય છે અને પણ કર્ણકટુ નથી લાગતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> રે પ્હેલાં ન હતી કદી અનુભવી આવી ઉદાસીનતા, | {{Block center|'''<poem> રે પ્હેલાં ન હતી કદી અનુભવી આવી ઉદાસીનતા, | ||
દીઠી શું ન કઠોર! તેં કરુણ જે વ્યાપી મુખે દીનતા? | દીઠી શું ન કઠોર! તેં કરુણ જે વ્યાપી મુખે દીનતા? | ||
x | x | ||
| Line 170: | Line 170: | ||
નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને! | નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને! | ||
અરેરે શેની શી અનુભવ કરું છું અસર એ! | અરેરે શેની શી અનુભવ કરું છું અસર એ! | ||
{{right|વસંતવિજય}}</poem>}} | {{right|વસંતવિજય}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આટલા બધા મોટા અને ગુજરાતીમાં હજી રૂઢ નહિ થયેલા સંસ્કૃત શબ્દો કદાચ ભવિષ્યનું કાવ્ય નહિ સ્વીકારે પણ કાન્તનાં કાવ્યોમાં તો તેના ઉચ્ચારની મધુરતાને લીધે તેની સામે ફરિયાદ કરવાની ઇચ્છા થતી નથી. | આટલા બધા મોટા અને ગુજરાતીમાં હજી રૂઢ નહિ થયેલા સંસ્કૃત શબ્દો કદાચ ભવિષ્યનું કાવ્ય નહિ સ્વીકારે પણ કાન્તનાં કાવ્યોમાં તો તેના ઉચ્ચારની મધુરતાને લીધે તેની સામે ફરિયાદ કરવાની ઇચ્છા થતી નથી. | ||
આ જ ‘વાગ્વિભવ’ને લીધે તેમનાં કાવ્યોમાં પ્રાસ પણ બહુ જ સ્વાભાવિક અને અપૂર્વ મનોહરતાવાળા આવે છે. આપણી ભાષામાં ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો સહેલા છે જોકે તે પણ ચમત્કારક થઈ શકે. જેમ કે | આ જ ‘વાગ્વિભવ’ને લીધે તેમનાં કાવ્યોમાં પ્રાસ પણ બહુ જ સ્વાભાવિક અને અપૂર્વ મનોહરતાવાળા આવે છે. આપણી ભાષામાં ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો સહેલા છે જોકે તે પણ ચમત્કારક થઈ શકે. જેમ કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી : | {{Block center|'''<poem> વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી : | ||
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી! | ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી! | ||
{{right|રમા}}</poem>}} | {{right|રમા}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ આ ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો બાદ કરતાં પણ જે બીજા પ્રાસો આવે છે તે કર્તાનું અપૂર્વ કૌશલ બતાવે છે. જો તેમના પ્રાસો જ માત્ર ભેગા કરીએ અને બીજા કવિઓના પ્રાસો સાથે સરખાવીએ તો કેવળ નવીન પ્રાસો કાન્તના ઘણા નીકળે.<ref>કાવ્યના અભ્યાસમાં પણ અમુક-અમુક દૃષ્ટિએ ગણિત કરીએ તો તેથી ઘણા નિયમો અને પ્રશ્નો ઉપર નવો જ પ્રકાશ પડે; જોકે આપણે કોઈ તે કરતા નથી.</ref> પ્રથમનાં કાવ્યોમાં કાન્તના પ્રાસો સાદા છે. કેટલાક નવીન છે પણ એટલા સુંદર નથી. | પણ આ ક્રિયાપદે ક્રિયાપદના પ્રાસો બાદ કરતાં પણ જે બીજા પ્રાસો આવે છે તે કર્તાનું અપૂર્વ કૌશલ બતાવે છે. જો તેમના પ્રાસો જ માત્ર ભેગા કરીએ અને બીજા કવિઓના પ્રાસો સાથે સરખાવીએ તો કેવળ નવીન પ્રાસો કાન્તના ઘણા નીકળે.<ref>કાવ્યના અભ્યાસમાં પણ અમુક-અમુક દૃષ્ટિએ ગણિત કરીએ તો તેથી ઘણા નિયમો અને પ્રશ્નો ઉપર નવો જ પ્રકાશ પડે; જોકે આપણે કોઈ તે કરતા નથી.</ref> પ્રથમનાં કાવ્યોમાં કાન્તના પ્રાસો સાદા છે. કેટલાક નવીન છે પણ એટલા સુંદર નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>{{gap}}દેખી નહીં શકું ચંદર : | {{Block center|'''<poem>{{gap}}દેખી નહીં શકું ચંદર : | ||
{{gap}}કેમ દેખું ત્યારે બંદર? | {{gap}}કેમ દેખું ત્યારે બંદર? | ||
મોજાં તોફાનીની અંદર ઝુકાવી છે મેં કીસ્તી! | મોજાં તોફાનીની અંદર ઝુકાવી છે મેં કીસ્તી! | ||
{{right|મારી કીસ્તી}}</poem>}} | {{right|મારી કીસ્તી}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં પ્રાસો બધા નવીન છે પણ એટલા સંવાદી નથી, પણ હથોટી બેસતાં બધા પ્રાસો આશ્ચર્યકારક લાગે છે. અર્થ જાણે પોતાની નૈસર્ગિક લીલામાં રમતો-રમતો પોતાને સ્થાને પ્રાસ લઈ લે છે. ‘ઉદ્ગાર’ કાવ્યની સુંદરતા તેના પ્રાસ ઉપર પણ ઓછો આધાર રાખતી નથી. ‘મત્ત મયૂર’ પણ તેવું જ કાવ્ય છે. શ્રી નરસિંહરાવનું ‘રાત્રિયે કૉયલ’ એ જ રાહનું છે પણ તેના પ્રાસો એટલા હૃદયંગમ નથી. વાક્યાર્થ એક ચરણમાંથી ઊભરાઈને બીજા ચરણમાં રેલે છે ત્યાં આ પ્રાસ વધારે ચમત્કારક લાગે છે. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’, ‘વિધુર કુરંગ’, ‘મિત્રને નિવેદન’, ‘વત્સલનાં નયનો’ની છેલ્લી પંક્તિઓમાં આવો અર્થપ્રવાહ અને પ્રાસ છે. પછીનાં ગાયનોમાં આ પ્રાસની રચના જ પ્રધાન બને છે. લંબાણના ભયે દાખલા અહીં ટાંકતો નથી. | આમાં પ્રાસો બધા નવીન છે પણ એટલા સંવાદી નથી, પણ હથોટી બેસતાં બધા પ્રાસો આશ્ચર્યકારક લાગે છે. અર્થ જાણે પોતાની નૈસર્ગિક લીલામાં રમતો-રમતો પોતાને સ્થાને પ્રાસ લઈ લે છે. ‘ઉદ્ગાર’ કાવ્યની સુંદરતા તેના પ્રાસ ઉપર પણ ઓછો આધાર રાખતી નથી. ‘મત્ત મયૂર’ પણ તેવું જ કાવ્ય છે. શ્રી નરસિંહરાવનું ‘રાત્રિયે કૉયલ’ એ જ રાહનું છે પણ તેના પ્રાસો એટલા હૃદયંગમ નથી. વાક્યાર્થ એક ચરણમાંથી ઊભરાઈને બીજા ચરણમાં રેલે છે ત્યાં આ પ્રાસ વધારે ચમત્કારક લાગે છે. ‘પડેલા સ્નેહીનો પ્રત્યુત્તર’, ‘વિધુર કુરંગ’, ‘મિત્રને નિવેદન’, ‘વત્સલનાં નયનો’ની છેલ્લી પંક્તિઓમાં આવો અર્થપ્રવાહ અને પ્રાસ છે. પછીનાં ગાયનોમાં આ પ્રાસની રચના જ પ્રધાન બને છે. લંબાણના ભયે દાખલા અહીં ટાંકતો નથી. | ||
પ્રાસમાં પણ એમણે કોઈ-કોઈ જગાએ વૈચિત્ર્ય દાખલ કર્યું છે : | પ્રાસમાં પણ એમણે કોઈ-કોઈ જગાએ વૈચિત્ર્ય દાખલ કર્યું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હરિત નીલ સુદૂર વનસ્થલી – | {{Block center|'''<poem>હરિત નીલ સુદૂર વનસ્થલી – | ||
પર મળી સુકુમાર મૃગો રમે; | પર મળી સુકુમાર મૃગો રમે; | ||
ઉપવનો તણી સંવૃત આવલી – | ઉપવનો તણી સંવૃત આવલી – | ||
મહીં જવા પ્રણયી તરુણો ભમે. | મહીં જવા પ્રણયી તરુણો ભમે. | ||
{{right|ચક્રવાક મિથુન}}</poem>}} | {{right|ચક્રવાક મિથુન}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમાં વાક્યાર્થ બબ્બે લીટીઓમાં પ્રસરે છે અને પ્રાસ જુદી રીતે મેળવ્યા છે. કોઈ-કોઈ જગાએ પંક્તિઓમાં બબ્બે જગાએ પ્રાસ મળે છે. | આમાં વાક્યાર્થ બબ્બે લીટીઓમાં પ્રસરે છે અને પ્રાસ જુદી રીતે મેળવ્યા છે. કોઈ-કોઈ જગાએ પંક્તિઓમાં બબ્બે જગાએ પ્રાસ મળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> મારી હોડી ખરાબામાં તૂટી ગઈ; | {{Block center|'''<poem> મારી હોડી ખરાબામાં તૂટી ગઈ; | ||
મારી જોડી હા! માયા તે લૂંટી ગઈ; | મારી જોડી હા! માયા તે લૂંટી ગઈ; | ||
{{right|અંતિમ પ્રાર્થના}}</poem>}} | {{right|અંતિમ પ્રાર્થના}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાષાના આ જ પ્રભુત્વથી તેમનાં કાવ્યોમાં વર્ણસગાઈ અને અનુપ્રાસોનો એવો જ બહોળો પ્રયોગ થયો છે. ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’, ‘સાગર અને શશી’, ‘પરિષત્સકાર’, ‘મત્ત મયૂર’, ‘સખીને આમંત્રણ’માંથી આના પુષ્કળ દાખલા મળશે. તે આપી અહીં લંબાણ કરતો નથી. માત્ર ‘કલાપીને સંબોધન’માંથી એક જ પંક્તિ ઉતારું છું. એ પંક્તિ કવિ નાનાલાલની | ભાષાના આ જ પ્રભુત્વથી તેમનાં કાવ્યોમાં વર્ણસગાઈ અને અનુપ્રાસોનો એવો જ બહોળો પ્રયોગ થયો છે. ‘કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના’, ‘સાગર અને શશી’, ‘પરિષત્સકાર’, ‘મત્ત મયૂર’, ‘સખીને આમંત્રણ’માંથી આના પુષ્કળ દાખલા મળશે. તે આપી અહીં લંબાણ કરતો નથી. માત્ર ‘કલાપીને સંબોધન’માંથી એક જ પંક્તિ ઉતારું છું. એ પંક્તિ કવિ નાનાલાલની | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હૈયાનાં હેત વહેતી વાંસળી વાગી,</poem>}} | {{Block center|'''<poem>હૈયાનાં હેત વહેતી વાંસળી વાગી,</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પંક્તિ ઉપરથી લીધેલી છે. પણ બંનેને સરખાવો : | એ પંક્તિ ઉપરથી લીધેલી છે. પણ બંનેને સરખાવો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હેત હયાનાં વહતી વાજે વાંસળી,</poem>}} | {{Block center|'''<poem>હેત હયાનાં વહતી વાજે વાંસળી,</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેવી સરલ અને ગૂઢ રીતે ‘હ’ની વર્ણસગાઈમાંથી ‘વ’ની વર્ણસગાઈ સરી આવે છે! | કેવી સરલ અને ગૂઢ રીતે ‘હ’ની વર્ણસગાઈમાંથી ‘વ’ની વર્ણસગાઈ સરી આવે છે! | ||
| Line 213: | Line 213: | ||
કંઈક વધારે નિગૂઢ હોય છે : | કંઈક વધારે નિગૂઢ હોય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અમે ચેલા બધા ઘેલા : પ્રભુની પાઠશાલાના! | {{Block center|'''<poem> અમે ચેલા બધા ઘેલા : પ્રભુની પાઠશાલાના! | ||
અમે ઘેલા અને મેલા : પ્રભુની પાઠશાલાના! | અમે ઘેલા અને મેલા : પ્રભુની પાઠશાલાના! | ||
| Line 219: | Line 219: | ||
{{gap}}અમે તો મૂર્ખ ને કંગાલ | {{gap}}અમે તો મૂર્ખ ને કંગાલ | ||
છતાંએ બાલકો છઈએ : પ્રભુની પાઠશાલાના!</poem>}} | છતાંએ બાલકો છઈએ : પ્રભુની પાઠશાલાના!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમાં ‘આ’ સ્વર આખી કડીને સંવાદી કરે છે. | એમાં ‘આ’ સ્વર આખી કડીને સંવાદી કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અહા! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા : | {{Block center|'''<poem> અહા! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા : | ||
બળેલો આર્ત્ત એ શો એ સ્વરસ્નાને ઠરે. આશા! | બળેલો આર્ત્ત એ શો એ સ્વરસ્નાને ઠરે. આશા! | ||
x | x | ||
મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં દેવી! | મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં દેવી! | ||
સ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા! | સ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા! | ||
{{right|આશાગીત}}</poem>}} | {{right|આશાગીત}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કાવ્યમાં તો જાણે ‘આશા’ શબ્દના જ સ્વરો લઈને આખું ગીત રચેલું હોય એમ જણાય છે. | આ કાવ્યમાં તો જાણે ‘આશા’ શબ્દના જ સ્વરો લઈને આખું ગીત રચેલું હોય એમ જણાય છે. | ||
વર્ણસગાઈનું ભયસ્થાન એ છે કે તેનાથી અર્થ ઘણી વાર ક્લિષ્ટ થઈ જાય છે. પંક્તિનો શ્લેષ – પદ્યબંધ – શિથિલ લઈ જાય છે, અને રસને ક્ષતિ પહોંચે છે. કાન્તમાં એવું ક્યાંય થતું નથી. ઉપરના કોઈ પણ દાખલામાં અર્થને હાનિ પહોંચતી નથી. અને કાન્તનો પદ્યબંધ તો બહુ દૃઢ અને મનોહર હોય છે. કાન્તે પોતે એક વાર કાવ્યચર્ચામાં કહેલું કે સુંદર પદ્યબંધવાળી પંક્તિ ઊડીને સ્મૃતિને બાઝે છે. એવી અર્થાનુરૂપ પદ્યબંધથી સુંદર થયેલી અનેક પંક્તિઓ કાન્તમાંથી મળશે. થોડા જ દાખલા લઈએ : | વર્ણસગાઈનું ભયસ્થાન એ છે કે તેનાથી અર્થ ઘણી વાર ક્લિષ્ટ થઈ જાય છે. પંક્તિનો શ્લેષ – પદ્યબંધ – શિથિલ લઈ જાય છે, અને રસને ક્ષતિ પહોંચે છે. કાન્તમાં એવું ક્યાંય થતું નથી. ઉપરના કોઈ પણ દાખલામાં અર્થને હાનિ પહોંચતી નથી. અને કાન્તનો પદ્યબંધ તો બહુ દૃઢ અને મનોહર હોય છે. કાન્તે પોતે એક વાર કાવ્યચર્ચામાં કહેલું કે સુંદર પદ્યબંધવાળી પંક્તિ ઊડીને સ્મૃતિને બાઝે છે. એવી અર્થાનુરૂપ પદ્યબંધથી સુંદર થયેલી અનેક પંક્તિઓ કાન્તમાંથી મળશે. થોડા જ દાખલા લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના | {{Block center|'''<poem>અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના | ||
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં. | મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં. | ||
x | x | ||
અને ત્યાં પાસેના તરુવર<ref>‘તરુવર’નો પુંલિંગ વધારે સારો છે.</ref> રહ્યા ઉત્સુક બની.</poem>}} | અને ત્યાં પાસેના તરુવર<ref>‘તરુવર’નો પુંલિંગ વધારે સારો છે.</ref> રહ્યા ઉત્સુક બની.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ આખું ‘ઉપહાર’ કાવ્ય જ શ્લેષનો સુંદર દાખલો છે. | આ આખું ‘ઉપહાર’ કાવ્ય જ શ્લેષનો સુંદર દાખલો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો. | {{Block center|'''<poem> તમારી પાસે તો કુસુમ સરખો કાન્ત ગણજો. | ||
{{right|સ્નેહશંકા}} | {{right|સ્નેહશંકા}} | ||
પડ્યું જે સંગીત શ્રુતિ પર નભોમંડળતણું}} | પડ્યું જે સંગીત શ્રુતિ પર નભોમંડળતણું}} | ||
{{right|પ્રણયમાં કાલક્ષેપ | {{right|પ્રણયમાં કાલક્ષેપ | ||
સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી. | સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી. | ||
{{right|વિધુર કુરંગ}}</poem>}} | {{right|વિધુર કુરંગ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વગેરે અનેક દાખલા આપી શકાય. | વગેરે અનેક દાખલા આપી શકાય. | ||
| Line 251: | Line 251: | ||
આને જ મળતી તેમની વસ્તુની પસંદગી પણ છે. તેમનાં વર્ણનો લાંબાં હોતાં નથી. બીજા કવિઓ જ્યાં કડીઓ ને કડીઓ લખી નાંખે ત્યાં કાન્ત એકાદ શ્લોકથી જ પૂરું કરે છે અને તેમ છતાં તાદૃશ વર્ણન થાય છે. તેનું કારણ વર્ણનની વસ્તુની પસંદગી છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘રમા’માં એક-એક શ્લોકથી જ લેખિનીચિત્ર દોરેલું છે : | આને જ મળતી તેમની વસ્તુની પસંદગી પણ છે. તેમનાં વર્ણનો લાંબાં હોતાં નથી. બીજા કવિઓ જ્યાં કડીઓ ને કડીઓ લખી નાંખે ત્યાં કાન્ત એકાદ શ્લોકથી જ પૂરું કરે છે અને તેમ છતાં તાદૃશ વર્ણન થાય છે. તેનું કારણ વર્ણનની વસ્તુની પસંદગી છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘રમા’માં એક-એક શ્લોકથી જ લેખિનીચિત્ર દોરેલું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, | {{Block center|'''<poem> નાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, | ||
વિદ્યુદ્વલિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે; | વિદ્યુદ્વલિ પ્રબલ ચમકી જ્યોતિ સાથે મળે છે; | ||
સાહિત્યો કૈં બહુ નહિ દીસે, એક પર્યંક માત્ર | સાહિત્યો કૈં બહુ નહિ દીસે, એક પર્યંક માત્ર | ||
થોડાં ઝીણાં રજનિવસનો પાસમાં વારિપાત્ર | થોડાં ઝીણાં રજનિવસનો પાસમાં વારિપાત્ર | ||
{{right|રમા}}</poem>}} | {{right|રમા}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હિંદુ દંપતીના શયનગૃહનું આખું દૃશ્ય, સ્વચ્છ દીવો, એક પર્યંક, વસ્ત્રો અને વારિપાત્ર, એટલી જ વસ્તુઓથી આબેહૂબ ખડું કર્યું છે. આ જ કૌશલ અને છટા તેમનાં લાંબાં વર્ણનોમાં અને હૃદયના ભાવના આલેખનમાં પણ આવે છે તે આપણે પછી જોઈશું. | હિંદુ દંપતીના શયનગૃહનું આખું દૃશ્ય, સ્વચ્છ દીવો, એક પર્યંક, વસ્ત્રો અને વારિપાત્ર, એટલી જ વસ્તુઓથી આબેહૂબ ખડું કર્યું છે. આ જ કૌશલ અને છટા તેમનાં લાંબાં વર્ણનોમાં અને હૃદયના ભાવના આલેખનમાં પણ આવે છે તે આપણે પછી જોઈશું. | ||
કાવ્યમાં વર્ણન કરવામાં અમુક પ્રકારની કલ્પના, જે ઉપમાદિ અલંકારની જનની છે, તેની પણ જરૂર પડે છે. કાન્તની રસવૃત્તિ પશ્ચિમનાં ઉત્તમ કાવ્યોથી ઘડાઈ છે એટલે આપણાં સંસ્કૃત કાવ્યોમાં જેટલા અલંકાર આવશ્યક મનાય છે તેટલા તેમાં નથી આવતા. કાવ્યની પડતી દશામાં સંસ્કૃત કાવ્ય ઘણી જગાએ તો માત્ર અલંકારના થોકડાનું જ, કોટિ ઉપર કોટિનું જ બનેલું છે, વિશાલ અર્થનું કાવ્ય રહ્યું જ નથી. કાન્તની કલા – હાલની રમણીની પેઠે – થોડા અલંકારો જ પહેરે છે, પણ પહેરે છે તે અનુપમ અને અનુત્તમ હોય છે. ‘ઉપહાર’માં આવા અનેક મનોહર કલ્પનાતરંગો છે. ‘મારી કીસ્તી’ અને ‘માનસસર’ એ બે તો આખાં રૂપકો જ છે. ‘રાજહંસને સંબોધન’, ‘વિધુર કુરંગ’ અને ‘પ્રમાદી નાવિક’ એ અન્યોક્તિઓને મળતાં કાવ્યો છે. તે સિવાય ‘રજાની માગણી’માં હંસનું અને ‘સખીને આમંત્રણ’ કાવ્યમાં ‘પ્રભુનો ગિરિ’ અને તેમાંથી અવતરતા ‘શાંત સદાશિવ નીર’ની આખી કલ્પના એવી જ મનોહર છે. પણ આ બધી કલ્પનાઓને જે અર્થમાં સંસ્કૃત કાવ્યોમાં અલંકાર કહીએ છીએ તે અર્થમાં અલંકાર ન કહી શકાય. સંસ્કૃતમાં પ્રસ્તુતમાં જ્યારે કલ્પના કંઈ અપ્રસ્તુત મૂકી દે ત્યારે જ અલંકાર ગણાય. ઉપલાં કાવ્યોમાં તો કલ્પના જ કાવ્યની સમસ્ત વસ્તુને એ રૂપમાં મૂકે છે, સમગ્ર કાવ્યની પાછળ રહી છે. કાવ્યની વચમાં અપ્રસ્તુત રૂપે કશું મૂકતી નથી પણ સંસ્કૃતમાં અલંકાર ગણાય એવા પણ છે ત્યાં સુંદર છે. ‘વત્સલનાં નયનો’ | કાવ્યમાં વર્ણન કરવામાં અમુક પ્રકારની કલ્પના, જે ઉપમાદિ અલંકારની જનની છે, તેની પણ જરૂર પડે છે. કાન્તની રસવૃત્તિ પશ્ચિમનાં ઉત્તમ કાવ્યોથી ઘડાઈ છે એટલે આપણાં સંસ્કૃત કાવ્યોમાં જેટલા અલંકાર આવશ્યક મનાય છે તેટલા તેમાં નથી આવતા. કાવ્યની પડતી દશામાં સંસ્કૃત કાવ્ય ઘણી જગાએ તો માત્ર અલંકારના થોકડાનું જ, કોટિ ઉપર કોટિનું જ બનેલું છે, વિશાલ અર્થનું કાવ્ય રહ્યું જ નથી. કાન્તની કલા – હાલની રમણીની પેઠે – થોડા અલંકારો જ પહેરે છે, પણ પહેરે છે તે અનુપમ અને અનુત્તમ હોય છે. ‘ઉપહાર’માં આવા અનેક મનોહર કલ્પનાતરંગો છે. ‘મારી કીસ્તી’ અને ‘માનસસર’ એ બે તો આખાં રૂપકો જ છે. ‘રાજહંસને સંબોધન’, ‘વિધુર કુરંગ’ અને ‘પ્રમાદી નાવિક’ એ અન્યોક્તિઓને મળતાં કાવ્યો છે. તે સિવાય ‘રજાની માગણી’માં હંસનું અને ‘સખીને આમંત્રણ’ કાવ્યમાં ‘પ્રભુનો ગિરિ’ અને તેમાંથી અવતરતા ‘શાંત સદાશિવ નીર’ની આખી કલ્પના એવી જ મનોહર છે. પણ આ બધી કલ્પનાઓને જે અર્થમાં સંસ્કૃત કાવ્યોમાં અલંકાર કહીએ છીએ તે અર્થમાં અલંકાર ન કહી શકાય. સંસ્કૃતમાં પ્રસ્તુતમાં જ્યારે કલ્પના કંઈ અપ્રસ્તુત મૂકી દે ત્યારે જ અલંકાર ગણાય. ઉપલાં કાવ્યોમાં તો કલ્પના જ કાવ્યની સમસ્ત વસ્તુને એ રૂપમાં મૂકે છે, સમગ્ર કાવ્યની પાછળ રહી છે. કાવ્યની વચમાં અપ્રસ્તુત રૂપે કશું મૂકતી નથી પણ સંસ્કૃતમાં અલંકાર ગણાય એવા પણ છે ત્યાં સુંદર છે. ‘વત્સલનાં નયનો’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> પણ નિર્મલ નેહ સરોવર સારસ – | {{Block center|'''<poem> પણ નિર્મલ નેહ સરોવર સારસ – | ||
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ; | યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ; | ||
{{right|એ જખમી દિલનાં શયનો.}}</poem>}} | {{right|એ જખમી દિલનાં શયનો.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરીકે નિરૂપેલાં છે તે અને ‘સાગર અને શશીમાં શશીને | તરીકે નિરૂપેલાં છે તે અને ‘સાગર અને શશીમાં શશીને | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નવલ રસધવલ તવ નેત્ર</poem>}} | {{Block center|'''<poem>નવલ રસધવલ તવ નેત્ર</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહેલો છે અને ઉદધિલહરીઓને ‘જલધિજલદલ’ કહેલી છે તે અત્યંત મનોહર અલંકારો છે. અને ‘મનોહર મૂર્તિ’માં | કહેલો છે અને ઉદધિલહરીઓને ‘જલધિજલદલ’ કહેલી છે તે અત્યંત મનોહર અલંકારો છે. અને ‘મનોહર મૂર્તિ’માં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સ્મિત જોઈને તારક મોહી રહ્યા!</poem>}} | {{Block center|'''<poem>સ્મિત જોઈને તારક મોહી રહ્યા!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ તો કોઈ અપૂર્વ કલ્પના છે. | એ તો કોઈ અપૂર્વ કલ્પના છે. | ||
| Line 276: | Line 276: | ||
પ્રથમ જે ભાવને નિરૂપવો છે તેને અનુકૂલ પ્રકૃતિવર્ણન કરે છે. શૂન્ય નભ અને ઝાંખી દિશાઓ કોઈ પાસેના અનિષ્ટનું સૂચન કરે છે (૧). ઇંદ્રપ્રસ્થના લોકો આજે એક બાબતની શંકા કરતા હતા (૨). આજે તેમણે દુર્યોધને મોકલેલો એક દુષ્ટ દૂત રાજગૃહ તરફ જતો જોયો હતો તે સંબંધી (૩). અને એ શંકા ખરી હતી (૪). ધર્મરાજને દ્યૂત રમાડવાનું આમંત્રણ આપવા તે જતો હતો (૫). જ્યેષ્ઠ ધર્મરાજે ત્રણ બંધુઓને સલાહ માટે બોલાવ્યા (૬). એક કેમ રહી ગયો તેની જિજ્ઞાસા ઉત્પન્ન કરી કવિ કહે છે કે સહદેવને સૌથી નાનો ગણીને બોલાવ્યો નહોતો (૭). પણ તે નાનો ક્યારનો સર્વ જાણી ગયો હતો. તેના મોં પર વિષાદની છાયા દ્રૌપદી ક્યારની કળી ગઈ હતી (૮). કારણ કે કુમારને ત્રિકાળનું જ્ઞાન હતું. દ્રૌપદીને થવાનું અપમાન તે નજરે જોતો હતો (૯). છતાં તેને તે કહેવાની રજા ન હતી (૧૦). આ જ એની કરુણ દશાનું કારણ હતું. અહીં સુધી ધીરેધીરે કવિએ નાયકમાં જે કરુણ નિષ્પન્ન કરવો છે તેનાં કારણો જ, તેના વિભાવો જ કહ્યા. તેમાં પણ એક ક્રમ છે કલાના ઉપાદાનમાં શક્ય હોય તેટલે સુધી ભાવને વિશિષ્ટ કરવાનો હોય છે. ભાવનું અત્યંત વિશિષ્ટ સ્વરૂપ તે કલા એમ પણ કહી શકાય. અહીં ભાવને વિશિષ્ટ કરવામાં કવિ ધીમેધીમે ઉત્તરોત્તર સામાન્યમાંથી વિશિષ્ટ તરફ પ્રયાણ કરતો જાય છે. સૌથી પ્રથમ માત્ર પ્રકૃતિનું વર્ણન આપ્યું. પ્રકૃતિ માણસના ભાવથી દૂરતમ વસ્તુ છે, પછી સામાન્ય જનોનું વર્ણન આપ્યું જે પ્રકૃતિ કરતાં કંઈક વધારે નિકટ સંબંધ પાંડવો સાથે ધરાવે છે. પછી પાંડવોનું સામાન્ય વર્ણન આપ્યું અને ત્યાંથી આપણું ધ્યાન કાવ્યના નાયક સહદેવ તરફ એકાગ્ર કર્યું. પછી વસ્તુસ્થિતિના જે પરસ્પરવિરોધી અંશોથી કરુણ નિષ્પન્ન કરવાનો છે તે અંશો દર્શાવ્યા – ત્રિકાલજ્ઞાન અને છતાં નિરુપયોગી જ્ઞાન, કર્તવ્યમાં ન મૂકી શકાય, કોઈને ઉપયોગી ન થઈ શકે તેવું જ્ઞાન! તે પછી હજી શું થવાનું છે તે કહ્યા વિના જ કવિ સહદેવની લાચારી સહદેવના જ હૃદયગત શબ્દોમાં મૂકે છે (૧૧). તે પછી એ જ ભાવ સહદેવની સ્ફુટ વિચારવાણીમાં મૂકી તેને વધારે વિશિષ્ટ કરે છે (૧૨). સહદેવથી દ્રૌપદીનું અસહ્ય અપમાન જીભથી તો કહી શકાવાનું નથી. વાંચનાર આ પુરાણપ્રસિદ્ધ હકીકત જાણે છે તેનો લાભ લઈ કવિ ૯મી કડીમાં માત્ર તેનો ઇશારો કરે છે. અને અહીં એ વિચારથી તેની જે કરુણ દશા થાય છે, નેત્રમાં જલ ભરાય છે તે દર્શાવે છે. દ્રૌપદી પર આવતી વિપત્તિથી તે દ્રૌપદી તરફ વધારે આર્દ્ર બને છે. અહીં આ નવીન ભાવ ઉદય પામે છે. તે ભાવમાં તે દ્રૌપદીને આલિંગન આપે છે અને ચુંબન કરવા જાય છે (૧૩). પણ વિચાર કરતાં જણાય છે કે જેને તે બચાવી શકવાનો નથી તેના સૌંદર્યના ઉપભોગનો તેને શો હક? (૧૪). અહીં સ્નેહાર્દ્રતાનો ભાવ શાંત થઈ વળી કરુણ દ્વિગુણ થાય છે : એ કરુણમાં તે પોતાની અસહ્ય દશા દ્રૌપદીને જણાવે છે. ‘આ નિષ્ફલ જ્ઞાનને શું કરવું? થનાર ચીજો તેથી અન્યથા થઈ શકતી નથી. અને તે સર્વની ચિંતા હું એકલો જ સહ્યા કરું છું (૧૫), પણ આજ સુધી દરેક ચિંતામાં જે એક સાંત્વન દ્રૌપદીના સૌંદર્યનું પાન, તે પણ આજે તો અલભ્ય છે, તેના ઉપરનો અધિકાર ગયો છે (૧૬). અહીં કરુણ પરાકોટિએ પહોંચે છે. ભવિષ્યનું જ્ઞાન નિષ્ફલ તો ખરું પણ એટલે સુધી નિષ્ફલ કે પોતાનાં આત્મીય જનોને પણ ભાવી દુઃખથી ચેતાવી ન શકાય!’ આ દુઃખની અસહ્યતામાં સહદેવને માથામાં શૂળ ચાલ્યું (૧૭). અને તેણે એ જ્ઞાનને મૂર્ચ્છામાં લુપ્ત કરવા કોઈ જલદ ઘેનની ઔષધિ પીધી (૧૮). એટલી જલદ કે સતી તેની ગંધથી જ બેભાન થઈને પડી અને જ્યોતિષીને છાતીથી પ્યાલી ખસેડવા જેટલું પણ ભાન ન રહ્યું ! (૧૯). લગભગ દરેક ખંડકાવ્યમાં આ રીતે કવિ ધૈર્યથી ભાવોપચય કરે છે. દરેકમાં ભાવ ધીમેધીમે આગળ વધે છે. દરેકમાં કાવ્ય અર્ધ ઉપર ગયા પછી તેની પરાકાષ્ઠા આવે છે. ૫૫ શ્લોકના ‘વસંતવિજય’માં ભાવની બાહ્ય સામગ્રી કવિ ‘ધીમે ધીમે છટાથી’ ૩૭મા શ્લોકમાં પરાકોટિએ પહોંચાડે છે – એ અનેક વાર અવતીર્ણ થયેલા શ્લોકમાંઃ | પ્રથમ જે ભાવને નિરૂપવો છે તેને અનુકૂલ પ્રકૃતિવર્ણન કરે છે. શૂન્ય નભ અને ઝાંખી દિશાઓ કોઈ પાસેના અનિષ્ટનું સૂચન કરે છે (૧). ઇંદ્રપ્રસ્થના લોકો આજે એક બાબતની શંકા કરતા હતા (૨). આજે તેમણે દુર્યોધને મોકલેલો એક દુષ્ટ દૂત રાજગૃહ તરફ જતો જોયો હતો તે સંબંધી (૩). અને એ શંકા ખરી હતી (૪). ધર્મરાજને દ્યૂત રમાડવાનું આમંત્રણ આપવા તે જતો હતો (૫). જ્યેષ્ઠ ધર્મરાજે ત્રણ બંધુઓને સલાહ માટે બોલાવ્યા (૬). એક કેમ રહી ગયો તેની જિજ્ઞાસા ઉત્પન્ન કરી કવિ કહે છે કે સહદેવને સૌથી નાનો ગણીને બોલાવ્યો નહોતો (૭). પણ તે નાનો ક્યારનો સર્વ જાણી ગયો હતો. તેના મોં પર વિષાદની છાયા દ્રૌપદી ક્યારની કળી ગઈ હતી (૮). કારણ કે કુમારને ત્રિકાળનું જ્ઞાન હતું. દ્રૌપદીને થવાનું અપમાન તે નજરે જોતો હતો (૯). છતાં તેને તે કહેવાની રજા ન હતી (૧૦). આ જ એની કરુણ દશાનું કારણ હતું. અહીં સુધી ધીરેધીરે કવિએ નાયકમાં જે કરુણ નિષ્પન્ન કરવો છે તેનાં કારણો જ, તેના વિભાવો જ કહ્યા. તેમાં પણ એક ક્રમ છે કલાના ઉપાદાનમાં શક્ય હોય તેટલે સુધી ભાવને વિશિષ્ટ કરવાનો હોય છે. ભાવનું અત્યંત વિશિષ્ટ સ્વરૂપ તે કલા એમ પણ કહી શકાય. અહીં ભાવને વિશિષ્ટ કરવામાં કવિ ધીમેધીમે ઉત્તરોત્તર સામાન્યમાંથી વિશિષ્ટ તરફ પ્રયાણ કરતો જાય છે. સૌથી પ્રથમ માત્ર પ્રકૃતિનું વર્ણન આપ્યું. પ્રકૃતિ માણસના ભાવથી દૂરતમ વસ્તુ છે, પછી સામાન્ય જનોનું વર્ણન આપ્યું જે પ્રકૃતિ કરતાં કંઈક વધારે નિકટ સંબંધ પાંડવો સાથે ધરાવે છે. પછી પાંડવોનું સામાન્ય વર્ણન આપ્યું અને ત્યાંથી આપણું ધ્યાન કાવ્યના નાયક સહદેવ તરફ એકાગ્ર કર્યું. પછી વસ્તુસ્થિતિના જે પરસ્પરવિરોધી અંશોથી કરુણ નિષ્પન્ન કરવાનો છે તે અંશો દર્શાવ્યા – ત્રિકાલજ્ઞાન અને છતાં નિરુપયોગી જ્ઞાન, કર્તવ્યમાં ન મૂકી શકાય, કોઈને ઉપયોગી ન થઈ શકે તેવું જ્ઞાન! તે પછી હજી શું થવાનું છે તે કહ્યા વિના જ કવિ સહદેવની લાચારી સહદેવના જ હૃદયગત શબ્દોમાં મૂકે છે (૧૧). તે પછી એ જ ભાવ સહદેવની સ્ફુટ વિચારવાણીમાં મૂકી તેને વધારે વિશિષ્ટ કરે છે (૧૨). સહદેવથી દ્રૌપદીનું અસહ્ય અપમાન જીભથી તો કહી શકાવાનું નથી. વાંચનાર આ પુરાણપ્રસિદ્ધ હકીકત જાણે છે તેનો લાભ લઈ કવિ ૯મી કડીમાં માત્ર તેનો ઇશારો કરે છે. અને અહીં એ વિચારથી તેની જે કરુણ દશા થાય છે, નેત્રમાં જલ ભરાય છે તે દર્શાવે છે. દ્રૌપદી પર આવતી વિપત્તિથી તે દ્રૌપદી તરફ વધારે આર્દ્ર બને છે. અહીં આ નવીન ભાવ ઉદય પામે છે. તે ભાવમાં તે દ્રૌપદીને આલિંગન આપે છે અને ચુંબન કરવા જાય છે (૧૩). પણ વિચાર કરતાં જણાય છે કે જેને તે બચાવી શકવાનો નથી તેના સૌંદર્યના ઉપભોગનો તેને શો હક? (૧૪). અહીં સ્નેહાર્દ્રતાનો ભાવ શાંત થઈ વળી કરુણ દ્વિગુણ થાય છે : એ કરુણમાં તે પોતાની અસહ્ય દશા દ્રૌપદીને જણાવે છે. ‘આ નિષ્ફલ જ્ઞાનને શું કરવું? થનાર ચીજો તેથી અન્યથા થઈ શકતી નથી. અને તે સર્વની ચિંતા હું એકલો જ સહ્યા કરું છું (૧૫), પણ આજ સુધી દરેક ચિંતામાં જે એક સાંત્વન દ્રૌપદીના સૌંદર્યનું પાન, તે પણ આજે તો અલભ્ય છે, તેના ઉપરનો અધિકાર ગયો છે (૧૬). અહીં કરુણ પરાકોટિએ પહોંચે છે. ભવિષ્યનું જ્ઞાન નિષ્ફલ તો ખરું પણ એટલે સુધી નિષ્ફલ કે પોતાનાં આત્મીય જનોને પણ ભાવી દુઃખથી ચેતાવી ન શકાય!’ આ દુઃખની અસહ્યતામાં સહદેવને માથામાં શૂળ ચાલ્યું (૧૭). અને તેણે એ જ્ઞાનને મૂર્ચ્છામાં લુપ્ત કરવા કોઈ જલદ ઘેનની ઔષધિ પીધી (૧૮). એટલી જલદ કે સતી તેની ગંધથી જ બેભાન થઈને પડી અને જ્યોતિષીને છાતીથી પ્યાલી ખસેડવા જેટલું પણ ભાન ન રહ્યું ! (૧૯). લગભગ દરેક ખંડકાવ્યમાં આ રીતે કવિ ધૈર્યથી ભાવોપચય કરે છે. દરેકમાં ભાવ ધીમેધીમે આગળ વધે છે. દરેકમાં કાવ્ય અર્ધ ઉપર ગયા પછી તેની પરાકાષ્ઠા આવે છે. ૫૫ શ્લોકના ‘વસંતવિજય’માં ભાવની બાહ્ય સામગ્રી કવિ ‘ધીમે ધીમે છટાથી’ ૩૭મા શ્લોકમાં પરાકોટિએ પહોંચાડે છે – એ અનેક વાર અવતીર્ણ થયેલા શ્લોકમાંઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, | {{Block center|'''<poem> ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, | ||
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય; | ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય; | ||
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, | બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, | ||
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય</poem>}}. | ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય</poem>'''}}. | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પછી તેનાથી પાંડુની વૃત્તિ દાબ બહાર જાય છે તે વર્ણન ૫૩મા શ્લોક સુધી ધીમે ધીમે કવિ કરે છે. પાંડુ અધીરો થાય છે, પણ કવિ ક્યાંઈ અધીર નથી થતો. પોતાના ભાવમાં એવો જ એકાગ્ર લીલામગ્ન રહે છે. ૨૯ શ્લોકના ‘ચક્રવાક મિથુન’માં કરુણની પરાકાષ્ઠા ૨૬મા શ્લોકમાં થાય છે. લગભગ દરેક કાવ્યમાં કરુણની સામગ્રી ભેગી થતી હોય ત્યાં વાંચનારને એ કરુણમાંથી બચવાનો કોઈ આશાતંતુ દેખાય છે, અને એ તંતુ તૂટતાં કરુણ વધારે ઘેરો અને નિરાશામય બને છે. તૃષાતુર મૃગબાલાને થોડી વાર વાદળાની છાયા મળે છે, પણ તે વાદળાની જ છાયા છે – ક્ષણિક છે. ‘અતિજ્ઞાન’માં આંતર કરુણ વ્યથાને સાંત્વન આપવા સહદેવ દ્રૌપદીને આલિંગવા જાય છે. ‘વસંતવિજય’માં પાંડુ અસહાય થાય છે તે પહેલાં સ્નાનથી તેની વૃત્તિ વિમલ ને સાત્ત્વિક થાય છે. પણ એ વૃત્તિને લીધે જ તે નિર્ભય બની માદ્રી પાસે જાય છે, એ વૃત્તિને લીધે જ માદ્રી પણ મોડી સાવચેત બને છે. અને સાવચેત બને છે ત્યારે માત્ર પાંડુની કરુણ દશામાં વધારો કરે છે. વળી દરેક કાવ્યમાં ભાવની પરાકાષ્ઠા થયા પછી તેનાં પરિણામો – તેના અનુભાવો એકાએક વેગથી વહી કોઈ વજ્રપાતથી કાવ્ય પૂરું થાય છે. | પછી તેનાથી પાંડુની વૃત્તિ દાબ બહાર જાય છે તે વર્ણન ૫૩મા શ્લોક સુધી ધીમે ધીમે કવિ કરે છે. પાંડુ અધીરો થાય છે, પણ કવિ ક્યાંઈ અધીર નથી થતો. પોતાના ભાવમાં એવો જ એકાગ્ર લીલામગ્ન રહે છે. ૨૯ શ્લોકના ‘ચક્રવાક મિથુન’માં કરુણની પરાકાષ્ઠા ૨૬મા શ્લોકમાં થાય છે. લગભગ દરેક કાવ્યમાં કરુણની સામગ્રી ભેગી થતી હોય ત્યાં વાંચનારને એ કરુણમાંથી બચવાનો કોઈ આશાતંતુ દેખાય છે, અને એ તંતુ તૂટતાં કરુણ વધારે ઘેરો અને નિરાશામય બને છે. તૃષાતુર મૃગબાલાને થોડી વાર વાદળાની છાયા મળે છે, પણ તે વાદળાની જ છાયા છે – ક્ષણિક છે. ‘અતિજ્ઞાન’માં આંતર કરુણ વ્યથાને સાંત્વન આપવા સહદેવ દ્રૌપદીને આલિંગવા જાય છે. ‘વસંતવિજય’માં પાંડુ અસહાય થાય છે તે પહેલાં સ્નાનથી તેની વૃત્તિ વિમલ ને સાત્ત્વિક થાય છે. પણ એ વૃત્તિને લીધે જ તે નિર્ભય બની માદ્રી પાસે જાય છે, એ વૃત્તિને લીધે જ માદ્રી પણ મોડી સાવચેત બને છે. અને સાવચેત બને છે ત્યારે માત્ર પાંડુની કરુણ દશામાં વધારો કરે છે. વળી દરેક કાવ્યમાં ભાવની પરાકાષ્ઠા થયા પછી તેનાં પરિણામો – તેના અનુભાવો એકાએક વેગથી વહી કોઈ વજ્રપાતથી કાવ્ય પૂરું થાય છે. | ||
| Line 285: | Line 285: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુરપ્રાણ કાલ. | {{Block center|'''<poem>ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુરપ્રાણ કાલ. | ||
{{right|ચક્રવાક મિથુન}} | {{right|ચક્રવાક મિથુન}} | ||
x | x | ||
| Line 303: | Line 303: | ||
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને | અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને | ||
વખત હું ખોઉં તેવો શું, કહે તે એ ખુએ છે કે? | વખત હું ખોઉં તેવો શું, કહે તે એ ખુએ છે કે? | ||
{{right|ચંદાને સંબોધન}}</poem>}} | {{right|ચંદાને સંબોધન}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 314: | Line 314: | ||
સૂક્ષ્મ ઉપભોગ : | સૂક્ષ્મ ઉપભોગ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સદા સંભારશે એ માનસે પણ સ્નેહીને | {{Block center|'''<poem> સદા સંભારશે એ માનસે પણ સ્નેહીને | ||
તૃષા રહેશે સમાગમની તને જેવી તેવી? | તૃષા રહેશે સમાગમની તને જેવી તેવી? | ||
બધું તો રાખજે જૂનું નવું કંઈ સંભારી, | બધું તો રાખજે જૂનું નવું કંઈ સંભારી, | ||
| Line 323: | Line 323: | ||
કરી તુજ શિરકેશ સર્વ ભેળા, | કરી તુજ શિરકેશ સર્વ ભેળા, | ||
વદનસુધાકરને રહું નિહાળી.’ | વદનસુધાકરને રહું નિહાળી.’ | ||
{{right|અતિજ્ઞાન}}</poem>}} | {{right|અતિજ્ઞાન}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મસ્તી : | મસ્તી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગભણી, | {{Block center|'''<poem>પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગભણી, | ||
{{right|ઉદ્ગાર}}</poem>}} | {{right|ઉદ્ગાર}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિલાસ : | વિલાસ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો, | {{Block center|'''<poem> પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો, | ||
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો; | અંગે અંગનો ઉત્તમ ભોગ થયો; | ||
અને આખર આમ વિયોગ થયો! | અને આખર આમ વિયોગ થયો! | ||
મને સાંભરે આપણી રાત, રાખી! | મને સાંભરે આપણી રાત, રાખી! | ||
{{right|આપણી રાત}}</poem>}} | {{right|આપણી રાત}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ એ વિલાસ પણ અતૃપ્તિની લોલુપતાનો નથી, ખરા પ્રેમના ઊભરાનો છે. તેમાં માતા તરફનો આદર છે જે કેવળ સ્થૂળ સ્વાર્થી કામમાં ભાગ્યે જ એવો ઉન્નત હોય છે : | પણ એ વિલાસ પણ અતૃપ્તિની લોલુપતાનો નથી, ખરા પ્રેમના ઊભરાનો છે. તેમાં માતા તરફનો આદર છે જે કેવળ સ્થૂળ સ્વાર્થી કામમાં ભાગ્યે જ એવો ઉન્નત હોય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> શિરકેશ સુકોમલ સોહી રહ્યા, | {{Block center|'''<poem> શિરકેશ સુકોમલ સોહી રહ્યા, | ||
સ્મિત જોઈને તારક મોહી રહ્યા; | સ્મિત જોઈને તારક મોહી રહ્યા; | ||
કામધેનુ શી બાલક દોહી રહ્યા | કામધેનુ શી બાલક દોહી રહ્યા | ||
તને મૂર્તિ મનોહર માશુકની! | તને મૂર્તિ મનોહર માશુકની! | ||
{{right|મનોહર મૂર્તિ}}</poem>}} | {{right|મનોહર મૂર્તિ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને તેમાં સંયમ અને અતિ કોમલ માનવૃત્તિ પણ છે : | અને તેમાં સંયમ અને અતિ કોમલ માનવૃત્તિ પણ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી; | {{Block center|'''<poem> રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી; | ||
‘પ્રિયે સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી! | ‘પ્રિયે સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી! | ||
{{right|અતિજ્ઞાન}}</poem>}} | {{right|અતિજ્ઞાન}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને | અને | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> પ્રણયની પણ તૃપ્તિ થતી નથી; | {{Block center|'''<poem> પ્રણયની પણ તૃપ્તિ થતી નથી; | ||
પ્રણયની અભિલાષ જતી નથી; | પ્રણયની અભિલાષ જતી નથી; | ||
{{right|ચક્રવાકમિથુન}}</poem>}} | {{right|ચક્રવાકમિથુન}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ શ્લોકમાં પ્રેમનો ગહનમાં ગહન અનુભવ આવે છે. | એ શ્લોકમાં પ્રેમનો ગહનમાં ગહન અનુભવ આવે છે. | ||
| Line 364: | Line 364: | ||
આ બાલાને પીવાનું પાણી નથી મળતું ત્યારે માણસો ધારાગૃહોમાં જલક્રીડા કરે છે. વિધિ કેટલો કદરહીન! નિર્દોષને બચાવવાને પાણી પણ ન આપે. જગતમાં આવી વ્યવસ્થા ચાલતી હોય તો જગત્કર્તાને દીન-દયાલ શી રીતે કહી શકાય? | આ બાલાને પીવાનું પાણી નથી મળતું ત્યારે માણસો ધારાગૃહોમાં જલક્રીડા કરે છે. વિધિ કેટલો કદરહીન! નિર્દોષને બચાવવાને પાણી પણ ન આપે. જગતમાં આવી વ્યવસ્થા ચાલતી હોય તો જગત્કર્તાને દીન-દયાલ શી રીતે કહી શકાય? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં! | {{Block center|'''<poem> દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં! | ||
ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં?</poem>}} | ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેટલાંક શાસ્ત્રો કહે છે કે દુઃખ એ પાપની સજા છે. પણ | કેટલાંક શાસ્ત્રો કહે છે કે દુઃખ એ પાપની સજા છે. પણ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અરે! આ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે!</poem>}} | {{Block center|'''<poem>અરે! આ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નિર્દોષ બાલા કયાં પાપ કરવા ગઈ હતી? અને કર્યાં હોય તોપણ – | આ નિર્દોષ બાલા કયાં પાપ કરવા ગઈ હતી? અને કર્યાં હોય તોપણ – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> કર્યાં હોય, તથાપિ આ ક્રૂર શિક્ષાથી શું થશે? | {{Block center|'''<poem> કર્યાં હોય, તથાપિ આ ક્રૂર શિક્ષાથી શું થશે? | ||
x</poem>}} | x</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શિક્ષા તો પાપીને સુધારવાને માટે હોય ના! આ તો પાપીને બસ મારી જ નાંખવાની વાત! અને તે પણ પાણી ન પાવા જેવી ક્રૂર રીતે! કવિને આ સમજાતું નથી. બધાં માણસો પરમ દયાળુ, પરમ ન્યાયી ઈશ્વરમાં જે સાંત્વન લે છે તે કવિને અલભ્ય થઈ પડે છે અને તેની નિરાશામાં કવિ ઉદ્ગાર કાઢે છે : | શિક્ષા તો પાપીને સુધારવાને માટે હોય ના! આ તો પાપીને બસ મારી જ નાંખવાની વાત! અને તે પણ પાણી ન પાવા જેવી ક્રૂર રીતે! કવિને આ સમજાતું નથી. બધાં માણસો પરમ દયાળુ, પરમ ન્યાયી ઈશ્વરમાં જે સાંત્વન લે છે તે કવિને અલભ્ય થઈ પડે છે અને તેની નિરાશામાં કવિ ઉદ્ગાર કાઢે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નથી ઈશ્વર દુઃખીનો : થયું જે જે હતું થવું : | {{Block center|'''<poem>નથી ઈશ્વર દુઃખીનો : થયું જે જે હતું થવું : | ||
દુનિયામાં હવે શાને, અરેરે! હાય! જીવવું? | દુનિયામાં હવે શાને, અરેરે! હાય! જીવવું? | ||
x</poem>}} | x</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રમા’માં પણ કરુણ જ છે અને તે જુદી જાતનો છે, જોકે અંત કરુણ નથી અને આખું કાવ્ય કરુણ ભાવને યોગ્ય ઉઠાવમાં મૂકી શકતું નથી. | ‘રમા’માં પણ કરુણ જ છે અને તે જુદી જાતનો છે, જોકે અંત કરુણ નથી અને આખું કાવ્ય કરુણ ભાવને યોગ્ય ઉઠાવમાં મૂકી શકતું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી; | {{Block center|'''<poem> વ્યોમથી જલની ધારા જોરમાં પડતી હતી; | ||
ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી!</poem>}} | ઢળી પલંગને પાયે સુંદરી રડતી હતી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શા માટે? | શા માટે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> આષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા; | {{Block center|'''<poem> આષાઢી કૃષ્ણ રાત્રિના બાર વાગી ગયા હતા; | ||
પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા!</poem>}} | પતિની રાહ જોવામાં બે કલાક થયા હતા!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પતિ બે કલાક મોડા આવે એ અહીં કરુણનું કારણ નથી. એમ હોત તો ઉપહસનીય કરુણાભાસ થાત. પણ કરુણનું કારણ માનવી લગ્નજીવનમાં રહેલી એક ગૂઢમાં ગૂઢ વિષમતા છે. | પતિ બે કલાક મોડા આવે એ અહીં કરુણનું કારણ નથી. એમ હોત તો ઉપહસનીય કરુણાભાસ થાત. પણ કરુણનું કારણ માનવી લગ્નજીવનમાં રહેલી એક ગૂઢમાં ગૂઢ વિષમતા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> લગ્નના દિવસમાં નવી હતી, | {{Block center|'''<poem> લગ્નના દિવસમાં નવી હતી, | ||
ઠીક તેથી રમણીય લાગતી, | ઠીક તેથી રમણીય લાગતી, | ||
આપ તો પણ હતા જ તે રહ્યા, | આપ તો પણ હતા જ તે રહ્યા, | ||
માહરા ગુણ બધા ગયા વહ્યા!</poem>}} | માહરા ગુણ બધા ગયા વહ્યા!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્ત્રીની નવીનતાનો મોહ ઊતરતાં પુરુષનો સ્નેહ મંદ થાય છે, સ્ત્રી બિચારી એના એ જ સ્નેહથી ચાહ્યા કરે છે. – તેનો સ્નેહ વધતો જાય છે. સ્ત્રીપુરુષના સ્વભાવમાં રહેલી આ વિષમતા લગ્નજીવન, જે ઉપર સમસ્ત વ્યવહારનો આધાર છે. તેને રોમરોમ વિષમય કરી નાંખે એવી નથી? એ જ અહીં કરુણનું કારણ છે. | સ્ત્રીની નવીનતાનો મોહ ઊતરતાં પુરુષનો સ્નેહ મંદ થાય છે, સ્ત્રી બિચારી એના એ જ સ્નેહથી ચાહ્યા કરે છે. – તેનો સ્નેહ વધતો જાય છે. સ્ત્રીપુરુષના સ્વભાવમાં રહેલી આ વિષમતા લગ્નજીવન, જે ઉપર સમસ્ત વ્યવહારનો આધાર છે. તેને રોમરોમ વિષમય કરી નાંખે એવી નથી? એ જ અહીં કરુણનું કારણ છે. | ||
સામાન્ય રીતે માણસ માને છે કે દુનિયામાં દુઃખ હોય પણ કલ્પનાવિહારમાં તો માત્ર સુખ જ હોય! ત્યાં તો બધું સુંદર સુંદર જ હોય! ક્રાન્તદર્શી કલ્પનાથી કવિને ઊલટો અનુભવ થાય છે. કવિની હૃદયરાજ્ઞી કવિતાની દાસી કલ્પના કવિને દુનિયાની રચના જોવા લઈ જાય છે. કવિ એક સુંદર ગિરિપ્રદેશ જુએ છે. ત્યાં દૂરથી એક દોડતો આવતો કસ્તૂરીમૃગ જુએ છે, જે | સામાન્ય રીતે માણસ માને છે કે દુનિયામાં દુઃખ હોય પણ કલ્પનાવિહારમાં તો માત્ર સુખ જ હોય! ત્યાં તો બધું સુંદર સુંદર જ હોય! ક્રાન્તદર્શી કલ્પનાથી કવિને ઊલટો અનુભવ થાય છે. કવિની હૃદયરાજ્ઞી કવિતાની દાસી કલ્પના કવિને દુનિયાની રચના જોવા લઈ જાય છે. કવિ એક સુંદર ગિરિપ્રદેશ જુએ છે. ત્યાં દૂરથી એક દોડતો આવતો કસ્તૂરીમૃગ જુએ છે, જે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વૃત્તિની કૈં ખબર ન પડે, એ પ્રમાણે હસે છે!</poem>}} | {{Block center|'''<poem>વૃત્તિની કૈં ખબર ન પડે, એ પ્રમાણે હસે છે!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ મૃગ કોઈ સંગીત તરફ આકર્ષાઈ ધસ્યો જતો હતો. કોઈ ગારુડી પારધી અસામાન્ય છટાથી બીન બજાવતો હતો. મૃગને જોઈ લુબ્ધકનું ચિત્ત કસ્તૂરીમાં લુબ્ધ થતાં બીનનો નાદ મંદ પડે છે. એ નાદ સાંભળવા બિચારો મૃગ દરેક નાડીને ફુલાવીને તંગ કરે છે. પ્રાણદાન દેવા તૈયાર થાય છે, માત્ર મરતાં સુધી સંગીત સાંભળવાની તેની એક યાચના છે. પણ પારધી તો શર મારવાની તૈયારીમાં જ પડ્યો છે. કવિને આ અસહ્ય લાગે છે, તેને શિક્ષા કરવાની ઇચ્છા થતાં કલ્પના શસ્ત્ર આપે છે. કવિ તેને તરવાર મારે છે. પણ તેથી શું? બીન તો ન જ બચ્યું અને તે પડતાં મૃગ મૂર્ચ્છિત થયો. હવે કવિ પાસે ઉપાય ન રહ્યો. આ નિર્દોષ રાગબદ્ધ મૃગ તેને સંગીતથી ખેંચવાની શક્તિ નિષ્ઠુર પારધીમાં, અને સૌથી ખરાબ તો એ કે પાપીને પાપની સજા કરતાં પણ નિર્દોષને તેની પૂર્વની સ્થિતિમાં મૂકી ન્યાય આપી શકાતો નથી. જગતની રચનામાં સજા શક્ય છે, ન્યાય શક્ય નથી! કલ્પના આ વિષમતા બતાવી આપે છે, તેનો ઉપાય બતાવતી નથી. આટલે લાવ્યા પછી – | એ મૃગ કોઈ સંગીત તરફ આકર્ષાઈ ધસ્યો જતો હતો. કોઈ ગારુડી પારધી અસામાન્ય છટાથી બીન બજાવતો હતો. મૃગને જોઈ લુબ્ધકનું ચિત્ત કસ્તૂરીમાં લુબ્ધ થતાં બીનનો નાદ મંદ પડે છે. એ નાદ સાંભળવા બિચારો મૃગ દરેક નાડીને ફુલાવીને તંગ કરે છે. પ્રાણદાન દેવા તૈયાર થાય છે, માત્ર મરતાં સુધી સંગીત સાંભળવાની તેની એક યાચના છે. પણ પારધી તો શર મારવાની તૈયારીમાં જ પડ્યો છે. કવિને આ અસહ્ય લાગે છે, તેને શિક્ષા કરવાની ઇચ્છા થતાં કલ્પના શસ્ત્ર આપે છે. કવિ તેને તરવાર મારે છે. પણ તેથી શું? બીન તો ન જ બચ્યું અને તે પડતાં મૃગ મૂર્ચ્છિત થયો. હવે કવિ પાસે ઉપાય ન રહ્યો. આ નિર્દોષ રાગબદ્ધ મૃગ તેને સંગીતથી ખેંચવાની શક્તિ નિષ્ઠુર પારધીમાં, અને સૌથી ખરાબ તો એ કે પાપીને પાપની સજા કરતાં પણ નિર્દોષને તેની પૂર્વની સ્થિતિમાં મૂકી ન્યાય આપી શકાતો નથી. જગતની રચનામાં સજા શક્ય છે, ન્યાય શક્ય નથી! કલ્પના આ વિષમતા બતાવી આપે છે, તેનો ઉપાય બતાવતી નથી. આટલે લાવ્યા પછી – | ||
| Line 408: | Line 408: | ||
તૃષાકુલ મૃગી અને રાગબદ્ધ મૃગની કરુણાવસ્થા કોઈ તેનું કારણ તો કદાચ એમનામાં માનવ જેવું જ્ઞાન નથી એ હોય. એ મૃગ અને મૃગી પણ વાસ્તવિક રીતે તો માનવનિર્દોષતા અને માનવરાગબદ્ધતાનાં પ્રતીકો જ છે. પણ તેમનામાં માનવજ્ઞાનનો આરોપ કવિએ નથી કર્યો એ ખરું. તો હવે માનવજ્ઞાન જોઈએ – માત્ર જ્ઞાન શા માટે, અતિજ્ઞાન જોઈએ. એને માટે કવિએ કરેલી વસ્તુ અને નાયકની પસંદગી અતિ ઉચિત છે. સહદેવનું અતિજ્ઞાન, ત્રિકાલજ્ઞાન સુપ્રસિદ્ધ છે. તેને જ્ઞાન છે પણ તે જ્ઞાનનો ઉપયોગ કરવાની મના છે. તેનું જ્ઞાન જગતને ઉપયોગી થઈ શકતું નથી. અરે! તેનાં સ્વજનોને, તેને પોતાને ઉપયોગી થઈ શકતું નથી. આ જ્ઞાનથી બીજાં માણસો જે વિપત્તિ પતન પછી જ અનુભવે છે તેને તે પતન પહેલાં પણ અસહ્ય ચિંતારૂપે ભોગવે છે. અને એ ચિંતા કોઈને કહેવાય નહિ ને સહેવાય નહિ! આવી ચિંતામાં તેને એક સાંત્વન હતું, જે રમણીના પ્રેમના સદ્ભાગી પુરુષને હોય છે – સૌંદર્યનો સાત્ત્વિક ઉપભોગ. પણ અહીં તો દ્રૌપદીનું જ ભયંકર અમાનુષ અપમાન થવાનું છે અને પોતે તેનું રક્ષણ કરી શકનાર નથી, ત્યાં તેનાથી એ ઉપભોગ શી રીતે થાય! | તૃષાકુલ મૃગી અને રાગબદ્ધ મૃગની કરુણાવસ્થા કોઈ તેનું કારણ તો કદાચ એમનામાં માનવ જેવું જ્ઞાન નથી એ હોય. એ મૃગ અને મૃગી પણ વાસ્તવિક રીતે તો માનવનિર્દોષતા અને માનવરાગબદ્ધતાનાં પ્રતીકો જ છે. પણ તેમનામાં માનવજ્ઞાનનો આરોપ કવિએ નથી કર્યો એ ખરું. તો હવે માનવજ્ઞાન જોઈએ – માત્ર જ્ઞાન શા માટે, અતિજ્ઞાન જોઈએ. એને માટે કવિએ કરેલી વસ્તુ અને નાયકની પસંદગી અતિ ઉચિત છે. સહદેવનું અતિજ્ઞાન, ત્રિકાલજ્ઞાન સુપ્રસિદ્ધ છે. તેને જ્ઞાન છે પણ તે જ્ઞાનનો ઉપયોગ કરવાની મના છે. તેનું જ્ઞાન જગતને ઉપયોગી થઈ શકતું નથી. અરે! તેનાં સ્વજનોને, તેને પોતાને ઉપયોગી થઈ શકતું નથી. આ જ્ઞાનથી બીજાં માણસો જે વિપત્તિ પતન પછી જ અનુભવે છે તેને તે પતન પહેલાં પણ અસહ્ય ચિંતારૂપે ભોગવે છે. અને એ ચિંતા કોઈને કહેવાય નહિ ને સહેવાય નહિ! આવી ચિંતામાં તેને એક સાંત્વન હતું, જે રમણીના પ્રેમના સદ્ભાગી પુરુષને હોય છે – સૌંદર્યનો સાત્ત્વિક ઉપભોગ. પણ અહીં તો દ્રૌપદીનું જ ભયંકર અમાનુષ અપમાન થવાનું છે અને પોતે તેનું રક્ષણ કરી શકનાર નથી, ત્યાં તેનાથી એ ઉપભોગ શી રીતે થાય! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પ્રિયે! સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી.</poem>}} | {{Block center|'''<poem>પ્રિયે! સ્પર્શ કરું શું હું, અધિકાર જરા નથી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નિરાશાનો ઉપાય માત્ર એક રહ્યો છે. એ જ્ઞાનને જ બેશુદ્ધિમાં ડુબાવી દેવું. અંતે આ ત્રિકાલજ્ઞાની જ્યોતિષી કોઈ જલદ ઘેન લઈ પી જાય છે. આ અતિજ્ઞાનની દશા! | નિરાશાનો ઉપાય માત્ર એક રહ્યો છે. એ જ્ઞાનને જ બેશુદ્ધિમાં ડુબાવી દેવું. અંતે આ ત્રિકાલજ્ઞાની જ્યોતિષી કોઈ જલદ ઘેન લઈ પી જાય છે. આ અતિજ્ઞાનની દશા! | ||
| Line 415: | Line 415: | ||
‘અતિજ્ઞાન’ની પેઠે ‘વસંતવિજય’નું વસ્તુ પણ કવિએ મહાભારતમાંથી લીધેલું છે. પાંડુને યુવાન અવસ્થામાં જ એવો શાપ લાગ્યો છે કે પત્નીમિલનથી તેનું મૃત્યુ થાય. આથી દાંપત્યજીવનનો રસવિરોધી વનવાસ, સંન્યાસ તેણે ગ્રહણ કર્યો છે. રસિક માદ્રીને તેની સાથે તાપસી થવું પડ્યું છેઃ | ‘અતિજ્ઞાન’ની પેઠે ‘વસંતવિજય’નું વસ્તુ પણ કવિએ મહાભારતમાંથી લીધેલું છે. પાંડુને યુવાન અવસ્થામાં જ એવો શાપ લાગ્યો છે કે પત્નીમિલનથી તેનું મૃત્યુ થાય. આથી દાંપત્યજીવનનો રસવિરોધી વનવાસ, સંન્યાસ તેણે ગ્રહણ કર્યો છે. રસિક માદ્રીને તેની સાથે તાપસી થવું પડ્યું છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હા તાપસી નૃપની સાથ હતી બની એ.</poem>}} | {{Block center|'''<poem>હા તાપસી નૃપની સાથ હતી બની એ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાંડુ બંને પત્નીઓ સાથે શતશૃંગ પર્વત ઉપર પત્નીથી જુદી પર્ણકુટી બાંધીને રહ્યો હતો. ત્યાં સર્વ જગતને ઉન્માદકારી વસંત બેસે છે. એવા વસંતના કોઈ એક દિવસે પાંડુ પ્રેમાવેશમાં આવી માદ્રીને આલિંગન આપવા જાય છે. ત્યાં જ તેનું મૃત્યુ થાય છે એ આ કાવ્યનું વસ્તુ છે. પાંડુના ચિત્ત ઉપર વસંતનું પ્રબળ સામ્રાજ્ય કેવી રીતે જામતું જાય છે, તેની સામે થવા પતિપત્ની બંને કેવો પ્રયત્ન કરે છે, તેના ક્રમિક, સ્વાભાવિક અને આબેહૂબ વર્ણનમાં પણ આ કાવ્યની વિશેષતા રહેલી છે. | પાંડુ બંને પત્નીઓ સાથે શતશૃંગ પર્વત ઉપર પત્નીથી જુદી પર્ણકુટી બાંધીને રહ્યો હતો. ત્યાં સર્વ જગતને ઉન્માદકારી વસંત બેસે છે. એવા વસંતના કોઈ એક દિવસે પાંડુ પ્રેમાવેશમાં આવી માદ્રીને આલિંગન આપવા જાય છે. ત્યાં જ તેનું મૃત્યુ થાય છે એ આ કાવ્યનું વસ્તુ છે. પાંડુના ચિત્ત ઉપર વસંતનું પ્રબળ સામ્રાજ્ય કેવી રીતે જામતું જાય છે, તેની સામે થવા પતિપત્ની બંને કેવો પ્રયત્ન કરે છે, તેના ક્રમિક, સ્વાભાવિક અને આબેહૂબ વર્ણનમાં પણ આ કાવ્યની વિશેષતા રહેલી છે. | ||
| Line 421: | Line 421: | ||
આજે પ્રભાતથી જ પાંડુનું ચિત્ત કંઈક અસ્વસ્થ થયું છે – અનિષ્ટ ભાવિના પૂર્વચિહ્ન જેવા દુઃસ્વપ્નથી તેની નિદ્રા વિક્ષુબ્ધ થઈ છે. તે હંમેશ કરતાં આજે પર્ણકુટી વહેલી છોડીને બહાર નીકળે છે, માદ્રી તેને યાદ આપે છે કે હજી તો ‘ઘોર અંધારું’ છે, પ્રભાતને વાર છે. તેને, જરા ફરવા જાઉં છું એવું સાધારણ કારણ બતાવી, એનાથી માદ્રી ફરી સંતોષાઈ ફરી નિદ્રાવશ થઈ તેનું સાંત્વન મેળવી, મનને સ્વસ્થ કરવા રાજા એ ડુંગર પરના ચિરપરિચિત પ્રદેશોમાં ફરવા નીકળે છે. મોટા પરોઢની શાંતિથી તેનું મન સ્વસ્થ થાય છે પણ ખરું, પણ પછી રવિઉદય સાથે જગતના અનેક રંગો અને સ્વરો વ્યક્ત થતાં, માદ્રીવિલાસ સરોવર જોઈ તેના નામના સૂચનથી તેને પ્રિયસખીનું સ્મરણ જાગે છે. આ વૃત્તિનો ઉદય રાજા ઓળખે છે, અને તેની સાથે જ પોતાની શાપિત સ્થિતિની કરુણતા પણ તેને યાદ આવે છે : | આજે પ્રભાતથી જ પાંડુનું ચિત્ત કંઈક અસ્વસ્થ થયું છે – અનિષ્ટ ભાવિના પૂર્વચિહ્ન જેવા દુઃસ્વપ્નથી તેની નિદ્રા વિક્ષુબ્ધ થઈ છે. તે હંમેશ કરતાં આજે પર્ણકુટી વહેલી છોડીને બહાર નીકળે છે, માદ્રી તેને યાદ આપે છે કે હજી તો ‘ઘોર અંધારું’ છે, પ્રભાતને વાર છે. તેને, જરા ફરવા જાઉં છું એવું સાધારણ કારણ બતાવી, એનાથી માદ્રી ફરી સંતોષાઈ ફરી નિદ્રાવશ થઈ તેનું સાંત્વન મેળવી, મનને સ્વસ્થ કરવા રાજા એ ડુંગર પરના ચિરપરિચિત પ્રદેશોમાં ફરવા નીકળે છે. મોટા પરોઢની શાંતિથી તેનું મન સ્વસ્થ થાય છે પણ ખરું, પણ પછી રવિઉદય સાથે જગતના અનેક રંગો અને સ્વરો વ્યક્ત થતાં, માદ્રીવિલાસ સરોવર જોઈ તેના નામના સૂચનથી તેને પ્રિયસખીનું સ્મરણ જાગે છે. આ વૃત્તિનો ઉદય રાજા ઓળખે છે, અને તેની સાથે જ પોતાની શાપિત સ્થિતિની કરુણતા પણ તેને યાદ આવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને! | {{Block center|'''<poem>નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને! | ||
અરેરે શેની શી અનુભવ કરું છું અસર એ!</poem>}} | અરેરે શેની શી અનુભવ કરું છું અસર એ!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખડક તરફ ખેંચાતું વહાણ, વચમાં કોઈ કોઈ મોજાના હિલોળાથી બચી જશે એવી આશા વચમાં વચમાં થાય અને અંતે એ ખડક સાથે ક્રૂર રીતે ભટકાઈ વિનાશ પામે તેમ અહીં પણ, પાંડુ, વસંતનિર્મિત પરાકોટિ તરફ ઘસડાતો, વચમાં વચમાં બચી જશે એવી આશા સ્ફુરાવતો, અંતે વિપત્તિ પામે છે, અને તેથી તેના કરુણની તીક્ષ્ણતા અને વેગ બંને વધે છે. સ્નાનથી રાજા સ્વસ્થ થાય છે અને | ખડક તરફ ખેંચાતું વહાણ, વચમાં કોઈ કોઈ મોજાના હિલોળાથી બચી જશે એવી આશા વચમાં વચમાં થાય અને અંતે એ ખડક સાથે ક્રૂર રીતે ભટકાઈ વિનાશ પામે તેમ અહીં પણ, પાંડુ, વસંતનિર્મિત પરાકોટિ તરફ ઘસડાતો, વચમાં વચમાં બચી જશે એવી આશા સ્ફુરાવતો, અંતે વિપત્તિ પામે છે, અને તેથી તેના કરુણની તીક્ષ્ણતા અને વેગ બંને વધે છે. સ્નાનથી રાજા સ્વસ્થ થાય છે અને | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> શાને થવું પતિત આશ્રમધર્મનાથી? | {{Block center|'''<poem> શાને થવું પતિત આશ્રમધર્મનાથી? | ||
સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.</poem>}} | સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવો પ્રેમવિરોધી કૃત્રિમ નિશ્ચય કરે છે. અને તેથી સલામતી માની માદ્રીને મળવા જાય છે (કુંતા કોઈ કારણથી બહાર ગયેલ છે); તેને સ્વાભાવિક રીતે ઉપવનમાં ફરવા લઈ જાય છે. અને અજાણ્યે જ તાપસ મટી પાછો ભર્તા-સ્વામી બની જાય છે. આખી સૃષ્ટિ સર્વેન્દ્રિયો દ્વારા પ્રચ્છન્ન રીતે વસંતનું સામ્રાજ્ય સ્થાપે છે, અને મકરધ્વજના વિજયટંકાર જેવો કોકિલનો ટહુકાર સંભળાય છે. તે સાંભળતાં રસિક પાંડુને ‘પ્રિયાની પંચમવૃષ્ટિ’માં નાહવાનું મન થાય છે, અને શંકાને દૂર કરી માદ્રી રાજાજીનો હુકમ અમલમાં મૂકે છે. વસંતની સર્વ સામગ્રીમાં, પાંડુએ પોતે માગી લીધેલી આ સામગ્રી વિકટતમ નીવડે છે! | એવો પ્રેમવિરોધી કૃત્રિમ નિશ્ચય કરે છે. અને તેથી સલામતી માની માદ્રીને મળવા જાય છે (કુંતા કોઈ કારણથી બહાર ગયેલ છે); તેને સ્વાભાવિક રીતે ઉપવનમાં ફરવા લઈ જાય છે. અને અજાણ્યે જ તાપસ મટી પાછો ભર્તા-સ્વામી બની જાય છે. આખી સૃષ્ટિ સર્વેન્દ્રિયો દ્વારા પ્રચ્છન્ન રીતે વસંતનું સામ્રાજ્ય સ્થાપે છે, અને મકરધ્વજના વિજયટંકાર જેવો કોકિલનો ટહુકાર સંભળાય છે. તે સાંભળતાં રસિક પાંડુને ‘પ્રિયાની પંચમવૃષ્ટિ’માં નાહવાનું મન થાય છે, અને શંકાને દૂર કરી માદ્રી રાજાજીનો હુકમ અમલમાં મૂકે છે. વસંતની સર્વ સામગ્રીમાં, પાંડુએ પોતે માગી લીધેલી આ સામગ્રી વિકટતમ નીવડે છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> હા કેમ આ હલક અંતરથી ખમાય; | {{Block center|'''<poem> હા કેમ આ હલક અંતરથી ખમાય; | ||
સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી, | સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી, | ||
ભેટી રહ્યાં સ્વર વિશે દઈ વૃત્તિ જોડી!</poem>}} | ભેટી રહ્યાં સ્વર વિશે દઈ વૃત્તિ જોડી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માદ્રીના સંગીતની અસરથી જગતનાં તિર્યંચો પણ પ્રેમાવેશમાં ભેટી રહ્યાં, ત્યારે એ સંગીતને નીતરનાર પાંડુ પોતે એ માદ્રીને ભેટી શકતો નથી! | માદ્રીના સંગીતની અસરથી જગતનાં તિર્યંચો પણ પ્રેમાવેશમાં ભેટી રહ્યાં, ત્યારે એ સંગીતને નીતરનાર પાંડુ પોતે એ માદ્રીને ભેટી શકતો નથી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છે : | {{Block center|'''<poem> ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છે : | ||
હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!</poem>}} | હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વિરોધ, આ વિષમતા, એમાં જ આ કાવ્યની ખરી કરુણતા રહેલી છે. | આ વિરોધ, આ વિષમતા, એમાં જ આ કાવ્યની ખરી કરુણતા રહેલી છે. | ||
| Line 444: | Line 444: | ||
{{Poem2Close}} ત્વરાથી દેહ જોડી દે : આ તો નહિ ખમાય રે! | {{Poem2Close}} ત્વરાથી દેહ જોડી દે : આ તો નહિ ખમાય રે! | ||
{{Block center|<poem> જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન : | {{Block center|'''<poem> જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન : | ||
મારું નથી બલ, બન્યો જલ બહાર મીન</poem>}} | મારું નથી બલ, બન્યો જલ બહાર મીન</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ અત્યાર સુધી સ્વામીને બચાવવા વિરોધ કરતી માદ્રી પણ અંતે | પણ અત્યાર સુધી સ્વામીને બચાવવા વિરોધ કરતી માદ્રી પણ અંતે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઝંપલાવી પડે માદ્રી નરેન્દ્રભુજની મહીં.</poem>}} | {{Block center|'''<poem>ઝંપલાવી પડે માદ્રી નરેન્દ્રભુજની મહીં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જ આ કાવ્યનો કરુણ. જેને પ્રેમની કૃતાર્થતા, પ્રેમાનુભવની સ્વાભાવિક પરાકોટિ ગણીએ, એનો જ પાંડુને નિષેધ, એ જ એનું મૃત્યુ, એની સામે થવા માટે એને તરફડિયાં મારવાં પડે, એ એ પરાકોટિનો અનુભવ ન કરી શકે, માત્ર તેની સામે થવાનાં તરફડિયાંનો અનુભવ કરી મૃત્યુ પામે, એવું નિર્માણ!!<ref>આ લેખનું પરિશિષ્ટ ૧ જુઓ.</ref> | આ જ આ કાવ્યનો કરુણ. જેને પ્રેમની કૃતાર્થતા, પ્રેમાનુભવની સ્વાભાવિક પરાકોટિ ગણીએ, એનો જ પાંડુને નિષેધ, એ જ એનું મૃત્યુ, એની સામે થવા માટે એને તરફડિયાં મારવાં પડે, એ એ પરાકોટિનો અનુભવ ન કરી શકે, માત્ર તેની સામે થવાનાં તરફડિયાંનો અનુભવ કરી મૃત્યુ પામે, એવું નિર્માણ!!<ref>આ લેખનું પરિશિષ્ટ ૧ જુઓ.</ref> | ||
| Line 455: | Line 455: | ||
પણ પ્રેમ શરૂ થયો ત્યારથી જ રાત્રિવિયોગ પણ શરૂ થયો હોવો જોઈએ. ત્યારે કાલ જતાં એ વિયોગ સહન કરવાની ટેવ ન પડી જાય? કવિ કહે છે. ના, પ્રેમ વધતો જાય તેમતેમ એ વિયોગ વધારે અસહ્ય લાગતો જાય. પ્રેમ અનંતકાલમાં વિહરનાર ભાવ છે. | પણ પ્રેમ શરૂ થયો ત્યારથી જ રાત્રિવિયોગ પણ શરૂ થયો હોવો જોઈએ. ત્યારે કાલ જતાં એ વિયોગ સહન કરવાની ટેવ ન પડી જાય? કવિ કહે છે. ના, પ્રેમ વધતો જાય તેમતેમ એ વિયોગ વધારે અસહ્ય લાગતો જાય. પ્રેમ અનંતકાલમાં વિહરનાર ભાવ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> સમયનું લવ ભાન રહે નહીં : | {{Block center|'''<poem> સમયનું લવ ભાન રહે નહીં : | ||
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં :</poem>}} | અવધિ અંકુશ સ્નેહ સહે નહીં :</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ચક્રવાકમિથુન પ્રેમની આવી પરાકાષ્ઠાએ પહોંચેલું છે. તેનાથી વિયોગ સહન થતો નથી. સૂર્ય પશ્ચિમ તરફ નમતો જાય છે તેમ તેમ સૂર્યના તેજમાં રહેવા દંપતી ઊંચેઊંચે ચડતાં જાય છે. આ નિત્યપાતી વિરહમાંથી બચવા ચક્રવાકી પતિને સૂચના કરે છે : | આ ચક્રવાકમિથુન પ્રેમની આવી પરાકાષ્ઠાએ પહોંચેલું છે. તેનાથી વિયોગ સહન થતો નથી. સૂર્ય પશ્ચિમ તરફ નમતો જાય છે તેમ તેમ સૂર્યના તેજમાં રહેવા દંપતી ઊંચેઊંચે ચડતાં જાય છે. આ નિત્યપાતી વિરહમાંથી બચવા ચક્રવાકી પતિને સૂચના કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ; | {{Block center|'''<poem> ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ; | ||
આનાથી કૈં અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ.</poem>}} | આનાથી કૈં અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ આ સ્થિતિમાંથી બચાય તેમ નથી. ચાલુ જમાનાની શોધખોળો પણ તેમને બચાવી શકે તેમ નથી. ધીટ ચક્રવાક, ઉત્તર ધ્રુવપ્રદેશને અનુલક્ષીને, જવાબ આપે છે : | પણ આ સ્થિતિમાંથી બચાય તેમ નથી. ચાલુ જમાનાની શોધખોળો પણ તેમને બચાવી શકે તેમ નથી. ધીટ ચક્રવાક, ઉત્તર ધ્રુવપ્રદેશને અનુલક્ષીને, જવાબ આપે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> લાંબા છે જ્યાં દિન પ્રિય સખી! રાત્રિયે દીર્ઘ તેવી, | {{Block center|'''<poem> લાંબા છે જ્યાં દિન પ્રિય સખી! રાત્રિયે દીર્ઘ તેવી, | ||
આ ઐશ્વર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી!</poem>}} | આ ઐશ્વર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્ઞાનમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરો પણ જગત ઉપર જ્યાં સુધી આવું કોઈ નિષ્ઠુર ‘ઐશ્વર્ય’ ચાલે છે ત્યાં સુધી પ્રણયસુખની આશા જ કેવી? | જ્ઞાનમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરો પણ જગત ઉપર જ્યાં સુધી આવું કોઈ નિષ્ઠુર ‘ઐશ્વર્ય’ ચાલે છે ત્યાં સુધી પ્રણયસુખની આશા જ કેવી? | ||
આશાનો નહિ પણ નિરાશાનો એક ઉપાય ચક્રવાક બતાવે છે. નીચે પડી આ વિરહ અને આ વિરહદગ્ધ જીવન બંનેનો ત્યાગ કરવો. દ્વિજયુગલ રવિતેજ જોવા ઊંચે ચઢાય તેટલે ચઢેલું હતું ત્યાંથી આંખો મીંચી પડતું મૂકે છે. ફરીને આંખો ઉઘાડે છે તો તેમને કંઈ પ્રકાશ જેવું દેખાય છે. પણ તે પ્રકાશ માત્ર આભાસ છે. તેમણે પડીને પ્રેમની ખાતર જીવનનો ભોગ આપ્યો પણ તેથી કશું વળ્યું નહિ. એ પ્રકાશને દેખીને તે પ્રકાશની આશાએ વધારે વેગથી પડ્યાં – પડવાની ગતિના નિયમે પણ પડવાનો વેગ વધતો જ જાય – પણ તેથી આ ખરી દુનિયામાં તેની કશી અસર થઈ નહિ, તેમના જવાથી એ શૂન્ય અવકાશ એનો એ રહ્યો, માત્ર એ દંપતીમાં હતું તેટલું ચેતન હોલવાયું : | આશાનો નહિ પણ નિરાશાનો એક ઉપાય ચક્રવાક બતાવે છે. નીચે પડી આ વિરહ અને આ વિરહદગ્ધ જીવન બંનેનો ત્યાગ કરવો. દ્વિજયુગલ રવિતેજ જોવા ઊંચે ચઢાય તેટલે ચઢેલું હતું ત્યાંથી આંખો મીંચી પડતું મૂકે છે. ફરીને આંખો ઉઘાડે છે તો તેમને કંઈ પ્રકાશ જેવું દેખાય છે. પણ તે પ્રકાશ માત્ર આભાસ છે. તેમણે પડીને પ્રેમની ખાતર જીવનનો ભોગ આપ્યો પણ તેથી કશું વળ્યું નહિ. એ પ્રકાશને દેખીને તે પ્રકાશની આશાએ વધારે વેગથી પડ્યાં – પડવાની ગતિના નિયમે પણ પડવાનો વેગ વધતો જ જાય – પણ તેથી આ ખરી દુનિયામાં તેની કશી અસર થઈ નહિ, તેમના જવાથી એ શૂન્ય અવકાશ એનો એ રહ્યો, માત્ર એ દંપતીમાં હતું તેટલું ચેતન હોલવાયું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અમિત એ અવકાશતણી મહીં, | {{Block center|'''<poem> અમિત એ અવકાશતણી મહીં, | ||
ક્યહીંય ચેતન એક દીસે નહીં.<ref>આ લેખનું પરિશિષ્ટ ૨ જુઓ.</ref></poem>}} | ક્યહીંય ચેતન એક દીસે નહીં.<ref>આ લેખનું પરિશિષ્ટ ૨ જુઓ.</ref></poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કરુણરસ નિષ્પન્ન કરવાની કાન્તની રીતિ અભ્યાસ કરવા યોગ્ય છે. તેમના કરુણમાં માત્ર ઇષ્ટ વસ્તુનો નાશ એ જ વિભાવ, રસનું કારણ નથી. કવિ જગતમાં રહેલી કોઈ ગૂઢ પણ વ્યાપક વિષમતાનું આપણને ભાન કરાવે છે. ઇષ્ટનાશ પણ વિષમ તો છે. ‘વિષમ’ જ તેનું તદ્ભવ ‘વસમું’ લાગે છે. કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે. પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી. તેમનાં કાવ્યમાં માત્ર અસહ્ય વિષમતા એ વિભાવ નથી પણ એ વિષમતામાં અન્યાય છે, તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે, અને એ અન્યાય સામે કવિમાનસ લડતું લડતું કરુણ નિષ્પન્ન કરે છે. તેનો નાયક એ વિષમતા સામે યુદ્ધ કરતો સહૃદયમાં સમભાવ, આદર, બલ અને આશ્ચર્ય ઉત્પન્ન કરતો વિપત્તિ પામે છે. કરુણમાં વીર અને અદ્ભુતના મિશ્રણથી ભવ્યતા આવે છે. ચક્રવાક અને ચક્રવાકી રાત્રિવિરહમાં દીન થઈ જો માત્ર કલ્પાંત કરતાં ચીતર્યાં હોત તો તેથી પણ કરુણ નિષ્પન્ન થાત, પણ આ યુગલ એમ ન કરતાં વિષમતા – અન્યાયની સામે સર્વાત્મથી લડે છે અને એમાં પોતાના ઐહિક જીવનનો ભોગ આપે છે. ‘વસંતવિજય’માં પાંડુના મરણથી માદ્રીને કલ્પાંત કરતી ચીતરી હોત તો મૃદુ કરુણ નિષ્પન્ન થાત પણ કાવ્યમાં પાંડુને, કોઈ નિયતિની વિષમતાનો ભોગ બનતો અને અંતે માનવમર્યાદાને વશ થઈ મૃત્યુને ભેટતો આપણે જોઈએ છીએ. ‘અતિજ્ઞાન’માં સહદેવ એ જ રીતે પોતાના જ્ઞાનની વિષમ મર્યાદા સામે લડતો અને વ્યર્થ પ્રયત્નો કરતો કરુણ અવસ્થામાં ડૂબે છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં મૃગ વસ્તુસ્થિતિની સામે થઈ શકે તેમ નથી પણ એ સ્થિતિના અન્યાય સામે કવિમાનસ એવો જ ક્ષોભ અને તડફડાટ અનુભવે છે. આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટરૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ, નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે. પણ આ પ્રકારનો ક્ષોભ આપણાં કાવ્યોમાં કોઈ રીતે અસંગત નથી. સ્ફુટ સ્વીકારાયા વિના પણ તેની ઝાંખી ઘણી જગાએ થાય છે. બીજા દાખલા ન શોધતાં કહી શકીએ કે કૌંચમિથુનમાંના એકના વધથી આદ્યકવિ વાલ્મીકિનો શોક શ્લોકત્વને પામ્યો તેમાં આવો જ ક્ષોભ અને પુણ્યપ્રકોપ હતો. | કરુણરસ નિષ્પન્ન કરવાની કાન્તની રીતિ અભ્યાસ કરવા યોગ્ય છે. તેમના કરુણમાં માત્ર ઇષ્ટ વસ્તુનો નાશ એ જ વિભાવ, રસનું કારણ નથી. કવિ જગતમાં રહેલી કોઈ ગૂઢ પણ વ્યાપક વિષમતાનું આપણને ભાન કરાવે છે. ઇષ્ટનાશ પણ વિષમ તો છે. ‘વિષમ’ જ તેનું તદ્ભવ ‘વસમું’ લાગે છે. કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે. પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી. તેમનાં કાવ્યમાં માત્ર અસહ્ય વિષમતા એ વિભાવ નથી પણ એ વિષમતામાં અન્યાય છે, તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે, અને એ અન્યાય સામે કવિમાનસ લડતું લડતું કરુણ નિષ્પન્ન કરે છે. તેનો નાયક એ વિષમતા સામે યુદ્ધ કરતો સહૃદયમાં સમભાવ, આદર, બલ અને આશ્ચર્ય ઉત્પન્ન કરતો વિપત્તિ પામે છે. કરુણમાં વીર અને અદ્ભુતના મિશ્રણથી ભવ્યતા આવે છે. ચક્રવાક અને ચક્રવાકી રાત્રિવિરહમાં દીન થઈ જો માત્ર કલ્પાંત કરતાં ચીતર્યાં હોત તો તેથી પણ કરુણ નિષ્પન્ન થાત, પણ આ યુગલ એમ ન કરતાં વિષમતા – અન્યાયની સામે સર્વાત્મથી લડે છે અને એમાં પોતાના ઐહિક જીવનનો ભોગ આપે છે. ‘વસંતવિજય’માં પાંડુના મરણથી માદ્રીને કલ્પાંત કરતી ચીતરી હોત તો મૃદુ કરુણ નિષ્પન્ન થાત પણ કાવ્યમાં પાંડુને, કોઈ નિયતિની વિષમતાનો ભોગ બનતો અને અંતે માનવમર્યાદાને વશ થઈ મૃત્યુને ભેટતો આપણે જોઈએ છીએ. ‘અતિજ્ઞાન’માં સહદેવ એ જ રીતે પોતાના જ્ઞાનની વિષમ મર્યાદા સામે લડતો અને વ્યર્થ પ્રયત્નો કરતો કરુણ અવસ્થામાં ડૂબે છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં મૃગ વસ્તુસ્થિતિની સામે થઈ શકે તેમ નથી પણ એ સ્થિતિના અન્યાય સામે કવિમાનસ એવો જ ક્ષોભ અને તડફડાટ અનુભવે છે. આ રીતિ આપણા કાવ્યશાસ્ત્રમાં સ્ફુટરૂપે સ્વીકારાઈ જણાતી નથી. આ કરુણ, નિયતિની વિષમતા સામેના કવિના પ્રકોપના મિશ્રણથી સામાન્ય રીતે ‘કરુણ’ ગણાતા કરુણથી ભિન્ન રસાસ્વાદ આપે છે અને પશ્ચિમમાં tragic ગણાતા રસને વધારે મળતો આવે છે. પણ આ પ્રકારનો ક્ષોભ આપણાં કાવ્યોમાં કોઈ રીતે અસંગત નથી. સ્ફુટ સ્વીકારાયા વિના પણ તેની ઝાંખી ઘણી જગાએ થાય છે. બીજા દાખલા ન શોધતાં કહી શકીએ કે કૌંચમિથુનમાંના એકના વધથી આદ્યકવિ વાલ્મીકિનો શોક શ્લોકત્વને પામ્યો તેમાં આવો જ ક્ષોભ અને પુણ્યપ્રકોપ હતો. | ||
| Line 492: | Line 492: | ||
અને એ કાવ્ય જે કવિજીવનમાંથી પ્રસર્યું છે તે જીવન પણ તે કાવ્યમાં એવું જ સુરેખ પ્રતિબિંબિત થાય છે. વ્યક્તિની પરિસીમા તજી કાન્તે વિશાલ કલ્પના અને સમભાવથી જગતમાં ગૂઢ રહેલી વિષમતા જોઈ તે તેમનું ક્રાન્તદર્શિત્વ છે. એ જગતની વિષમતા માટે તેઓ અંતસ્તાપનું તપ તપ્યા તેથી તે આપણા પૂજ્ય છે. એ અનુભવને સુંદર સર્વગ્રાહ્ય વાઙ્મયમાં તેમણે મૂક્યો તે તેમની કલાશક્તિ છે. અને તેઓ સંસારનાં મહામંથનોની યાતનાથી મુક્ત થઈ પોતાના ઇષ્ટ જીવનમાં ગયા છે એમ વિચારીએ છીએ ત્યારે | અને એ કાવ્ય જે કવિજીવનમાંથી પ્રસર્યું છે તે જીવન પણ તે કાવ્યમાં એવું જ સુરેખ પ્રતિબિંબિત થાય છે. વ્યક્તિની પરિસીમા તજી કાન્તે વિશાલ કલ્પના અને સમભાવથી જગતમાં ગૂઢ રહેલી વિષમતા જોઈ તે તેમનું ક્રાન્તદર્શિત્વ છે. એ જગતની વિષમતા માટે તેઓ અંતસ્તાપનું તપ તપ્યા તેથી તે આપણા પૂજ્ય છે. એ અનુભવને સુંદર સર્વગ્રાહ્ય વાઙ્મયમાં તેમણે મૂક્યો તે તેમની કલાશક્તિ છે. અને તેઓ સંસારનાં મહામંથનોની યાતનાથી મુક્ત થઈ પોતાના ઇષ્ટ જીવનમાં ગયા છે એમ વિચારીએ છીએ ત્યારે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> આજે અન્ય પ્રકારે આ માથું નમે | {{Block center|'''<poem> આજે અન્ય પ્રકારે આ માથું નમે | ||
નમતો સાથે આત્માનો એ તંત્ર જો!</poem>}} | નમતો સાથે આત્માનો એ તંત્ર જો!</poem>'''}} | ||
તા. ૨૮-૯-૨૬<br> | તા. ૨૮-૯-૨૬<br> | ||
ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદ | ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદ | ||
| Line 525: | Line 525: | ||
{{center|'''પૂર્વાલાપ : પરિશિષ્ટ ૨'''}} | {{center|'''પૂર્વાલાપ : પરિશિષ્ટ ૨'''}} | ||
{{Block center|<poem>ક્યહીં જ ચેતન એક દીસે નહીં.</poem>}} | {{Block center|'''<poem>ક્યહીં જ ચેતન એક દીસે નહીં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ જૂનો પાઠ છે. કવિએ પોતાની શ્રદ્ધા બદલાતાં પાઠ જરા બદલાવ્યો છે, જે પૂર્વાલાપમાં છપાય છે : | આ જૂનો પાઠ છે. કવિએ પોતાની શ્રદ્ધા બદલાતાં પાઠ જરા બદલાવ્યો છે, જે પૂર્વાલાપમાં છપાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ક્યહીં અચેતન એક દીસે નહીં.</poem>}} | {{Block center|'''<poem>ક્યહીં અચેતન એક દીસે નહીં.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પાઠફેરથી પહેલાના કરતાં તદ્દન વિપરીત જ અર્થ થાય, એવો કે એ દંપતીના આત્મભોગથી સર્વત્ર ચેતનમય થઈ ગયું. | આ પાઠફેરથી પહેલાના કરતાં તદ્દન વિપરીત જ અર્થ થાય, એવો કે એ દંપતીના આત્મભોગથી સર્વત્ર ચેતનમય થઈ ગયું. | ||
સદ્ગત નરસિંહરાવ ‘વિવર્તલીલા’માં જૂના પાઠમાં પણ ફેરવેલા પાઠ પ્રમાણેનો અર્થ જુએ છે. તેઓ કહે છે : ‘પેલા ચક્રવાકમિથુને આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી; પરંતુ તેમ થઈને મૃત્યુપારની નવી સનાતન ભૂમિનું દર્શન તેમને થયું, અને સતત જ્યોતિથી ભરેલા પ્રદેશમાં પ્રવેશ તેમણે કર્યોઃ | સદ્ગત નરસિંહરાવ ‘વિવર્તલીલા’માં જૂના પાઠમાં પણ ફેરવેલા પાઠ પ્રમાણેનો અર્થ જુએ છે. તેઓ કહે છે : ‘પેલા ચક્રવાકમિથુને આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી; પરંતુ તેમ થઈને મૃત્યુપારની નવી સનાતન ભૂમિનું દર્શન તેમને થયું, અને સતત જ્યોતિથી ભરેલા પ્રદેશમાં પ્રવેશ તેમણે કર્યોઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘ત્ય્હાં તો ચિર લગી | {{Block center|'''<poem> ‘ત્ય્હાં તો ચિર લગી | ||
તણાયા જાવાનું સુખસરિત માંહિ –’</poem>}} | તણાયા જાવાનું સુખસરિત માંહિ –’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચકવાકમિથુનને અન્યથા ભાસ થયો હતો તે સત્ય સ્થિતિ તજીને અસત્યનો નહિ, પણ મૃત્યુના ગહનમાં પડ્યાની અસત્ય સ્થિતિ તજીને જ્યોતિર્મય ભૂમિમાં પ્રવેશની સત્ય સ્થિતિનો. અને એ અસત્ય ભાસ નહોતો તે કવિના છેવટના શ્લોકના પૂર્વાર્ધમાં પ્રગટ થાય છે : | ચકવાકમિથુનને અન્યથા ભાસ થયો હતો તે સત્ય સ્થિતિ તજીને અસત્યનો નહિ, પણ મૃત્યુના ગહનમાં પડ્યાની અસત્ય સ્થિતિ તજીને જ્યોતિર્મય ભૂમિમાં પ્રવેશની સત્ય સ્થિતિનો. અને એ અસત્ય ભાસ નહોતો તે કવિના છેવટના શ્લોકના પૂર્વાર્ધમાં પ્રગટ થાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘અધિક એહ પ્રકાશ થતો જતો | {{Block center|'''<poem> ‘અધિક એહ પ્રકાશ થતો જતો | ||
જવ જનાર તણો વધતો જતો.’</poem>}} | જવ જનાર તણો વધતો જતો.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને એ અસીમ અવકાશમાં જ્યોતિ જ જ્યોતિ – બીજું કાંઈ નજરે પડતું જ નહોતું : | અને એ અસીમ અવકાશમાં જ્યોતિ જ જ્યોતિ – બીજું કાંઈ નજરે પડતું જ નહોતું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘અમિત એ અવકાશ તણી મહીં | {{Block center|'''<poem> ‘અમિત એ અવકાશ તણી મહીં | ||
ક્યહીં જ૫૧<ref> ‘પૂર્વાલાપ’માં ‘ક્યહીં અચેતન એક દીસે નહીં’ એમ પાઠ છે. (મૂળ બુદ્ધિપ્રકાશમાં જ ‘ચેતન’ હતું.) આ નવો પાઠ વધારે સારો છે – સર્વત્ર ચેતનની રેલ હતી – એ અર્થ છે. | ક્યહીં જ૫૧<ref> ‘પૂર્વાલાપ’માં ‘ક્યહીં અચેતન એક દીસે નહીં’ એમ પાઠ છે. (મૂળ બુદ્ધિપ્રકાશમાં જ ‘ચેતન’ હતું.) આ નવો પાઠ વધારે સારો છે – સર્વત્ર ચેતનની રેલ હતી – એ અર્થ છે. | ||
</ref> ચેતન એક દીસે નહીં.’</poem>}} | </ref> ચેતન એક દીસે નહીં.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ પણ ચેતન વ્યક્ત રૂપે જણાતું જ નહોતું; જ્યાં એ ચક્રવાકમિથુન પણ વિલીન થઈ ગયું : કેમ કે | કોઈ પણ ચેતન વ્યક્ત રૂપે જણાતું જ નહોતું; જ્યાં એ ચક્રવાકમિથુન પણ વિલીન થઈ ગયું : કેમ કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ના જ્યોતિથી ભિન્ન દીસે જ કાંઈ | {{Block center|'''<poem>ના જ્યોતિથી ભિન્ન દીસે જ કાંઈ | ||
આ પૅર જો! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહી!૫૨<ref>‘દિવ્ય ગાયકગણ’ છેલ્લો શ્લોક, ‘હૃદયવીણા’</ref> | આ પૅર જો! પ્રકૃતિ ડૂબી પુરુષ માંહી!૫૨<ref>‘દિવ્ય ગાયકગણ’ છેલ્લો શ્લોક, ‘હૃદયવીણા’</ref> | ||
x</poem>}} | x</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરંતુ એક બીજો મુખ્ય ધ્વનિ હું સાંભળું છું તે કહું. ચક્રવાકનું યુગ્મ તે ‘જીવાત્મા’ અને ‘પરમાત્મા’; જેને ઉપનિષદ્માં द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते કહીને વર્ણવ્યા છે તે; એ બેનો સંબંધ સૂફીવાદે કલ્પેલો પ્રેમનો જ સંબંધ આ કાવ્યમાં ચક્રવાકના નરમાદાના સંબંધથી દર્શાવ્યો છે; અજ્ઞાનરૂપી અંધ રજનીમાં એ બે પ્રેમીઓનો વિયોગ થાય છે; એ રજનીનું તિમિર જતાં જ્ઞાન જ્યોતિ પ્રગટે છે અને બંનેનો સંયોગ થવો શક્ય છે; માટે જ સંયોગદશા વખતે બંને ફરીથી વિયોગ ના થાય એ પ્રબલ ઇચ્છાથી સનાતન જ્યોતિર્મય પ્રદેશમાં પ્રયાણ કર્યા કરીને જ્યોતિષ્પ્રવાહમાં અટળ સહચાર સાધે છે. આ ધ્વનિમાં સૂફીવાદની કલ્પનાને સુઘટિત સંસ્કાર અપાયેલા જોઉં છું. એ જ્યોતિઃસિદ્ધ સહચારમાં | પરંતુ એક બીજો મુખ્ય ધ્વનિ હું સાંભળું છું તે કહું. ચક્રવાકનું યુગ્મ તે ‘જીવાત્મા’ અને ‘પરમાત્મા’; જેને ઉપનિષદ્માં द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते કહીને વર્ણવ્યા છે તે; એ બેનો સંબંધ સૂફીવાદે કલ્પેલો પ્રેમનો જ સંબંધ આ કાવ્યમાં ચક્રવાકના નરમાદાના સંબંધથી દર્શાવ્યો છે; અજ્ઞાનરૂપી અંધ રજનીમાં એ બે પ્રેમીઓનો વિયોગ થાય છે; એ રજનીનું તિમિર જતાં જ્ઞાન જ્યોતિ પ્રગટે છે અને બંનેનો સંયોગ થવો શક્ય છે; માટે જ સંયોગદશા વખતે બંને ફરીથી વિયોગ ના થાય એ પ્રબલ ઇચ્છાથી સનાતન જ્યોતિર્મય પ્રદેશમાં પ્રયાણ કર્યા કરીને જ્યોતિષ્પ્રવાહમાં અટળ સહચાર સાધે છે. આ ધ્વનિમાં સૂફીવાદની કલ્પનાને સુઘટિત સંસ્કાર અપાયેલા જોઉં છું. એ જ્યોતિઃસિદ્ધ સહચારમાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘અધિક એહ પ્રકાશ થતો જતો | {{Block center|'''<poem> ‘અધિક એહ પ્રકાશ થતો જતો | ||
જવ જનાર તણો વધતો જતો.’ | જવ જનાર તણો વધતો જતો.’ | ||
{{right|‘વિવર્તલીલા’, પૃ. ૭૫}}</poem>}} | {{right|‘વિવર્તલીલા’, પૃ. ૭૫}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ જૂના પાઠમાંથી આ અર્થ નીકળી શકે એમ નથી. તે સમયના એક પત્રમાં આ કાવ્ય વિશે તેઓ લખે છે : ‘હું ન્યાયી કે દયાળુ કોઈ અધિષ્ઠાતા છે, એમ માનતો જ નથી. પ્રણયમાં જ સુખ હું સમજું છું. અને તે આ જગતમાં સુખી કરતાં દુઃખી વધારે કરે છે.’ (તા. ૩-૩-૧૮૯૦નો પત્ર; કાન્તમાલા પૃ. ૩૨૩) આ પત્રથી કાવ્યના અભિપ્રાય સંબંધી કશો સંશય રહેતો નથી. કવિની ઈશ્વર સંબંધી માન્યતા બદલાતાં એક પંક્તિમાં એક જ અક્ષરના ફરકથી તે આખા શ્લોકનો અર્થ બદલાવીને પોતાની નવી શ્રદ્ધાને અનુકૂલ કરે છે. તેમાં કૌશલ ઘણું છે અને છતાં કહેવું જોઈએ કે નવો પાઠ સમગ્ર કાવ્યમાં સુસંગત રીતે બેસતો આવતો નથી. અસીમ જ્યોતિનું અધિકારી યુગલ ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી!’ એવી પંક્તિ ઉચ્ચારે? એવું અધિકારી યુગલ પ્રેમની નિરાશામાં આત્મઘાત કરે! નરસિંહરાવ ‘આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી.’ એમ કહે છે. એ સ્પષ્ટ નથી એ ખરું, પણ ત્યારે | પણ જૂના પાઠમાંથી આ અર્થ નીકળી શકે એમ નથી. તે સમયના એક પત્રમાં આ કાવ્ય વિશે તેઓ લખે છે : ‘હું ન્યાયી કે દયાળુ કોઈ અધિષ્ઠાતા છે, એમ માનતો જ નથી. પ્રણયમાં જ સુખ હું સમજું છું. અને તે આ જગતમાં સુખી કરતાં દુઃખી વધારે કરે છે.’ (તા. ૩-૩-૧૮૯૦નો પત્ર; કાન્તમાલા પૃ. ૩૨૩) આ પત્રથી કાવ્યના અભિપ્રાય સંબંધી કશો સંશય રહેતો નથી. કવિની ઈશ્વર સંબંધી માન્યતા બદલાતાં એક પંક્તિમાં એક જ અક્ષરના ફરકથી તે આખા શ્લોકનો અર્થ બદલાવીને પોતાની નવી શ્રદ્ધાને અનુકૂલ કરે છે. તેમાં કૌશલ ઘણું છે અને છતાં કહેવું જોઈએ કે નવો પાઠ સમગ્ર કાવ્યમાં સુસંગત રીતે બેસતો આવતો નથી. અસીમ જ્યોતિનું અધિકારી યુગલ ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી!’ એવી પંક્તિ ઉચ્ચારે? એવું અધિકારી યુગલ પ્રેમની નિરાશામાં આત્મઘાત કરે! નરસિંહરાવ ‘આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી.’ એમ કહે છે. એ સ્પષ્ટ નથી એ ખરું, પણ ત્યારે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અવર કાંઈ ઉપાય હવે નથી : | {{Block center|'''<poem> અવર કાંઈ ઉપાય હવે નથી : | ||
વિરહ, જીવન, સંહરીએ મથી : | વિરહ, જીવન, સંહરીએ મથી : | ||
ગહનમાં પડીએ દિન દેખતાં : | ગહનમાં પડીએ દિન દેખતાં : | ||
નયન મીંચી કરી દઈ એકતા!</poem>}} | નયન મીંચી કરી દઈ એકતા!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ શ્લોક પછી આવતી ફૂદડીઓનો બીજો શો અર્થ થઈ શકે? અર્થાત્ આ કાવ્ય મૂળ પાઠમાં કવિના તત્કાલીન મંતવ્યને જેટલું સબળ રીતે વ્યક્ત કરી શકે છે તેટલું નવા પાઠ સાથે નવી શ્રદ્ધાને વ્યક્ત કરી શકતું નથી. | એ શ્લોક પછી આવતી ફૂદડીઓનો બીજો શો અર્થ થઈ શકે? અર્થાત્ આ કાવ્ય મૂળ પાઠમાં કવિના તત્કાલીન મંતવ્યને જેટલું સબળ રીતે વ્યક્ત કરી શકે છે તેટલું નવા પાઠ સાથે નવી શ્રદ્ધાને વ્યક્ત કરી શકતું નથી. | ||