ઉમાશંકરનો વાગ્વૈભવ/૨. ઉમાશંકરનું સર્જકવ્યક્તિત્વ-વિકાસ અને વિશેષતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 57: Line 57:
ઉમાશંકરની શબ્દને પામવાની, શબ્દમધુને અંતરમાં સારવી લેવાની વૃત્તિ પ્રબળ છે. જ્યાંથી મળે ત્યાંથી શબ્દને પામવાનો યોગ (એક પ્રકારનો સહજયોગ જ વળી !) ઉમાશંકરને સંસિદ્ધ છે. એમની આંખ જેમ મનુષ્ય અને પ્રકૃતિની ભાવરેખાઓ અને સૌન્દર્યરેખાઓને વાંચી લેવામાં પાવરધી હતી એમ એમનો કાન શબ્દ અને લયને પામી લેવામાં અત્યંત ચપળ હતા. ઉમાશંકરે ‘નિદ્રા મહીં નહીં હતું તનભાન જ્યારે’ એ ત્યારના પાઠ્યપુસ્તકમાંના વસંતતિલકાના છંદોઘોષના પોતાના અવિસ્મરણીય અનુભવની વાત કરી છે. આનર્તના આ બાળકને નાટ્યખેલોનું આકર્ષણ પણ રહ્યું છે ને પ્રસંગોપાત્ત, સૂત્રધારની જવાબદારી ભુજંગી છંદ વાંચીને અદા પણ કરી છે ! વળી હાર્મોનિયમ જાણનાર એક સહાધ્યાયી પાસેથી છંદની દીક્ષા મળ્યાનું પણ તેમણે નોંધ્યું છે.<ref>એજન, પૃ. ૨૨૨.</ref> ઉમાશંકર પોતાનો ઉછેર સરકારી વાચનમાળા પર થયાનું જણાવે છે.<ref> કવિતા વાંચવાની કળા, ૧૯૭૧, પૃ. ૩. </ref> પણ એમની વાચનભૂખ એટલી કે ‘વાચનયોગ’નો વિસ્તાર-વિકાસ કરવાની તક જ્યારે મળી છે ત્યારે તેમણે તે જતી કરી નથી. એમની સ્મરણશક્તિ પહેલેથી ખૂબ સતેજ રહી છે, શિક્ષકો પણ કુદરતનો શોખ પોષનારા અને ભાષા, વ્યાકરણ, ગણિત – બધા વિષયો અત્યંત ચીવટથી ભણાવનારા હતા. પરિણામે શરીરે નબળા દેખાતા ઉમાશંકર ભણવાની શક્તિ સારા પ્રમાણમાં વિકસાવી શક્યા.<ref> કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૯–૨૦.</ref>  
ઉમાશંકરની શબ્દને પામવાની, શબ્દમધુને અંતરમાં સારવી લેવાની વૃત્તિ પ્રબળ છે. જ્યાંથી મળે ત્યાંથી શબ્દને પામવાનો યોગ (એક પ્રકારનો સહજયોગ જ વળી !) ઉમાશંકરને સંસિદ્ધ છે. એમની આંખ જેમ મનુષ્ય અને પ્રકૃતિની ભાવરેખાઓ અને સૌન્દર્યરેખાઓને વાંચી લેવામાં પાવરધી હતી એમ એમનો કાન શબ્દ અને લયને પામી લેવામાં અત્યંત ચપળ હતા. ઉમાશંકરે ‘નિદ્રા મહીં નહીં હતું તનભાન જ્યારે’ એ ત્યારના પાઠ્યપુસ્તકમાંના વસંતતિલકાના છંદોઘોષના પોતાના અવિસ્મરણીય અનુભવની વાત કરી છે. આનર્તના આ બાળકને નાટ્યખેલોનું આકર્ષણ પણ રહ્યું છે ને પ્રસંગોપાત્ત, સૂત્રધારની જવાબદારી ભુજંગી છંદ વાંચીને અદા પણ કરી છે ! વળી હાર્મોનિયમ જાણનાર એક સહાધ્યાયી પાસેથી છંદની દીક્ષા મળ્યાનું પણ તેમણે નોંધ્યું છે.<ref>એજન, પૃ. ૨૨૨.</ref> ઉમાશંકર પોતાનો ઉછેર સરકારી વાચનમાળા પર થયાનું જણાવે છે.<ref> કવિતા વાંચવાની કળા, ૧૯૭૧, પૃ. ૩. </ref> પણ એમની વાચનભૂખ એટલી કે ‘વાચનયોગ’નો વિસ્તાર-વિકાસ કરવાની તક જ્યારે મળી છે ત્યારે તેમણે તે જતી કરી નથી. એમની સ્મરણશક્તિ પહેલેથી ખૂબ સતેજ રહી છે, શિક્ષકો પણ કુદરતનો શોખ પોષનારા અને ભાષા, વ્યાકરણ, ગણિત – બધા વિષયો અત્યંત ચીવટથી ભણાવનારા હતા. પરિણામે શરીરે નબળા દેખાતા ઉમાશંકર ભણવાની શક્તિ સારા પ્રમાણમાં વિકસાવી શક્યા.<ref> કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૯–૨૦.</ref>  
ઉમાશંકરે એમના ઘડતરકાળમાં ‘મણિકાન્તકાવ્યમાળા’, ‘દલપતકાવ્ય’, ‘કાવ્યમાધુર્ય’ વગેરેના વાચનથી કેવી અસર અનુભવેલી એનું બયાન કર્યું છે. લૉર્ડ ઓવેબરીના ‘પ્લેઝર્સ ઑવ લાઇફ’નો ડૉ. હરિપ્રસાદ દેસાઈકૃત અનુવાદ ‘સંસારનાં સુખ’ એમનું એક કાળે પ્રિય પુસ્તક હતું. ચાર્લ્સ અને મેરી લૅમ્બની શેક્સપિયર-કથાઓ એમણે વાંચી હતી. સાતમા ધોરણમાં હતા ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ ભાગ પહેલો એમના સુધી પહોંચી ગયેલો અને તે વેળા એમના ચકોર શિક્ષક ખેમજીભાઈએ વત્સલ અવાજથી ટકોર પણ કરેલી : “ઉમાપતિ, ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાની હજી વાર છે.”૩૧
ઉમાશંકરે એમના ઘડતરકાળમાં ‘મણિકાન્તકાવ્યમાળા’, ‘દલપતકાવ્ય’, ‘કાવ્યમાધુર્ય’ વગેરેના વાચનથી કેવી અસર અનુભવેલી એનું બયાન કર્યું છે. લૉર્ડ ઓવેબરીના ‘પ્લેઝર્સ ઑવ લાઇફ’નો ડૉ. હરિપ્રસાદ દેસાઈકૃત અનુવાદ ‘સંસારનાં સુખ’ એમનું એક કાળે પ્રિય પુસ્તક હતું. ચાર્લ્સ અને મેરી લૅમ્બની શેક્સપિયર-કથાઓ એમણે વાંચી હતી. સાતમા ધોરણમાં હતા ત્યારે ‘સરસ્વતીચંદ્ર’ ભાગ પહેલો એમના સુધી પહોંચી ગયેલો અને તે વેળા એમના ચકોર શિક્ષક ખેમજીભાઈએ વત્સલ અવાજથી ટકોર પણ કરેલી : “ઉમાપતિ, ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાની હજી વાર છે.”૩૧
ઈડરમાં ઉમાશંકર હતા તે દરમ્યાન પુસ્તકો તો ઝાઝાં મળ્યાં નહિ, પણ એમની પુસ્તકો માટેની ભૂખ તીવ્ર હતી. તેઓ એ ગાળાને યાદ કરતાં કહે છે : “હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન. એમ. ત્રિપાઠીનું સૂચિપત્ર – એ મને કેટલું વહાલું હતું ! અમદાવાદ જાઉં અને હાથમાં પાંચ રૂપિયા હોય, દસ રૂપિયા હોય તો કયાં કયાં પુસ્તકો લઉં એની યાદી જિહ્વાગ્રે હતી. લેખકોનાં અને પુસ્તકોનાં નામોથી મન ભર્યું ભર્યું રહેતું.”૩૨ આ ઉમાશંકરને ‘પુસ્તકોનું પેટ ભરીને દર્શન’ કરવા મળ્યું, અમદાવાદ આવ્યા ત્યારે, ગૂજરાત વિદ્યાપીઠના ‘ઓપન-એક્સેસ’ ગ્રંથાલયમાં.
ઈડરમાં ઉમાશંકર હતા તે દરમ્યાન પુસ્તકો તો ઝાઝાં મળ્યાં નહિ, પણ એમની પુસ્તકો માટેની ભૂખ તીવ્ર હતી. તેઓ એ ગાળાને યાદ કરતાં કહે છે : “હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન. એમ. ત્રિપાઠીનું સૂચિપત્ર – એ મને કેટલું વહાલું હતું ! અમદાવાદ જાઉં અને હાથમાં પાંચ રૂપિયા હોય, દસ રૂપિયા હોય તો કયાં કયાં પુસ્તકો લઉં એની યાદી જિહ્વાગ્રે હતી. લેખકોનાં અને પુસ્તકોનાં નામોથી મન ભર્યું ભર્યું રહેતું.”<ref>એજન, પૃ. ૨૨૨. </ref> આ ઉમાશંકરને ‘પુસ્તકોનું પેટ ભરીને દર્શન’ કરવા મળ્યું, અમદાવાદ આવ્યા ત્યારે, ગૂજરાત વિદ્યાપીઠના ‘ઓપન-એક્સેસ’ ગ્રંથાલયમાં.
* શ્રી ચુનીલાલ મડિયા ૧૯૪૬થી ખાસ્સા એક તપ સુધીની સ્વૈચ્છિક નોકરીત્યાગ વડે કરેલ સાહિત્યસાધનાને તેમના વિખ્યાત ‘ત્યાગકર્મ’ તરીકે ઓળખાવે છે. (‘પુરસ્કાર અને અનુદાન’, રુચિ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૮)
* શ્રી ચુનીલાલ મડિયા ૧૯૪૬થી ખાસ્સા એક તપ સુધીની સ્વૈચ્છિક નોકરીત્યાગ વડે કરેલ સાહિત્યસાધનાને તેમના વિખ્યાત ‘ત્યાગકર્મ’ તરીકે ઓળખાવે છે. (‘પુરસ્કાર અને અનુદાન’, રુચિ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૮)
અમદાવાદ મૅટ્રિકના અભ્યાસ માટે આવ્યા+ તે દરમ્યાન એમનું વાચન ઠીક ઠીક આગળ ચાલ્યું. કાલિદાસનું ‘શાકુંતલ’ મણિલાલ નભુભાઈ દ્વારા અનૂદિત ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’ તેમના વાંચવામાં આવ્યાં. કૉલેજકાળ દરમ્યાન ઉપનિષદના ટુકડાઓ, શાંકરભાષ્ય આદિનો પરિચય થયો. કાન્તનો ‘પૂર્વાલાપ’ ને રા. વિ. પાઠકની ‘દ્વિરેફની વાતો’ પ્રો. કીકુભાઈ દેસાઈના આગ્રહથી વાંચ્યાં. ‘વાચનયોગ’ની ખરેખરી તક મળી ઉમાશંકરને જેલમાં. ૧૯૩૦માં સાબરમતી જેલમાં તેઓ મરાઠી શીખ્યા, તુકારામને વાંચ્યા. યરવડા જેલમાં બંગાળી શીખ્યા અને રવીન્દ્રનાથનાં કાવ્યો વાંચ્યાં; ટૉલ્સ્ટૉયનાં નાટકો પણ એમના વાંચવામાં આવ્યાં. આ બધા વાચને એમના સર્જકચિત્તને મૂળ પોષણ આપ્યું; કેમ કે, લેખક શી ચાલ ચાલે છે તેના ઉપર સતત નજર રાખીને વાંચવાની એમની ટેવ હતી. સર્જનને અનુષંગે પણ કેટલુંક વાંચવાની એમને જરૂરિયાત લાગી. ઉમાશંકરે શંકર દીક્ષિત-કૃત ‘જ્યોતિર્વિલાસ’, ટૉમસ ઈ. કેમ્પીઝકૃત ‘ઇમિટેશન ઑવ ક્રાઇસ્ટ’ વગેરે પુસ્તકો તો વાંચ્યાં જ પણ ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મેળવવાના પ્રયત્નો પણ એમણે કર્યા અને તેનો લાભ ‘વિશ્વશાંતિ’ને મળેલો જોઈ શકાય છે. વળી ખગોળ, ભૂગોળ, નાટ્યકલા ને કાવ્યવિવેચના જેવા પ્રિય વિષયોમાં પણ તેમનું ચિત્ત ત્યારે અને પછી પણ રમમાણ રહેલું અને તેનો લાભ ‘નિશીથ’ જેવાં કાવ્યો, ગદ્યનાટકો ને પદ્યનાટકોના પ્રયત્નો, રસલક્ષી વિવેચના, રમણીય પ્રવાસપત્રો ઇત્યાદિને મળતો રહેલો જણાય છે. ૧૯૩૧માં ગાંધી-ઇરવિન સમજૂતી પછી કૉલેજમાં પાછા ન જતાં, ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું એથી પણ એમને ઠીક ઠીક લાભ થયો.૩૩
અમદાવાદ મૅટ્રિકના અભ્યાસ માટે આવ્યા+ તે દરમ્યાન એમનું વાચન ઠીક ઠીક આગળ ચાલ્યું. કાલિદાસનું ‘શાકુંતલ’ મણિલાલ નભુભાઈ દ્વારા અનૂદિત ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’ તેમના વાંચવામાં આવ્યાં. કૉલેજકાળ દરમ્યાન ઉપનિષદના ટુકડાઓ, શાંકરભાષ્ય આદિનો પરિચય થયો. કાન્તનો ‘પૂર્વાલાપ’ ને રા. વિ. પાઠકની ‘દ્વિરેફની વાતો’ પ્રો. કીકુભાઈ દેસાઈના આગ્રહથી વાંચ્યાં. ‘વાચનયોગ’ની ખરેખરી તક મળી ઉમાશંકરને જેલમાં. ૧૯૩૦માં સાબરમતી જેલમાં તેઓ મરાઠી શીખ્યા, તુકારામને વાંચ્યા. યરવડા જેલમાં બંગાળી શીખ્યા અને રવીન્દ્રનાથનાં કાવ્યો વાંચ્યાં; ટૉલ્સ્ટૉયનાં નાટકો પણ એમના વાંચવામાં આવ્યાં. આ બધા વાચને એમના સર્જકચિત્તને મૂળ પોષણ આપ્યું; કેમ કે, લેખક શી ચાલ ચાલે છે તેના ઉપર સતત નજર રાખીને વાંચવાની એમની ટેવ હતી. સર્જનને અનુષંગે પણ કેટલુંક વાંચવાની એમને જરૂરિયાત લાગી. ઉમાશંકરે શંકર દીક્ષિત-કૃત ‘જ્યોતિર્વિલાસ’, ટૉમસ ઈ. કેમ્પીઝકૃત ‘ઇમિટેશન ઑવ ક્રાઇસ્ટ’ વગેરે પુસ્તકો તો વાંચ્યાં જ પણ ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મેળવવાના પ્રયત્નો પણ એમણે કર્યા અને તેનો લાભ ‘વિશ્વશાંતિ’ને મળેલો જોઈ શકાય છે. વળી ખગોળ, ભૂગોળ, નાટ્યકલા ને કાવ્યવિવેચના જેવા પ્રિય વિષયોમાં પણ તેમનું ચિત્ત ત્યારે અને પછી પણ રમમાણ રહેલું અને તેનો લાભ ‘નિશીથ’ જેવાં કાવ્યો, ગદ્યનાટકો ને પદ્યનાટકોના પ્રયત્નો, રસલક્ષી વિવેચના, રમણીય પ્રવાસપત્રો ઇત્યાદિને મળતો રહેલો જણાય છે. ૧૯૩૧માં ગાંધી-ઇરવિન સમજૂતી પછી કૉલેજમાં પાછા ન જતાં, ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના સાંનિધ્યમાં રહેવાનું પસંદ કર્યું એથી પણ એમને ઠીક ઠીક લાભ થયો.<ref>એજન, પૃ. ૨૨૩–૨૨૪. </ref>
ઉમાશંકરના ઘડતરમાં જેમ એમના કૌટુંબિક વાતાવરણ, પ્રકૃતિનો સંસર્ગ, લોક અને શાસ્ત્રનું અવેક્ષણ વગેરે મહત્ત્વનાં છે તેમ એમના સમયની જે મહત્ત્વની ઘટનાઓ તેનો પણ ફાળો ખૂબ અગત્યનો છે. ગાંધીજીનાં હિન્દુસ્તાનમાંના કાર્યના જે ત્રણ કે ચાર તબક્કા ૧૯૨૦, ૧૯૩૦, ૧૯૪૨, તેમાં ઉમાશંકર ૧૯૨૦ના તબક્કાને જુવાળનો (લોકઆંદોલનનો) તબક્કો ગણે છે, ૧૯૩૦ના તબક્કામાં નીતર્યાં પાણીની સ્થિતિ જુએ છે. એ ગાળામાં “એમની તપસ્યા પ્રજા સુધી પહોંચી હતી. એ ગાળામાં લેખકો, કલાકારો, સાંસ્કૃતિક કાર્યકરો એમના પ્રત્યે ખેંચાઈ આવ્યા.”૩૪ એમના આ નિરીક્ષણની પોતે જ એક સાબિતી છે ! તે કાળના હવામાનમાં જેમનો ‘મંગલ શબ્દ’ ગુંજરતો હતો તે ગાંધીજી, વિવેકાનંદ, ટૉલ્સ્ટૉય વગેરેથી ઉમાશંકરનો મનોગર્ભ પોષાયો હતો.
ઉમાશંકરના ઘડતરમાં જેમ એમના કૌટુંબિક વાતાવરણ, પ્રકૃતિનો સંસર્ગ, લોક અને શાસ્ત્રનું અવેક્ષણ વગેરે મહત્ત્વનાં છે તેમ એમના સમયની જે મહત્ત્વની ઘટનાઓ તેનો પણ ફાળો ખૂબ અગત્યનો છે. ગાંધીજીનાં હિન્દુસ્તાનમાંના કાર્યના જે ત્રણ કે ચાર તબક્કા ૧૯૨૦, ૧૯૩૦, ૧૯૪૨, તેમાં ઉમાશંકર ૧૯૨૦ના તબક્કાને જુવાળનો (લોકઆંદોલનનો) તબક્કો ગણે છે, ૧૯૩૦ના તબક્કામાં નીતર્યાં પાણીની સ્થિતિ જુએ છે. એ ગાળામાં “એમની તપસ્યા પ્રજા સુધી પહોંચી હતી. એ ગાળામાં લેખકો, કલાકારો, સાંસ્કૃતિક કાર્યકરો એમના પ્રત્યે ખેંચાઈ આવ્યા.”<ref>મિલાપ, ડિસેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૪. </ref> એમના આ નિરીક્ષણની પોતે જ એક સાબિતી છે ! તે કાળના હવામાનમાં જેમનો ‘મંગલ શબ્દ’ ગુંજરતો હતો તે ગાંધીજી, વિવેકાનંદ, ટૉલ્સ્ટૉય વગેરેથી ઉમાશંકરનો મનોગર્ભ પોષાયો હતો.
ઈડરની બોર્ડિંગમાં હતા તે સમય દરમ્યાન રાષ્ટ્રપ્રેમની યત્કિંચિત્ વાતો કઈ રીતે તેમના સુધી પહોંચી તેનું રસમય બયાન તેમણે આપ્યું છે :
ઈડરની બોર્ડિંગમાં હતા તે સમય દરમ્યાન રાષ્ટ્રપ્રેમની યત્કિંચિત્ વાતો કઈ રીતે તેમના સુધી પહોંચી તેનું રસમય બયાન તેમણે આપ્યું છે :
“મને યાદ છે કે મને રાષ્ટ્રપ્રેમના પદાર્થપાઠ અમારી બોર્ડિંગના રસોઇયા પાસેથી મળ્યા તે પહેલાં કોઈએ આપવાની દરકાર કરી ન હતી. અસહકારનો પ્રથમ જુવાળ આવતો હતો. વાતાવરણ બધે ગરમ દેખાતું, પણ માંડીને વાત કોણ કહે ? એક વાર પીરસી આવી, રોટલીની મોટી થપ્પી પર, તબલા ઉપર લગાવતો હોય એમ ઠોક લગાવીને મોટી મૂછાળો અમારો રસોયો છટાથી કોઈ એક ‘માત્મા’નું આછું-ઊડતું રેખાચિત્ર દોરી દેતો અને એણે બડા ગવંડરને કેવા કેવા ચમત્કાર કરી બતાવી મહાત કરી દીધો હતો એના દિલ ઉશ્કેરનારા કિસ્સા કહેતો.”
“મને યાદ છે કે મને રાષ્ટ્રપ્રેમના પદાર્થપાઠ અમારી બોર્ડિંગના રસોઇયા પાસેથી મળ્યા તે પહેલાં કોઈએ આપવાની દરકાર કરી ન હતી. અસહકારનો પ્રથમ જુવાળ આવતો હતો. વાતાવરણ બધે ગરમ દેખાતું, પણ માંડીને વાત કોણ કહે ? એક વાર પીરસી આવી, રોટલીની મોટી થપ્પી પર, તબલા ઉપર લગાવતો હોય એમ ઠોક લગાવીને મોટી મૂછાળો અમારો રસોયો છટાથી કોઈ એક ‘માત્મા’નું આછું-ઊડતું રેખાચિત્ર દોરી દેતો અને એણે બડા ગવંડરને કેવા કેવા ચમત્કાર કરી બતાવી મહાત કરી દીધો હતો એના દિલ ઉશ્કેરનારા કિસ્સા કહેતો.”
(ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૬૧–૬૨)
(ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૬૧–૬૨)
આ ઉમાશંકર ૧૯૨૭માં અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદ તેમને માટે કેવળ શિક્ષણતીર્થ જ નહિ, સાક્ષરતીર્થ અને ગાંધીતીર્થ પણ હતું. સ્વ. બલવંતરાય પ્રમોદરાય ઠાકોર તથા શ્રી જીવણલાલ દીવાન જેવા વિદ્યાર્થીવત્સલ અને સ્વદેશ-વત્સલ શિક્ષકોનો પ્રૉપ્રાયટરી સ્કૂલમાં સંપર્ક, ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબની પ્રેરક – સર્જનપ્રેરક સંનિધિ – તેમના સંસ્કારપિંડના સંવર્ધનમાં સારી પેઠે ઉપકારક થયાં જણાય છે૩૫ મુનશી જે ‘પંચદેવ’ને૩૬ અમદાવાદમાં આવતાંવેંત નમસ્કાર કરવાની ઇચ્છા ધરાવતા તે આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, કવિ ન્હાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ અને નરસિંહરાવ દિવેટિયા – આ બધાથી અમદાવાદનું સાહિત્યાકાશ જ્યારે ઝળાંહળાં હતું ત્યારે એક નવયુવાન કવિના ભીતરના નવાણમાં શીલ અને સંસ્કારનો સૌન્દર્યરસ સંચિત થયો હતો. એ યુવાન કવિહૃદયમાં ઝરણ આપમેળે ગાઈ ઊઠવા તૈયાર થઈ રહ્યું હતું.
આ ઉમાશંકર ૧૯૨૭માં અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદ તેમને માટે કેવળ શિક્ષણતીર્થ જ નહિ, સાક્ષરતીર્થ અને ગાંધીતીર્થ પણ હતું. સ્વ. બલવંતરાય પ્રમોદરાય ઠાકોર તથા શ્રી જીવણલાલ દીવાન જેવા વિદ્યાર્થીવત્સલ અને સ્વદેશ-વત્સલ શિક્ષકોનો પ્રૉપ્રાયટરી સ્કૂલમાં સંપર્ક, ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબની પ્રેરક – સર્જનપ્રેરક સંનિધિ – તેમના સંસ્કારપિંડના સંવર્ધનમાં સારી પેઠે ઉપકારક થયાં જણાય છે<ref>ગુજરાત સાહિત્યસભા અમદાવાદ – કાર્યવહી સને ૧૯૩૯–૪૦, વિભાગ ત્રીજો, પૃ. ૨૨.
અમદાવાદ એક બાજુ એમના શબ્દને સમૃદ્ધ કરવામાં તો બીજી બાજુ એમના હૃદયને સ્નેહપ્રફુલ્લ કરવામાં નિમિત્ત થયું હતું. ઉમાશંકરે આ સ્પષ્ટ કર્યું જ છે : “આ અમદાવાદ શહેર, એમાં હું એક નાનકડા વિદ્યાર્થી તરીકે આવેલો, ચાલીસ વર્ષ પહેલાં અને અમદાવાદમાંથી જીવનની મોટી બક્ષિશો હું પામ્યો : ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને ગૃહસ્થાશ્રમ. એ ત્રણેની દીક્ષા મને અમદાવાદમાં મળેલી છે અને એનાથી વધારે સારી ભૂતળ ઉપર ક્યાંય મળી શકત નહિ.”૩૭ આમ સરવાળે તો અમદાવાદે એમના જીવનને પ્રફુલ્લ રૂપ આપવામાં એક નિમિત્તરૂપે અગત્યનો ભાગ ભજવ્યો છે.
ઉમાશંકર એમની વિદ્યાપીઠ ડાયરીમાં પણ આશ્રમ રસ્તે ચાલતાં ભાવાવિષ્ટ થઈને લખે છે : “આ જ રસ્તે બાપુ ચાલ્યા હશે ! એ પવિત્ર ધૂલિનો સ્પર્શ હું અનધિકારી કરી રહ્યો છું. એવાં મારાં શાં પરભવનાં પુણ્ય હશે ? મહાન પુરુષોના સમકાલીન હોવું એ કેવું અહોભાગ્ય ! ....” આગળ જતાં આ ભાવાનુસંધાનમાં તેઓ લખે છે : “હું શું અધિકારથી એમની વચ્ચે પગ મૂકું છું ? ને ઘણીયે વાર એ રસ્તે મેં ગળગળા થઈને દેશસેવાની દીક્ષા લીધી છે. ચાલતો છતાં એ રસ્તાની ધૂળ પર મનથી આળોટી તે માતાને વફાદાર રહેવાની ભાવના ત્યાં મેં બળવત્તર બનાવી છે.” (૭–૮–૧૯૩૧ : “ ’૩૧માં ડોકિયું”, ૧૯૭૭, પૃ. ૭૩.)</ref> મુનશી જે ‘પંચદેવ’ને <ref>સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૪૧. </ref> અમદાવાદમાં આવતાંવેંત નમસ્કાર કરવાની ઇચ્છા ધરાવતા તે આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, કવિ ન્હાનાલાલ, કેશવ હર્ષદ ધ્રુવ અને નરસિંહરાવ દિવેટિયા – આ બધાથી અમદાવાદનું સાહિત્યાકાશ જ્યારે ઝળાંહળાં હતું ત્યારે એક નવયુવાન કવિના ભીતરના નવાણમાં શીલ અને સંસ્કારનો સૌન્દર્યરસ સંચિત થયો હતો. એ યુવાન કવિહૃદયમાં ઝરણ આપમેળે ગાઈ ઊઠવા તૈયાર થઈ રહ્યું હતું.
ઉમાશંકર જે સમયમાં અમદાવાદમાં હતા એ એવો સમય હતો જ્યારે ગાંધીજીની ભાવનાસૌરભથી અળગા રહીને શ્વસવું – જીવવું એ સંવેદનશીલ રાષ્ટ્રપ્રેમી જાગૃત વ્યક્તિ માટે અશક્યવત્ હતું : “એવું કોણ હતું હિંદુસ્તાનમાં જે એ વખતે ગાંધીજીની બહાર જીવી શક્યું ?S એ વખતના તરંગમાં અમે સહુ ઊંચકાયા હતા. એ અમારી નહીં, યુગની ઊંચાઈ હતી. એ અનુભૂતિનો રોમાંચ હજી આજેય અનુભવાય છે.”૩૮
અમદાવાદ એક બાજુ એમના શબ્દને સમૃદ્ધ કરવામાં તો બીજી બાજુ એમના હૃદયને સ્નેહપ્રફુલ્લ કરવામાં નિમિત્ત થયું હતું. ઉમાશંકરે આ સ્પષ્ટ કર્યું જ છે : “આ અમદાવાદ શહેર, એમાં હું એક નાનકડા વિદ્યાર્થી તરીકે આવેલો, ચાલીસ વર્ષ પહેલાં અને અમદાવાદમાંથી જીવનની મોટી બક્ષિશો હું પામ્યો : ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને ગૃહસ્થાશ્રમ. એ ત્રણેની દીક્ષા મને અમદાવાદમાં મળેલી છે અને એનાથી વધારે સારી ભૂતળ ઉપર ક્યાંય મળી શકત નહિ.”<ref>એજન, પૃ. ૨૪૧. </ref> આમ સરવાળે તો અમદાવાદે એમના જીવનને પ્રફુલ્લ રૂપ આપવામાં એક નિમિત્તરૂપે અગત્યનો ભાગ ભજવ્યો છે.
તે કાળના ૧૯ વર્ષના ઉમાશંકરની કલ્પના જ આપણે તો કરવાની રહી. ૧૯૨૮માં મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પહેલા ને મુંબઈ પ્રાંતમાંથી ત્રીજા નંબરે પાસ થઈ, કૉલેજની ત્રણ શિષ્યવૃત્તિઓ (સ્કૉલરશિપ) મેળવનાર આ તેજસ્વી વિદ્યાર્થીએ ઇન્ટરની પરીક્ષાના પરિણામની પરવા કર્યા વિના સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું અને ઊપડ્યા સીધા વીરમગામ છાવણીમાં. આ સત્યાગ્રહ છાવણીમાં એમને ઠીક ઠીક ઘડાવાની તક મળી. લોકકેળવણીની સભાઓ અને યુદ્ધસમિતિના વ્યૂહકાર્ય ઉપરાંત સત્યાગ્રહપત્રિકાના લેખનકાર્યની જવાબદારીઓ અદા કરતાં તેમણે સારું ગજું કાઢ્યું.૩૯ વીરમગામ છાવણીમાં સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો, “તમે લડતમાં શા હેતુથી જોડાયા છો ?” ઉમાશંકરે એનો જે ઉત્તર આપેલો તેનો ભાવ એમના શબ્દોમાં આ હતો : “જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારતવર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત રચે એ સૈનિકજીવનનો પરમ લહાવ છે એ સમજણથી.”૪૦
ઉમાશંકર જે સમયમાં અમદાવાદમાં હતા એ એવો સમય હતો જ્યારે ગાંધીજીની ભાવનાસૌરભથી અળગા રહીને શ્વસવું – જીવવું એ સંવેદનશીલ રાષ્ટ્રપ્રેમી જાગૃત વ્યક્તિ માટે અશક્યવત્ હતું : “એવું કોણ હતું હિંદુસ્તાનમાં જે એ વખતે ગાંધીજીની બહાર જીવી શક્યું ?S એ વખતના તરંગમાં અમે સહુ ઊંચકાયા હતા. એ અમારી નહીં, યુગની ઊંચાઈ હતી. એ અનુભૂતિનો રોમાંચ હજી આજેય અનુભવાય છે.”<ref> મિલાપ, ડિસેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૪.
ઉમાશંકરે ‘કવિની શ્રદ્ધા’(૧૯૭૨)માં, ‘અભિભાષણ’ વ્યાખ્યાનલેખમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે : “અમે ગાંધીજીની પ્રેરણા નીચે જેલમાં ગયા હતા. ત્યાં અમારી મહેમાનગતિ બ્રિટિશ સરકારે કરી હતી, પણ જેલ છોડી ત્યારે અમે ૧૯૩૦ના ગાળાના યુવકો સમાજવાદના વિચારો લઈને બહાર આવ્યા. તેમ છતાં અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો.” (પૃ. ૨૩૮) </ref>
તે કાળના ૧૯ વર્ષના ઉમાશંકરની કલ્પના જ આપણે તો કરવાની રહી. ૧૯૨૮માં મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પહેલા ને મુંબઈ પ્રાંતમાંથી ત્રીજા નંબરે પાસ થઈ, કૉલેજની ત્રણ શિષ્યવૃત્તિઓ (સ્કૉલરશિપ) મેળવનાર આ તેજસ્વી વિદ્યાર્થીએ ઇન્ટરની પરીક્ષાના પરિણામની પરવા કર્યા વિના સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું અને ઊપડ્યા સીધા વીરમગામ છાવણીમાં. આ સત્યાગ્રહ છાવણીમાં એમને ઠીક ઠીક ઘડાવાની તક મળી. લોકકેળવણીની સભાઓ અને યુદ્ધસમિતિના વ્યૂહકાર્ય ઉપરાંત સત્યાગ્રહપત્રિકાના લેખનકાર્યની જવાબદારીઓ અદા કરતાં તેમણે સારું ગજું કાઢ્યું.<ref>કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૪. </ref> વીરમગામ છાવણીમાં સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો, “તમે લડતમાં શા હેતુથી જોડાયા છો ?” ઉમાશંકરે એનો જે ઉત્તર આપેલો તેનો ભાવ એમના શબ્દોમાં આ હતો : “જીવનનું નિયામક તત્ત્વ પશુબળ નહિ પણ પ્રેમ છે એમ આ ધર્મયુદ્ધ દ્વારા સાબિત કરી ભારતવર્ષ પોતાની સ્વતંત્રતાના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય સ્નેહસંબંધોની ઇમારત રચે એ સૈનિકજીવનનો પરમ લહાવ છે એ સમજણથી.”<ref>પહેલી આવૃત્તિનું નિવેદન, વિશ્વશાંતિ. </ref>
હજુ જીવનની પહેલી જ વીસીમાં આ પાણીદાર યુવાનને આ ઉત્તર સૂઝ્યો એ એની ભીતરની શક્તિ-સમૃદ્ધિનો – એની આંતરિક સજ્જતાનો – એની શ્રેયોલક્ષી જીવનનિષ્ઠાનો સૂચક છે.
હજુ જીવનની પહેલી જ વીસીમાં આ પાણીદાર યુવાનને આ ઉત્તર સૂઝ્યો એ એની ભીતરની શક્તિ-સમૃદ્ધિનો – એની આંતરિક સજ્જતાનો – એની શ્રેયોલક્ષી જીવનનિષ્ઠાનો સૂચક છે.
ઉમાશંકરને માટે શબ્દસાધના અને રાષ્ટ્રસાધના અલગ રહ્યાં નહોતાં. વ્યક્તિપ્રેમ અને સમષ્ટિપ્રેમ પણ અલગ રહ્યાં નહોતાં. વિશ્વના કેન્દ્રથી વિમલ સૌન્દર્યનો જે શુભ્ર ફુવારો ઊડી રહ્યો છે૪૧ તે જોવાની જે ભૂમિકા એમણે “વિશ્વશાંતિ” – કાળે પસંદ કરી તે જીવનના અંતિમ તબક્કે પણ ચિત્તમાં એટલી જ સંગીન રહેલી. એમની “વિશ્વશાંતિ”ની ઉપાસનામાં ‘મંગલ શબ્દ’ જ પ્રથમ ઝિલાયો છે. એ ‘મંગલ શબ્દ’ સંવાદ-શાંતિનોય સૂચક છે, સાહિત્ય અને ધર્મથી પરિપુષ્ટ એવો એ ‘મંગલ શબ્દ’ છે. ઉમાશંકરે ‘કરાલદર્શન’ કાવ્યમાં કહ્યું છે :
ઉમાશંકરને માટે શબ્દસાધના અને રાષ્ટ્રસાધના અલગ રહ્યાં નહોતાં. વ્યક્તિપ્રેમ અને સમષ્ટિપ્રેમ પણ અલગ રહ્યાં નહોતાં. વિશ્વના કેન્દ્રથી વિમલ સૌન્દર્યનો જે શુભ્ર ફુવારો ઊડી રહ્યો છે<ref>અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૦૫. </ref> તે જોવાની જે ભૂમિકા એમણે “વિશ્વશાંતિ” – કાળે પસંદ કરી તે જીવનના અંતિમ તબક્કે પણ ચિત્તમાં એટલી જ સંગીન રહેલી. એમની “વિશ્વશાંતિ”ની ઉપાસનામાં ‘મંગલ શબ્દ’ જ પ્રથમ ઝિલાયો છે. એ ‘મંગલ શબ્દ’ સંવાદ-શાંતિનોય સૂચક છે, સાહિત્ય અને ધર્મથી પરિપુષ્ટ એવો એ ‘મંગલ શબ્દ’ છે. ઉમાશંકરે ‘કરાલદર્શન’ કાવ્યમાં કહ્યું છે :
“ઝરણભોમ વિષે જન્મ્યો હતો,
“ઝરણભોમ વિષે જન્મ્યો હતો,
સરિતસંગતિમાં ઊછર્યો હતો;
સરિતસંગતિમાં ઊછર્યો હતો;
Line 75: Line 77:
જલધિના સહચારની વાંછના.”
જલધિના સહચારની વાંછના.”
(ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૦)
(ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૧૦)
ઉમાશંકરના હૃદયમાંથી આ “સિંધુરટણા”૪૨ છેવટ સુધી શમી નહોતી. એમની મનીષા વિશ્વમાનવી બનાવની જ રહેલી. ‘કવિ’ના વિશાળ અર્થમાં એ મનીષા એમના થકી સિદ્ધ થઈને રહી એમ કહેવામાં અતિશયોક્તિ જણાતી નથી.x એમની આ મનીષામાં મહત્ત્વાકાંક્ષા નહિ પણ દિવ્ય અભીપ્સા જોવી ઘટે, કેમ કે વિશ્વમાનવી થવા માટે વ્યક્તિ-મૂલ્યને નિ:શેષ કરી દેવાની એમની તૈયારી હમેશાં રહેલી; અલબત્ત, એ વ્યક્તિ-મૂલ્ય એમના થકી નિ:શેષ થયું યા નહિ અથવા એ મૂલ્યને નિ:શેષ કરી શકાય કે નહિ એ પ્રશ્ન જુદો છે.
ઉમાશંકરના હૃદયમાંથી આ “સિંધુરટણા”<ref>“અજાણ્યું વ્હૈ આવ્યું ગભરુ ઝરણું કો તવ પદે;
પ્રવાસી, તેં એને હૃદય જગવી સિંધુરટણા.”
– ઉમાશંકર
(આચાર્ય શ્રી કાકાસાહેબ કાલેલકરને ‘ગંગોત્રી’નું અર્પણ કરતાં લખેલી પંક્તિઓ)
ઉમાશંકરની આવી ગ્રંથ-અર્પણ-પંક્તિઓ એમના આંતરમધુર સ્નેહસંબંધના રસભીના સમયનું માર્મિક રીતે દર્શન કરાવી આપે છે. </ref> છેવટ સુધી શમી નહોતી. એમની મનીષા વિશ્વમાનવી બનાવની જ રહેલી. ‘કવિ’ના વિશાળ અર્થમાં એ મનીષા એમના થકી સિદ્ધ થઈને રહી એમ કહેવામાં અતિશયોક્તિ જણાતી નથી.x એમની આ મનીષામાં મહત્ત્વાકાંક્ષા નહિ પણ દિવ્ય અભીપ્સા જોવી ઘટે, કેમ કે વિશ્વમાનવી થવા માટે વ્યક્તિ-મૂલ્યને નિ:શેષ કરી દેવાની એમની તૈયારી હમેશાં રહેલી; અલબત્ત, એ વ્યક્તિ-મૂલ્ય એમના થકી નિ:શેષ થયું યા નહિ અથવા એ મૂલ્યને નિ:શેષ કરી શકાય કે નહિ એ પ્રશ્ન જુદો છે.
ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૪૯–૧૫૭)માં, ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ જ્યારે કહ્યું છે ત્યારે એ કથનને વૈયક્તિક અહમ્ના સંદર્ભમાં જોવાની અનિવાર્યતા નથી; કેમ કે, મનુષ્યના સંદર્ભમાં – કોઈ પણ મનુષ્યના “હું” તરીકે તેને જોઈ શકાય એમ છે. અલબત્ત, ઉમાશંકર ‘હું’ની બહાર નીકળવા મથતા છતાં એમાંથી ન નીકળી શક્યા હોય એવું અવારનવાર લાગે, આમ છતાં “હું”ની બહાર નીકળવાની એમની ઉત્કટ અભીપ્સા શંકાનો વિષય ન બનવી જોઈએ.S
ઉમાશંકરે ‘આત્માનાં ખંડેર’ (નિશીથ, ૧૯૬૨, પૃ. ૧૪૯–૧૫૭)માં, ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ એમ જ્યારે કહ્યું છે ત્યારે એ કથનને વૈયક્તિક અહમ્ના સંદર્ભમાં જોવાની અનિવાર્યતા નથી; કેમ કે, મનુષ્યના સંદર્ભમાં – કોઈ પણ મનુષ્યના “હું” તરીકે તેને જોઈ શકાય એમ છે. અલબત્ત, ઉમાશંકર ‘હું’ની બહાર નીકળવા મથતા છતાં એમાંથી ન નીકળી શક્યા હોય એવું અવારનવાર લાગે, આમ છતાં “હું”ની બહાર નીકળવાની એમની ઉત્કટ અભીપ્સા શંકાનો વિષય ન બનવી જોઈએ.S
* મનસુખલાલે ‘અભિગમ’ (ડિસેમ્બર, ૧૯૬૬)માં પણ ઉમાશંકરને અભિરુચિ નિમિત્તે પત્ર લખતાં એમાં જણાવ્યું છે : ‘અભિરુચિ’ વાંચતાં તમારા સાન્નિધ્યનો સુખદ અનુભવ ક્ષણે ક્ષણે થયાં કરતો હોય છે. તમારી બુદ્ધિની વિશાળતા અને ગહનતા, તમારા હૃદયનાં આભિજાત્ય (નોબિલીટી), રસિકતા અને નાગરિકતા, તમારી દૃષ્ટિની મૂલગામિતા અને મર્મગામિતા, તમારી ભાવનાપરાયણતા અને વ્યવહારદક્ષતા, ગુણદર્શિતા-સ્પષ્ટવક્તૃતા, ચાલાકી, વિનોદવૃત્તિ અને બહુશ્રુતતા; ટૂંકમાં કહું તો તમારામાંના માનવતાપ્રેમી કવિજન, બહુશ્રુત પંડિત, સહૃદય શિક્ષક અને વ્યવહારકુશળ સજ્જન ‘અભિરુચિ’માં સ્થળે સ્થળે પ્રકટ થાય છે અને મારા જેવાને તો વૃદ્ધસેવન કર્યું હોવાનો સંતોષ આપે છે.” (પૃ. ૪૭૦)
* મનસુખલાલે ‘અભિગમ’ (ડિસેમ્બર, ૧૯૬૬)માં પણ ઉમાશંકરને અભિરુચિ નિમિત્તે પત્ર લખતાં એમાં જણાવ્યું છે : ‘અભિરુચિ’ વાંચતાં તમારા સાન્નિધ્યનો સુખદ અનુભવ ક્ષણે ક્ષણે થયાં કરતો હોય છે. તમારી બુદ્ધિની વિશાળતા અને ગહનતા, તમારા હૃદયનાં આભિજાત્ય (નોબિલીટી), રસિકતા અને નાગરિકતા, તમારી દૃષ્ટિની મૂલગામિતા અને મર્મગામિતા, તમારી ભાવનાપરાયણતા અને વ્યવહારદક્ષતા, ગુણદર્શિતા-સ્પષ્ટવક્તૃતા, ચાલાકી, વિનોદવૃત્તિ અને બહુશ્રુતતા; ટૂંકમાં કહું તો તમારામાંના માનવતાપ્રેમી કવિજન, બહુશ્રુત પંડિત, સહૃદય શિક્ષક અને વ્યવહારકુશળ સજ્જન ‘અભિરુચિ’માં સ્થળે સ્થળે પ્રકટ થાય છે અને મારા જેવાને તો વૃદ્ધસેવન કર્યું હોવાનો સંતોષ આપે છે.” (પૃ. ૪૭૦)
Line 84: Line 90:
આ ઉમાશંકરે ૧૯૩૨માં આંખોનો રોગ થયેલો છતાં વાચન-અભ્યાસ તો ચાલુ જ રાખ્યો હતો અને અર્થશાસ્ત્ર (મુખ્ય) તથા ઇતિહાસ (ઑનર્સ)ના વિષયો લઈ ઈ. સ. ૧૯૩૬માં મુંબઈની ઍલ્ફિનસ્ટન કૉલેજમાંથી બી.એ. કર્યું અને ગુજરાતી (મુખ્ય) તથા સંસ્કૃત લઈ ૧૯૩૮માં પ્રથમ વર્ગમાં એમ.એ. પાસ કર્યું. દરમ્યાન ૧૯૩૭માં, અમદાવાદના એમની જ જ્ઞાતિના એક સંસ્કારી કુટુંબનાં પુત્રી અને કર્વે વિદ્યાપીઠનાં સ્નાતક જ્યોત્સ્ના જોશી (અવસાન : ૧૭–૧–૧૯૬૪) સાથે એમનું લગ્ન થયું. તેઓ આથી નાતબહાર પણ થયેલાં. વચ્ચે કાયદાના અભ્યાસ માટે બે સત્રો પણ ભરેલાં, પણ તેમાં છેલ્લી પાટલીએ બેસીને વાર્તાઓ લખવા ઉપરાંત કાંઈ કર્યું નહોતું.’ (‘કુમાર’, જૂન ૧૯૬૮, પૃ. ૨૫૩)
આ ઉમાશંકરે ૧૯૩૨માં આંખોનો રોગ થયેલો છતાં વાચન-અભ્યાસ તો ચાલુ જ રાખ્યો હતો અને અર્થશાસ્ત્ર (મુખ્ય) તથા ઇતિહાસ (ઑનર્સ)ના વિષયો લઈ ઈ. સ. ૧૯૩૬માં મુંબઈની ઍલ્ફિનસ્ટન કૉલેજમાંથી બી.એ. કર્યું અને ગુજરાતી (મુખ્ય) તથા સંસ્કૃત લઈ ૧૯૩૮માં પ્રથમ વર્ગમાં એમ.એ. પાસ કર્યું. દરમ્યાન ૧૯૩૭માં, અમદાવાદના એમની જ જ્ઞાતિના એક સંસ્કારી કુટુંબનાં પુત્રી અને કર્વે વિદ્યાપીઠનાં સ્નાતક જ્યોત્સ્ના જોશી (અવસાન : ૧૭–૧–૧૯૬૪) સાથે એમનું લગ્ન થયું. તેઓ આથી નાતબહાર પણ થયેલાં. વચ્ચે કાયદાના અભ્યાસ માટે બે સત્રો પણ ભરેલાં, પણ તેમાં છેલ્લી પાટલીએ બેસીને વાર્તાઓ લખવા ઉપરાંત કાંઈ કર્યું નહોતું.’ (‘કુમાર’, જૂન ૧૯૬૮, પૃ. ૨૫૩)
એમ.એ.નું પરિણામ આવતાં અગાઉ સિડનહામ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે એમની નિમણૂક થઈ હતી. તે વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેનું પૂર્વે એક વરસથી લીધેલું કામ પણ જારી રાખ્યું હતું. ઉમાશંકરે ૧૯૩૮માં – ૩૯માં સિડનહામ કૉલેજમાં એક વિદ્યાકીય વર્ષ કામ કર્યું. એ ગાળામાં ‘સાપના ભારા’ (૧૯૩૬, નાટક) તથા ‘શ્રાવણી મેળો’ (૧૯૩૭, વાર્તા) પ્રગટ કર્યાં. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧, કવિતા) અને તે પછી ‘ગંગોત્રી’ (૧૯૩૪, કવિતા) આપી કવિ તરીકે તો પ્રતિષ્ઠા મેળવી જ હતી, ‘સાપના ભારા’ ને ‘શ્રાવણી મેળા’થી તેમની નાટ્યકાર, વાર્તાકાર તરીકે પણ પ્રતિષ્ઠા થઈ. મુંબઈના નિવાસ દરમ્યાન ઉમાશંકરે કાવ્યો અને નાટકો ઉપરાંત વાર્તાઓ લખવી શરૂ કરી, યુરોપીય સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા. એમણે પશ્ચિમ ભારતમાં પ્રગતિશીલ મંડળો સ્થાપવામાં પણ આગળ પડતો ભાગ લીધો.
એમ.એ.નું પરિણામ આવતાં અગાઉ સિડનહામ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે એમની નિમણૂક થઈ હતી. તે વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેનું પૂર્વે એક વરસથી લીધેલું કામ પણ જારી રાખ્યું હતું. ઉમાશંકરે ૧૯૩૮માં – ૩૯માં સિડનહામ કૉલેજમાં એક વિદ્યાકીય વર્ષ કામ કર્યું. એ ગાળામાં ‘સાપના ભારા’ (૧૯૩૬, નાટક) તથા ‘શ્રાવણી મેળો’ (૧૯૩૭, વાર્તા) પ્રગટ કર્યાં. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧, કવિતા) અને તે પછી ‘ગંગોત્રી’ (૧૯૩૪, કવિતા) આપી કવિ તરીકે તો પ્રતિષ્ઠા મેળવી જ હતી, ‘સાપના ભારા’ ને ‘શ્રાવણી મેળા’થી તેમની નાટ્યકાર, વાર્તાકાર તરીકે પણ પ્રતિષ્ઠા થઈ. મુંબઈના નિવાસ દરમ્યાન ઉમાશંકરે કાવ્યો અને નાટકો ઉપરાંત વાર્તાઓ લખવી શરૂ કરી, યુરોપીય સાહિત્યના સંપર્કમાં પણ આવ્યા. એમણે પશ્ચિમ ભારતમાં પ્રગતિશીલ મંડળો સ્થાપવામાં પણ આગળ પડતો ભાગ લીધો.
૧૯૩૯માં ઉમાશંકર અમદાવાદથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધનના નવા વિભાગમાં આનંદશંકરના નિમંત્રણથી જોડાયા. આ અગાઉ ‘ત્રણ અર્ધું બે’ (૧૯૩૮) વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો હતો. અહીંના તેમના સંગીન સંશોધનકાર્યના પરિપાકરૂપે ‘અખો : એક અધ્યયન’ (૧૯૪૧) અને ‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬) એ ગ્રંથો મળ્યા. ગુજરાત સાહિત્યસભાએ સોંપેલું કવિ બાળાશંકરનાં કાવ્યોના સંપાદનનું કામ ‘ક્લાન્ત કવિ’ (૧૯૪૨) પણ એમણે સારી જહેમત લઈને પાર પાડ્યું.૪૩
૧૯૩૯માં ઉમાશંકર અમદાવાદથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધનના નવા વિભાગમાં આનંદશંકરના નિમંત્રણથી જોડાયા. આ અગાઉ ‘ત્રણ અર્ધું બે’ (૧૯૩૮) વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો હતો. અહીંના તેમના સંગીન સંશોધનકાર્યના પરિપાકરૂપે ‘અખો : એક અધ્યયન’ (૧૯૪૧) અને ‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬) એ ગ્રંથો મળ્યા. ગુજરાત સાહિત્યસભાએ સોંપેલું કવિ બાળાશંકરનાં કાવ્યોના સંપાદનનું કામ ‘ક્લાન્ત કવિ’ (૧૯૪૨) પણ એમણે સારી જહેમત લઈને પાર પાડ્યું.<ref>કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૫, ૧૯૧. </ref>
ઉમાશંકર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં કામ કરતા હતા તે દરમ્યાન તેમનો, આ સંસ્થામાં જોડાયા પૂર્વે કરેલો પોલિશ કવિ મિત્સ્કિયેવિચનાં સૉનેટોનો અનુવાદ ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯) પ્રગટ થયો. વળી આ સમય દરમ્યાન તેમના મહત્ત્વના કાવ્યગ્રંથો ‘નિશીથ’ (૧૯૩૯) તથા ‘પ્રાચીના’ (૧૯૪૪) પ્રસિદ્ધ થયા. વળી તેમની એકની એક નવલકથા ‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) પણ આ સમયગાળાનું પ્રકાશન છે. ઉમાશંકરે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૦), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬) – એ ગ્રંથોનું શ્રી રામનારાયણ વિ. પાઠક સાથે રહીને સંપાદન પણ કર્યું. ઉમાશંકરે એક સારા સર્જક તરીકે તો પ્રતિષ્ઠા જમાવી હતી જ, એ પ્રતિષ્ઠા આ ગાળા દરમ્યાન ટકાવી ને વધારી. તે ઉપરાંત એક સંનિષ્ઠ સંશોધક-સંપાદક અને રસજ્ઞ વિવેચક તરીકેનું પોતાનું સ્થાન પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મેળવી લીધું. તેઓ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી આ સંસ્થામાંથી ૨, સપ્ટેમ્બર ૧૯૪૬થી છૂટા થયા; પણ માર્ચ સુધી વિના વેતને ત્યાં ભણાવ્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તેમને સાહિત્યસાધના માટે અનુકૂળ ભૂમિકા પૂરી પાડી હતી. આ સોસાયટીએ સામે ચાલીને તેમને સોસાયટીનું માનાર્હ સભ્યપદ આપી, તેમની વિદ્વત્સેવાને પાછળથી નવાજી પણ ખરી.
ઉમાશંકર ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં કામ કરતા હતા તે દરમ્યાન તેમનો, આ સંસ્થામાં જોડાયા પૂર્વે કરેલો પોલિશ કવિ મિત્સ્કિયેવિચનાં સૉનેટોનો અનુવાદ ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯) પ્રગટ થયો. વળી આ સમય દરમ્યાન તેમના મહત્ત્વના કાવ્યગ્રંથો ‘નિશીથ’ (૧૯૩૯) તથા ‘પ્રાચીના’ (૧૯૪૪) પ્રસિદ્ધ થયા. વળી તેમની એકની એક નવલકથા ‘પારકાં જણ્યાં’ (૧૯૪૦) પણ આ સમયગાળાનું પ્રકાશન છે. ઉમાશંકરે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવના ‘કાવ્યતત્ત્વવિચાર’ (૧૯૩૯), ‘સાહિત્યવિચાર’ (૧૯૪૦), ‘દિગ્દર્શન’ (૧૯૪૨) અને ‘વિચારમાધુરી’ (૧૯૪૬) – એ ગ્રંથોનું શ્રી રામનારાયણ વિ. પાઠક સાથે રહીને સંપાદન પણ કર્યું. ઉમાશંકરે એક સારા સર્જક તરીકે તો પ્રતિષ્ઠા જમાવી હતી જ, એ પ્રતિષ્ઠા આ ગાળા દરમ્યાન ટકાવી ને વધારી. તે ઉપરાંત એક સંનિષ્ઠ સંશોધક-સંપાદક અને રસજ્ઞ વિવેચક તરીકેનું પોતાનું સ્થાન પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મેળવી લીધું. તેઓ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી આ સંસ્થામાંથી ૨, સપ્ટેમ્બર ૧૯૪૬થી છૂટા થયા; પણ માર્ચ સુધી વિના વેતને ત્યાં ભણાવ્યું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ તેમને સાહિત્યસાધના માટે અનુકૂળ ભૂમિકા પૂરી પાડી હતી. આ સોસાયટીએ સામે ચાલીને તેમને સોસાયટીનું માનાર્હ સભ્યપદ આપી, તેમની વિદ્વત્સેવાને પાછળથી નવાજી પણ ખરી.
ઉમાશંકરે ૧૯૪૬થી જૂન, ૧૯૫૪ લગી વ્યવસાયમુક્તિS મેળવી, ત્યાર બાદ આત્મશિક્ષણ અર્થે અધ્યયનકાર્ય અને અવારનવાર ગુજરાતના ‘સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું. આ સમય દરમ્યાન કવિતા, વાર્તા, નિબંધિકાઓ, નાટક વગેરેનું તેમ જ વિવેચન, સંશોધન, સંપાદન અને અનુવાદનું નક્કર કામ ગુજરાત સમક્ષ મૂક્યું. જાન્યુઆરી, ૧૯૪૭માં એમણે શરૂ કરેલા ‘સંસ્કૃતિ’ માસિક દ્વારા પણ સાહિત્ય, કલા, સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ આદિ મનુષ્યજીવનના અનેકવિધ ક્ષેત્રોના પ્રશ્નો વિશે રસિક અને વિચારપ્રેરક સામગ્રી ગુજરાતને નિયમિત રીતે પીરસવાનું સંસ્કારકાર્ય પણ ૧૯૮૪ સુધી સતત થતું રહ્યું.
ઉમાશંકરે ૧૯૪૬થી જૂન, ૧૯૫૪ લગી વ્યવસાયમુક્તિS મેળવી, ત્યાર બાદ આત્મશિક્ષણ અર્થે અધ્યયનકાર્ય અને અવારનવાર ગુજરાતના ‘સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું. આ સમય દરમ્યાન કવિતા, વાર્તા, નિબંધિકાઓ, નાટક વગેરેનું તેમ જ વિવેચન, સંશોધન, સંપાદન અને અનુવાદનું નક્કર કામ ગુજરાત સમક્ષ મૂક્યું. જાન્યુઆરી, ૧૯૪૭માં એમણે શરૂ કરેલા ‘સંસ્કૃતિ’ માસિક દ્વારા પણ સાહિત્ય, કલા, સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ આદિ મનુષ્યજીવનના અનેકવિધ ક્ષેત્રોના પ્રશ્નો વિશે રસિક અને વિચારપ્રેરક સામગ્રી ગુજરાતને નિયમિત રીતે પીરસવાનું સંસ્કારકાર્ય પણ ૧૯૮૪ સુધી સતત થતું રહ્યું.
Line 91: Line 97:
ઉમાશંકરે ૧૯૪૬થી ૧૯૫૪ સુધીના સ્વૈચ્છિક વ્યવસાયમુક્તિના ગાળા દરમ્યાન ‘આતિથ્ય’ (૧૯૪૬, કવિતા), ‘અંતરાય’ (૧૯૪૭, વાર્તા), ‘સમસંવેદન’ (૧૯૪૮, વિવેચન), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦, અનુવાદ), ‘શહીદ’ (૧૯૫૧, એકાંકી), ‘ગોષ્ઠી’ (૧૯૫૧, નિબંધ), ‘અખાના છપ્પા’ (૧૯૫૩, સંશોધન-સંપાદન), ‘મ્હારાં સૉનેટ’ (૧૯૫૩, સંપાદન) અને ‘વસંતવર્ષા’ (૧૯૫૪, કવિતા) – આ ગ્રંથો આપ્યા. ઉમાશંકરની સાહિત્યપ્રવૃત્તિ કેવી બહુમુખી, સાતત્યપૂર્ણ અને સત્ત્વલક્ષી છે તે આ આઠેક વર્ષની ગ્રંથપ્રકાશનની સમૃદ્ધિ જોતાં તુરત પ્રતીત થાય છે.
ઉમાશંકરે ૧૯૪૬થી ૧૯૫૪ સુધીના સ્વૈચ્છિક વ્યવસાયમુક્તિના ગાળા દરમ્યાન ‘આતિથ્ય’ (૧૯૪૬, કવિતા), ‘અંતરાય’ (૧૯૪૭, વાર્તા), ‘સમસંવેદન’ (૧૯૪૮, વિવેચન), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦, અનુવાદ), ‘શહીદ’ (૧૯૫૧, એકાંકી), ‘ગોષ્ઠી’ (૧૯૫૧, નિબંધ), ‘અખાના છપ્પા’ (૧૯૫૩, સંશોધન-સંપાદન), ‘મ્હારાં સૉનેટ’ (૧૯૫૩, સંપાદન) અને ‘વસંતવર્ષા’ (૧૯૫૪, કવિતા) – આ ગ્રંથો આપ્યા. ઉમાશંકરની સાહિત્યપ્રવૃત્તિ કેવી બહુમુખી, સાતત્યપૂર્ણ અને સત્ત્વલક્ષી છે તે આ આઠેક વર્ષની ગ્રંથપ્રકાશનની સમૃદ્ધિ જોતાં તુરત પ્રતીત થાય છે.
જૂન, ૧૯૫૪માં ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનનું અધ્યક્ષપદ સંભાળ્યું. એ પદ તેમણે ૧, એપ્રિલ, ૧૯૭૦ સુધી શોભાવ્યું. ગુજરાત યુનિવર્સિટીના જ ભવનના એક પ્રાધ્યાપક યુનિવર્સિટીના કુલપતિ (‘વાઇસચાન્સેલર’) હોય એવી સુભગ ઘટના હજુ સુધીના ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ઉમાશંકરની બાબત-માં જ પહેલી બની. તેમણે ગુજરાત યુનિવર્સિટીનું કુલપતિપદ ૩૦, નવેમ્બર, ૧૯૬૬થી નવેમ્બર ૧૯૭૨ સુધી શોભાવ્યું. ૩ એપ્રિલ, ૧૯૭૦ના રોજ રાજ્યસભાના સભ્ય નિમાતાં તેમણે ગુજરાતી વિભાગના અધ્યક્ષ–પ્રાધ્યાપકનું માનાર્હ પદ જે અવૈતનિક રીતે પોતે ૩૦, નવેમ્બર ૧૯૬૬થી રાખેલું તે છોડી દીધું. ઉમાશંકરે જેમ સાહિત્યિક તેમ શૈક્ષણિક મૂલ્યોના જતન-સંવર્ધન માટે પણ સતત સક્રિયતા દાખવી છે. તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન-આયોગ(યુ.જી.સી.)ની કુલપતિઓની બનેલી સલાહકાર સમિતિમાં પણ હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ, સિમલાના પણ એક પ્રારંભિક સભ્ય હતા.
જૂન, ૧૯૫૪માં ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનનું અધ્યક્ષપદ સંભાળ્યું. એ પદ તેમણે ૧, એપ્રિલ, ૧૯૭૦ સુધી શોભાવ્યું. ગુજરાત યુનિવર્સિટીના જ ભવનના એક પ્રાધ્યાપક યુનિવર્સિટીના કુલપતિ (‘વાઇસચાન્સેલર’) હોય એવી સુભગ ઘટના હજુ સુધીના ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ઉમાશંકરની બાબત-માં જ પહેલી બની. તેમણે ગુજરાત યુનિવર્સિટીનું કુલપતિપદ ૩૦, નવેમ્બર, ૧૯૬૬થી નવેમ્બર ૧૯૭૨ સુધી શોભાવ્યું. ૩ એપ્રિલ, ૧૯૭૦ના રોજ રાજ્યસભાના સભ્ય નિમાતાં તેમણે ગુજરાતી વિભાગના અધ્યક્ષ–પ્રાધ્યાપકનું માનાર્હ પદ જે અવૈતનિક રીતે પોતે ૩૦, નવેમ્બર ૧૯૬૬થી રાખેલું તે છોડી દીધું. ઉમાશંકરે જેમ સાહિત્યિક તેમ શૈક્ષણિક મૂલ્યોના જતન-સંવર્ધન માટે પણ સતત સક્રિયતા દાખવી છે. તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન-આયોગ(યુ.જી.સી.)ની કુલપતિઓની બનેલી સલાહકાર સમિતિમાં પણ હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝ, સિમલાના પણ એક પ્રારંભિક સભ્ય હતા.
ઉમાશંકર ગુજરાતના સાચા અર્થમાં સંસ્કારપુરુષ હતા. ગુજરાત તેમ જ ભારતની અનેક સંસ્કાર-પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહેલા. સાહિત્ય અકાદમીની ૧૨ માર્ચ, ૧૯૫૪ના રોજ દિલ્હીમાં સ્થાપના થઈ ત્યારથી જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલના તેઓ સભ્ય રહ્યા હતા. તેઓ સાહિત્ય અકાદમીમાંથી ૩૧ ડિસેમ્બર, ૧૯૭૨માં મુક્ત થયા. આ અકાદમીની કામગીરીને અનુષંગે જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલકલામ આઝાદ, સરદાર પણિકર, રાધાકૃષ્ણન્ વગેરેના સંપર્કમાં આવવાનું બન્યું. તેમાંય જવાહરલાલ ને રાધાકૃષ્ણન્ સાથેનું તેમનું નૈકટ્ય ઉલ્લેખનીય ગણાય. ૧૯૬૫માં નૅશનલ બુક ટ્રસ્ટના અને ૧૯૬૬માં કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમાયા હતા. ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ હતા. ૧૯૫૬માં ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લંડમાં (લંડન) ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ માટે મોકલવામાં આવેલી અધ્યાપકોની સમિતિના તેઓ સભ્ય હતા. તે અરસામાં તેમણે લંડનમાં પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો અને દેશ પાછા વળતાં ફ્રાંસ, જર્મની, ઇટાલી અને ગ્રીસ જેવા યુરોપના મુખ્ય દેશોની યાત્રા પણ કરી હતી. ૧૯૫૭માં તોકિયોમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો અને જાપાનનાં હીરોશીમા આદિ વિવિધ સ્થળોની યાત્રા કરી હતી. ૧૯૫૭માં કલકત્તામાં અખિલ ભારતીય લેખક પરિષદમાં વિભાગીય પ્રમુખ તરીકે તેમણે ભાગ લીધો હતો. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના આમંત્રણથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૬૧માં ઉમાશંકરે દિલ્હીમાં સાહિત્યઅકાદમી આયોજિત રવીન્દ્ર-જન્મશતાબ્દીના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લીધો હતો. એ જ વરસે કટકમાં ઊડિયાભાષી લેખકોના “વિષુવમિલન”માં મુખ્ય અતિથિ તથા પ્રમુખનું સ્થાન તેમણે શોભાવ્યું હતું. તેમણે ભારત સરકારના ઉપક્રમે લેખક પ્રતિનિધિ તરીકે ૫, સપ્ટેમ્બર, ૧૯૬૧થી ૨૯, સપ્ટેમ્બર, ૧૯૬૧ સુધી રશિયાનો પ્રવાસ કર્યો હતો. વળી નિખિલ ભારતબંગીય સંમેલનના રવીન્દ્ર-જન્મશતાબ્દી અધિવેશનનું કવિના ઘર ‘જોરાસાંકો’માં ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૬૨માં મૈસૂરમાં પી. ઈ. એન.ના અધિવેશનમાં તેઓ વિભાગીય પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની કવિતા ને લઘુકથા પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૬૬માં પુણે યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની સમગ્ર કવિતા પર વ્યાખ્યાનો આપેલાં. ૧૯૬૭માં, દિલ્હીમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનના પ્રમુખ તેઓ થયા હતા અને પ્રમુખપદેથી ‘કવિની શ્રદ્ધા’ નામનું વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૬૮માં કલકત્તામાં મળેલી પ્રથમ ‘અખિલ ભારતીય કવિ પરિષદ’નું મુખ્ય અતિથિપદ તેમણે શોભાવ્યું હતું.૪૪
ઉમાશંકર ગુજરાતના સાચા અર્થમાં સંસ્કારપુરુષ હતા. ગુજરાત તેમ જ ભારતની અનેક સંસ્કાર-પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહેલા. સાહિત્ય અકાદમીની ૧૨ માર્ચ, ૧૯૫૪ના રોજ દિલ્હીમાં સ્થાપના થઈ ત્યારથી જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલના તેઓ સભ્ય રહ્યા હતા. તેઓ સાહિત્ય અકાદમીમાંથી <ref> એજન, પૃ. ૨૨૦–૨૧.</ref> ડિસેમ્બર, ૧૯૭૨માં મુક્ત થયા. આ અકાદમીની કામગીરીને અનુષંગે જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલકલામ આઝાદ, સરદાર પણિકર, રાધાકૃષ્ણન્ વગેરેના સંપર્કમાં આવવાનું બન્યું. તેમાંય જવાહરલાલ ને રાધાકૃષ્ણન્ સાથેનું તેમનું નૈકટ્ય ઉલ્લેખનીય ગણાય. ૧૯૬૫માં નૅશનલ બુક ટ્રસ્ટના અને ૧૯૬૬માં કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમાયા હતા. ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ હતા. ૧૯૫૬માં ભારત સરકાર તરફથી અમેરિકાની યુનિવર્સિટીઓમાં અને ઇંગ્લંડમાં (લંડન) ‘જનરલ એજ્યુકેશન’ની પ્રવૃત્તિઓના નિરીક્ષણ માટે મોકલવામાં આવેલી અધ્યાપકોની સમિતિના તેઓ સભ્ય હતા. તે અરસામાં તેમણે લંડનમાં પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો અને દેશ પાછા વળતાં ફ્રાંસ, જર્મની, ઇટાલી અને ગ્રીસ જેવા યુરોપના મુખ્ય દેશોની યાત્રા પણ કરી હતી. ૧૯૫૭માં તોકિયોમાં પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો અને જાપાનનાં હીરોશીમા આદિ વિવિધ સ્થળોની યાત્રા કરી હતી. ૧૯૫૭માં કલકત્તામાં અખિલ ભારતીય લેખક પરિષદમાં વિભાગીય પ્રમુખ તરીકે તેમણે ભાગ લીધો હતો. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના આમંત્રણથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૬૧માં ઉમાશંકરે દિલ્હીમાં સાહિત્યઅકાદમી આયોજિત રવીન્દ્ર-જન્મશતાબ્દીના આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લીધો હતો. એ જ વરસે કટકમાં ઊડિયાભાષી લેખકોના “વિષુવમિલન”માં મુખ્ય અતિથિ તથા પ્રમુખનું સ્થાન તેમણે શોભાવ્યું હતું. તેમણે ભારત સરકારના ઉપક્રમે લેખક પ્રતિનિધિ તરીકે ૫, સપ્ટેમ્બર, ૧૯૬૧થી ૨૯, સપ્ટેમ્બર, ૧૯૬૧ સુધી રશિયાનો પ્રવાસ કર્યો હતો. વળી નિખિલ ભારતબંગીય સંમેલનના રવીન્દ્ર-જન્મશતાબ્દી અધિવેશનનું કવિના ઘર ‘જોરાસાંકો’માં ઉદ્ઘાટન કર્યું હતું. ૧૯૬૨માં મૈસૂરમાં પી. ઈ. એન.ના અધિવેશનમાં તેઓ વિભાગીય પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની કવિતા ને લઘુકથા પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૬૬માં પુણે યુનિવર્સિટીના આમંત્રણથી રવીન્દ્રનાથની સમગ્ર કવિતા પર વ્યાખ્યાનો આપેલાં. ૧૯૬૭માં, દિલ્હીમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૪મા અધિવેશનના પ્રમુખ તેઓ થયા હતા અને પ્રમુખપદેથી ‘કવિની શ્રદ્ધા’ નામનું વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૬૮માં કલકત્તામાં મળેલી પ્રથમ ‘અખિલ ભારતીય કવિ પરિષદ’નું મુખ્ય અતિથિપદ તેમણે શોભાવ્યું હતું.<ref>કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૩–૨૫૪. </ref>
ઉમાશંકરે ૧૯૫૪થી ૧૯૭૫ સુધીના સમયગાળામાં પણ સર્જન-વિવેચન-સંપાદનના આ નોંધપાત્ર ગ્રંથો આપ્યા છે : ‘શાકુંતલ’ (૧૯૫૫, અનુવાદ), ‘ઉઘાડી બારી’ (૧૯૫૯, નિબંધ), ‘અભિરુચિ’ (૧૯૫૯, વિવેચન), ‘વિસામો’ (૧૯૫૯, વાર્તા), ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦, વિવેચન), ‘નિરીક્ષા’ (૧૯૬૦, વિવેચન), ‘કવિની સાધના’ (૧૯૬૧, વિવેચન), ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩, વિવેચન), ‘શેક્સપિયર’ (૧૯૬૪, લઘુપરિચય), ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫, કવિતા), ‘દશમસ્કંધ-૧’ (૧૯૬૬, સંપાદન, હરિવલ્લભ ભાયાણી સાથે), ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭, વિવેચન), ‘અભિજ્ઞા’ (૧૯૬૭, કવિતા), ‘અખેગીતા’ (૧૯૬૭, સંપાદન, રમણલાલ જોશી સાથે), ‘ગાંધીકથા’ (૧૯૬૯, ચરિત્ર), ‘કવિતા વાંચવાની કળા’ (૧૯૭૧), અને ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨, વિવેચન). તેમણે ‘ભોમિયા વિના’માં તેમના ‘અભિજ્ઞા’ સુધીના કાવ્યસંગ્રહોમાં પ્રસિદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૫ જેટલાં ગીતો આપ્યાં છે. આ ઉપરાંત પણ તેમણે ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ’ ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ ‘કાલેલકર અધ્યયન ગ્રંથ’, ‘મડિયાનું મનોરાજ્ય’ આદિ ગ્રંથોમાં સંપાદકની જવાબદારી પણ એક યા બીજી રીતે સ્વીકારી છે. તેમણે પોતાના વિદ્વાન કવિમિત્ર હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાનું ‘સ્વપ્નપ્રયાણ’ નામે કાવ્યસંપાદન કરી ઉમદા સાહિત્યસેવા – ઉમદા મિત્રકાર્ય કરી બતાવ્યું છે. તેમણે ૧૯૩૭માં સ્નેહરશ્મિની સાથે રહી ‘ગાંધીકાવ્યસંગ્રહ’ પણ પ્રસિદ્ધ કર્યો હતો. વળી શાળાઓ માટે સ્નેહરશ્મિ સાથે ‘સાહિત્ય પલ્લવ’ની ત્રણ ભાગમાં પુસ્તકશ્રેણી પણ તૈયાર કરી આપી. એમના સર્જક-ચિત્તનાં સ્ફુરણો આયુષ્યના અંત લગી વિરમ્યાં નહોતાં. હજુ પણ ડાયરી, પત્રો, જીવનચિત્રો, વ્યાખ્યાનો – વિવેચનલેખો આદિના કેટલાક સંગ્રહો-ગ્રંથો પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે સંસ્કૃત કવિતા લખવાની સુચેષ્ટા કરેલી. તેમની સર્જકસ્ફૂર્તિ હજુ આજેય સંસ્કૃત શ્લોકો લખવા માટે તેમને પ્રેરે છે. ૧૯૪૭થી શરૂ કરીને ૧૯૮૪ સુધી નિયમિત રીતે ‘સંસ્કૃતિ’ માસિક ચલાવીને ગુજરાતના સાહિત્યિક-સાંસ્કૃતિક ક્ષેત્રે જે ફાળો તેમણે આપ્યો છે તે અવિસ્મરણીય છે.
ઉમાશંકરે ૧૯૫૪થી ૧૯૭૫ સુધીના સમયગાળામાં પણ સર્જન-વિવેચન-સંપાદનના આ નોંધપાત્ર ગ્રંથો આપ્યા છે : ‘શાકુંતલ’ (૧૯૫૫, અનુવાદ), ‘ઉઘાડી બારી’ (૧૯૫૯, નિબંધ), ‘અભિરુચિ’ (૧૯૫૯, વિવેચન), ‘વિસામો’ (૧૯૫૯, વાર્તા), ‘શૈલી અને સ્વરૂપ’ (૧૯૬૦, વિવેચન), ‘નિરીક્ષા’ (૧૯૬૦, વિવેચન), ‘કવિની સાધના’ (૧૯૬૧, વિવેચન), ‘શ્રી અને સૌરભ’ (૧૯૬૩, વિવેચન), ‘શેક્સપિયર’ (૧૯૬૪, લઘુપરિચય), ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫, કવિતા), ‘દશમસ્કંધ-૧’ (૧૯૬૬, સંપાદન, હરિવલ્લભ ભાયાણી સાથે), ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭, વિવેચન), ‘અભિજ્ઞા’ (૧૯૬૭, કવિતા), ‘અખેગીતા’ (૧૯૬૭, સંપાદન, રમણલાલ જોશી સાથે), ‘ગાંધીકથા’ (૧૯૬૯, ચરિત્ર), ‘કવિતા વાંચવાની કળા’ (૧૯૭૧), અને ‘કવિની શ્રદ્ધા’ (૧૯૭૨, વિવેચન). તેમણે ‘ભોમિયા વિના’માં તેમના ‘અભિજ્ઞા’ સુધીના કાવ્યસંગ્રહોમાં પ્રસિદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૫ જેટલાં ગીતો આપ્યાં છે. આ ઉપરાંત પણ તેમણે ‘આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ’ ‘મેઘાણી સ્મૃતિગ્રંથ’ ‘કાલેલકર અધ્યયન ગ્રંથ’, ‘મડિયાનું મનોરાજ્ય’ આદિ ગ્રંથોમાં સંપાદકની જવાબદારી પણ એક યા બીજી રીતે સ્વીકારી છે. તેમણે પોતાના વિદ્વાન કવિમિત્ર હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાનું ‘સ્વપ્નપ્રયાણ’ નામે કાવ્યસંપાદન કરી ઉમદા સાહિત્યસેવા – ઉમદા મિત્રકાર્ય કરી બતાવ્યું છે. તેમણે ૧૯૩૭માં સ્નેહરશ્મિની સાથે રહી ‘ગાંધીકાવ્યસંગ્રહ’ પણ પ્રસિદ્ધ કર્યો હતો. વળી શાળાઓ માટે સ્નેહરશ્મિ સાથે ‘સાહિત્ય પલ્લવ’ની ત્રણ ભાગમાં પુસ્તકશ્રેણી પણ તૈયાર કરી આપી. એમના સર્જક-ચિત્તનાં સ્ફુરણો આયુષ્યના અંત લગી વિરમ્યાં નહોતાં. હજુ પણ ડાયરી, પત્રો, જીવનચિત્રો, વ્યાખ્યાનો – વિવેચનલેખો આદિના કેટલાક સંગ્રહો-ગ્રંથો પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે સંસ્કૃત કવિતા લખવાની સુચેષ્ટા કરેલી. તેમની સર્જકસ્ફૂર્તિ હજુ આજેય સંસ્કૃત શ્લોકો લખવા માટે તેમને પ્રેરે છે. ૧૯૪૭થી શરૂ કરીને ૧૯૮૪ સુધી નિયમિત રીતે ‘સંસ્કૃતિ’ માસિક ચલાવીને ગુજરાતના સાહિત્યિક-સાંસ્કૃતિક ક્ષેત્રે જે ફાળો તેમણે આપ્યો છે તે અવિસ્મરણીય છે.
ઉમાશંકરનો સમસ્ત સાહિત્યિક સાંસ્કૃતિક સંદર્ભ ખ્યાલમાં લેતાં તેઓ કેવળ ગુજરાતના જ નહિ, ભારતના વિદ્યમાન સારસ્વતવર્ગમાં પણ અગ્રણી છે એ સ્પષ્ટ છે. ‘હું ગુર્જર ભારતવાસી’ એ એમની સાચી ઓળખાણ છે. વિશ્વના થઈને રાષ્ટ્રના થવું, રાષ્ટ્રના થઈને પોતાના થવું, વિશ્વદેવ ને આત્મદેવ ને એકાકારરૂપે પ્રતીત કરવા એ એમની જીવનસાધના–કાવ્યસાધના રહી છે.
ઉમાશંકરનો સમસ્ત સાહિત્યિક સાંસ્કૃતિક સંદર્ભ ખ્યાલમાં લેતાં તેઓ કેવળ ગુજરાતના જ નહિ, ભારતના વિદ્યમાન સારસ્વતવર્ગમાં પણ અગ્રણી છે એ સ્પષ્ટ છે. ‘હું ગુર્જર ભારતવાસી’ એ એમની સાચી ઓળખાણ છે. વિશ્વના થઈને રાષ્ટ્રના થવું, રાષ્ટ્રના થઈને પોતાના થવું, વિશ્વદેવ ને આત્મદેવ ને એકાકારરૂપે પ્રતીત કરવા એ એમની જીવનસાધના–કાવ્યસાધના રહી છે.
ઉમાશંકરને ૧૯૩૯માં ‘ગંગોત્રી’ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં ‘પ્રાચીના’ માટે મહીડા પારિતોષિક, ૧૯૪૩થી ૧૯૪૭ સુધીનાં પાંચ વર્ષ દરમ્યાનની શ્રેષ્ઠ કૃતિ તરીકે ‘પ્રાચીના’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૬માં ‘મહાપ્રસ્થાન’ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૭ વર્ષનાં શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે ‘અભિજ્ઞા’ને કવિ ન્હાનાલાલ પારિતોષિક અને ૧૯૩૫થી ૧૯૬૦ સુધીનાં ૨૫ વર્ષ દરમ્યાનના ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન તરીકે ‘નિશીથ’ માટે ભારતીય જ્ઞાનપીઠનો ઈ.સ. ૧૯૬૭નો એક લાખ રૂપિયાનો રાષ્ટ્રીય પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે સમભાગે) તેમને મળ્યાં છે.૪૫ સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી ‘કવિની શ્રદ્ધા’ને ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તક તરીકે નવાજવામાં આવ્યું છે. આપણા પૂરતું તો આ બધાં પારિતોષિકો ઉમાશંકરના શબ્દનો જ સાર્વત્રિક ઉમળકાભર્યો જે સ્વીકાર થયો છે તેના નિર્દેશક તરીકે અગત્યનાં છે. બાકી પારિતોષિકોનો ખ્યાલ ‘જરી ખૂંચે એવો’ અને ‘સાહિત્ય આદિ કળાઓની – વિદ્યાની ઉપાસના સાથે તો સુસંગત ન લાગે’ એવો હોવાનું ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના પહેલા જ અંકમાં (પૃ. ૮) ‘મહીડા પારિતોષિક’ નિમિત્તે જણાવ્યું છે.
ઉમાશંકરને ૧૯૩૯માં ‘ગંગોત્રી’ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં ‘પ્રાચીના’ માટે મહીડા પારિતોષિક, ૧૯૪૩થી ૧૯૪૭ સુધીનાં પાંચ વર્ષ દરમ્યાનની શ્રેષ્ઠ કૃતિ તરીકે ‘પ્રાચીના’ માટે નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૬માં ‘મહાપ્રસ્થાન’ માટે ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૭ વર્ષનાં શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે ‘અભિજ્ઞા’ને કવિ ન્હાનાલાલ પારિતોષિક અને ૧૯૩૫થી ૧૯૬૦ સુધીનાં ૨૫ વર્ષ દરમ્યાનના ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન તરીકે ‘નિશીથ’ માટે ભારતીય જ્ઞાનપીઠનો ઈ.સ. ૧૯૬૭નો એક લાખ રૂપિયાનો રાષ્ટ્રીય પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે સમભાગે) તેમને મળ્યાં છે.<ref>કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪. </ref> સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી ‘કવિની શ્રદ્ધા’ને ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તક તરીકે નવાજવામાં આવ્યું છે. આપણા પૂરતું તો આ બધાં પારિતોષિકો ઉમાશંકરના શબ્દનો જ સાર્વત્રિક ઉમળકાભર્યો જે સ્વીકાર થયો છે તેના નિર્દેશક તરીકે અગત્યનાં છે. બાકી પારિતોષિકોનો ખ્યાલ ‘જરી ખૂંચે એવો’ અને ‘સાહિત્ય આદિ કળાઓની – વિદ્યાની ઉપાસના સાથે તો સુસંગત ન લાગે’ એવો હોવાનું ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના પહેલા જ અંકમાં (પૃ. ૮) ‘મહીડા પારિતોષિક’ નિમિત્તે જણાવ્યું છે.
ઉમાશંકરના વ્યક્તિત્વને સમજવા–વર્ણવવાના પ્રયત્નો પણ થયા છે. કોઈએ તેમનો ‘નિષ્ઠાના મોતી’૪૬ તરીકે પરિચય આપ્યો છે. કોઈએ તેમને ‘તેજસ્વી, તપસ્વી, શીલભદ્ર સારસ્વત’૪૭ તરીકે વર્ણવ્યા છે. કોઈએ ઉમાશંકરની ‘સાતત્યમાં શ્રદ્ધા’ રાખનાર તરીકેની તસવીર આલેખી છે.૪૮
ઉમાશંકરના વ્યક્તિત્વને સમજવા–વર્ણવવાના પ્રયત્નો પણ થયા છે. કોઈએ તેમનો ‘નિષ્ઠાના મોતી’<ref>કિશનસિંહ ચાવડા, ‘તારામૈત્રક’, ૧૯૬૮, પૃ. ૧–૬.</ref> તરીકે પરિચય આપ્યો છે. કોઈએ તેમને ‘તેજસ્વી, તપસ્વી, શીલભદ્ર સારસ્વત’<ref>નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.</ref>  તરીકે વર્ણવ્યા છે. કોઈએ ઉમાશંકરની ‘સાતત્યમાં શ્રદ્ધા’ રાખનાર તરીકેની તસવીર આલેખી છે.<ref>રઘુવીર ચૌધરી, ‘ગ્રંથ’, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.</ref>
કરસનદાસ માણેકે તો ઉમાશંકરનું તેજચિત્ર આંકવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તેમણે તેમનો ચિત્રાત્મક પરિચય આપતાં લખ્યું છે :
કરસનદાસ માણેકે તો ઉમાશંકરનું તેજચિત્ર આંકવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તેમણે તેમનો ચિત્રાત્મક પરિચય આપતાં લખ્યું છે :
“વિદ્યુતના ઝગારા સમી સુતીક્ષ્ણ છતાં શરદપૂર્ણિમાના શશીની જ્યોત્સ્ના સમી સુસ્થિર અને આહ્લાદમયી મેધા, અને સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પર્શથી પણ રણઝણી ઊઠતી વીણાશી કોમલ, છતાં મહાન કો વટરાજના સમી ખડતલ એવી ભાવનાશીલતાના અતિવિરલ સમન્વયયોગથી એમની પ્રતિભા સુમંડિત છે. બહુધા વિફળ એવા વૈયક્તિક પ્રણયનાં ચૂંથણાં ચૂંથતા કવિ-પ્રેમીઓને એમણે એક તરફ વિરાટ પ્રણયનો અભિજાત રાજમાર્ગ ચીંધી આપ્યો છે, અને બીજી તરફ, પ્રિયામાં કવિતા અને કવિતામાં પ્રિયાને નિહાળવાનો રસકીમિયો પણ બતાવી દીધો છે.
“વિદ્યુતના ઝગારા સમી સુતીક્ષ્ણ છતાં શરદપૂર્ણિમાના શશીની જ્યોત્સ્ના સમી સુસ્થિર અને આહ્લાદમયી મેધા, અને સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પર્શથી પણ રણઝણી ઊઠતી વીણાશી કોમલ, છતાં મહાન કો વટરાજના સમી ખડતલ એવી ભાવનાશીલતાના અતિવિરલ સમન્વયયોગથી એમની પ્રતિભા સુમંડિત છે. બહુધા વિફળ એવા વૈયક્તિક પ્રણયનાં ચૂંથણાં ચૂંથતા કવિ-પ્રેમીઓને એમણે એક તરફ વિરાટ પ્રણયનો અભિજાત રાજમાર્ગ ચીંધી આપ્યો છે, અને બીજી તરફ, પ્રિયામાં કવિતા અને કવિતામાં પ્રિયાને નિહાળવાનો રસકીમિયો પણ બતાવી દીધો છે.
Line 106: Line 112:
“પોતાની વિદ્યા, પ્રતિષ્ઠા અને પ્રજાહૃદયમાંના સ્થાનના ભારને ઉમાશંકર આસાનીથી વહન કરી રહ્યા છે. એ ઉત્તમ આત્મલક્ષી કવિ છે ; પણ વ્યવહારમાં મુનિવ્રતી છે; પોતા માટેની ઝાઝી વાત એ કરતા જ નથી. એમની જ્ઞાનસાધના અત્યંત ગંભીર છે, પણ એ હસી શકે છે, મોકળે મને : ને હસાવી પણ શકે છે, ગ્રામ્ય, દ્વેષીલા કે દંશીલા બન્યા વિના. એ અત્યંત મિલનસાર છે. મિત્રો એ સહેલાઈથી મેળવી શકે છે, ને મૂર્ખાઓની મૂર્ખાઈને પણ એ રસપૂર્વક માણી શકે છે, સૌને એ પોતાના લાગે એવું જીવનરસાયન એમણે સિદ્ધ કરી લીધું છે, પણ એ ‘રીઝર્વ્ડ’ પણ ઓછા નથી. એમનાં સૌજન્યસંપન્ન ને સંસ્કારશોભન સદ્ગત પત્ની જ્યોત્સ્નાબહેન વિના બીજું કોઈ પણ ઉમાશંકરના હૃદય સુધી પહોંચ્યું હશે કે કેમ તેની મને શંકા છે. એમની સિદ્ધાન્તનિષ્ઠા ઘણી પ્રબળ છે; પણ દિલ એમનું સુકુમાર ને મુલાયમ છે. બીજાના દૃષ્ટિબિન્દુને સમજી લેવા માટે એ સદાકાળ ઉત્સુક હોય છે, પણ આ બધી મૃદુલતાના અંતસ્તલમાં છુપાયું છે કઠોર વજ્ર – न दैन्यं न पलायनम् પોતાના સિદ્ધાન્તની વસ્તુઓમાં બાંધછોડ કરવા કરતાં એ ભાંગીને ભૂકો થઈ જવાનું પસંદ કરે એ સૌ જાણે છે.”
“પોતાની વિદ્યા, પ્રતિષ્ઠા અને પ્રજાહૃદયમાંના સ્થાનના ભારને ઉમાશંકર આસાનીથી વહન કરી રહ્યા છે. એ ઉત્તમ આત્મલક્ષી કવિ છે ; પણ વ્યવહારમાં મુનિવ્રતી છે; પોતા માટેની ઝાઝી વાત એ કરતા જ નથી. એમની જ્ઞાનસાધના અત્યંત ગંભીર છે, પણ એ હસી શકે છે, મોકળે મને : ને હસાવી પણ શકે છે, ગ્રામ્ય, દ્વેષીલા કે દંશીલા બન્યા વિના. એ અત્યંત મિલનસાર છે. મિત્રો એ સહેલાઈથી મેળવી શકે છે, ને મૂર્ખાઓની મૂર્ખાઈને પણ એ રસપૂર્વક માણી શકે છે, સૌને એ પોતાના લાગે એવું જીવનરસાયન એમણે સિદ્ધ કરી લીધું છે, પણ એ ‘રીઝર્વ્ડ’ પણ ઓછા નથી. એમનાં સૌજન્યસંપન્ન ને સંસ્કારશોભન સદ્ગત પત્ની જ્યોત્સ્નાબહેન વિના બીજું કોઈ પણ ઉમાશંકરના હૃદય સુધી પહોંચ્યું હશે કે કેમ તેની મને શંકા છે. એમની સિદ્ધાન્તનિષ્ઠા ઘણી પ્રબળ છે; પણ દિલ એમનું સુકુમાર ને મુલાયમ છે. બીજાના દૃષ્ટિબિન્દુને સમજી લેવા માટે એ સદાકાળ ઉત્સુક હોય છે, પણ આ બધી મૃદુલતાના અંતસ્તલમાં છુપાયું છે કઠોર વજ્ર – न दैन्यं न पलायनम् પોતાના સિદ્ધાન્તની વસ્તુઓમાં બાંધછોડ કરવા કરતાં એ ભાંગીને ભૂકો થઈ જવાનું પસંદ કરે એ સૌ જાણે છે.”
(‘ઉમાશંકર જોશી’, પૃ. ૧૯૭૧, પૃ. ૮–૯)
(‘ઉમાશંકર જોશી’, પૃ. ૧૯૭૧, પૃ. ૮–૯)
ઉમાશંકરની ‘આત્મવાન બ્રાહ્મણ’૪૯ની એક મુદ્રા કમમાં કમ એમના એકંદરે સ્વચ્છ અને દીપ્તિમંત એવા શબ્દમાંથી તો ઊઠે જ છે. ઉમાશંકરનું માનસબંધારણ એવું છે કે તેઓ કશું હીણું ચલાવી લઈ શકે નહીં. હૃદયના હીણા રાગ ડામવાની વાત એમણે કરી જ છે.૫૦ એમનો સતત પ્રયત્ન પોતાને ઘડવાનો રહ્યો છે અને એમાં સદ્ભાગ્યે, શબ્દને માથે ઠીક જવાબદારી આવી છે. જે ઉમાશંકરે ‘સંવાદિતાના સાધક’ તરીકે પોતાનો પરિચય આપ્યો છે એ ઉમાશંકરને છિન્નભિન્નતાનું તત્ત્વ અકળાવે છે, અને છતાં સંવાદિતાની પ્રબળ અભીપ્સા જ એમને રાગમૂર્તિ, દ્વેષમૂર્તિ અને ભયમૂર્તિને વંદન કરવા પ્રેરે છે.૫૧ ઉમાશંકરની સતત મથામણ એક-કેન્દ્ર બનવાની છે, સર્વમાં ફેલાઈને સ્વ-રૂપ સિદ્ધ કરવાની છે. આ માટે ઉમાશંકરને શબ્દ જ વધુમાં વધુ કામયાબ લાગ્યો છે, કેમ કે શબ્દ જ બે હૃદયને જોડનાર સેતુ છે. તેમણે કહ્યું છે : “કવિનો શબ્દસેતુ વિસદૃશોને સંમિલિત કરે છે. કવિની વાણી મનુષ્યસમાજની અંતરતમ એકતાનો ફુવારો છે.”૫૨ આ સંવાદિતાની જનની એવી કવિતાને તેમને દ્વૈતમુક્તિનું સાધન માન્યું છે. એક કવિવિવેચકે આ સંદર્ભમાં લખ્યું છે : “ઉમાશંકર ઉમાશંકર રહ્યા ન હોય એવી ક્ષણ અનુભવી છે ? દ્વૈત છે, અને દ્વૈત છે તેથી તો સમગ્રમાં વ્યાપી સ્વ-રૂપને શબ્દ દ્વારા – શબ્દરૂપે પામવું છે. પરમાં વ્યાપીને સ્વ-રૂપને પામવું છે. પૃથ્વી પરે દેશવટે ગયા સમા ભમીને કેન્દ્ર શોધવું છે, શબ્દને દ્વાર પહોંચવું છે.”૫૩ કદાચ આ સંદર્ભમાં ઉમેરી શકાય કે એક ભૂમિકા એવી પણ આવે જ્યારે ઉમાશંકરના જ કહેવા પ્રમાણે “શબ્દ કેવળ કર્મ બની રહે, શબ્દ ને કવિ વચ્ચેનો ભેદ ન રહે, શબ્દ જ કવિનું મુખ બની રહે. ને તેથી જ કવિની ક્યાં છે કવિતાની શોધ૫૪ આત્મખોજ જ બની રહેવાની હોય છે. ઉમાશંકરે કલકત્તામાં ૧૨–૪–૧૯૬૮ના રોજ ભરાયેલા અખિલ ભારતીય કવિસંમેલનના ઉદ્ઘાટન-પ્રવચનમાં “ભારતીય કવિની તસવીર–૧૯૬૮” (‘પોર્ટ્રેટ ઑફ એન ઇન્ડિયન પોેએટ’–૧૯૬૮) વિશે વાત કરતાં જણાવેલું :
ઉમાશંકરની ‘આત્મવાન બ્રાહ્મણ’<ref>તારામૈત્રક, ૧૯૬૮, પૃ. ૬.</ref>ની એક મુદ્રા કમમાં કમ એમના એકંદરે સ્વચ્છ અને દીપ્તિમંત એવા શબ્દમાંથી તો ઊઠે જ છે. ઉમાશંકરનું માનસબંધારણ એવું છે કે તેઓ કશું હીણું ચલાવી લઈ શકે નહીં. હૃદયના હીણા રાગ ડામવાની વાત એમણે કરી જ છે.<ref>જુઓ ‘બલિ’ કાવ્ય, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૧૭૩.</ref> એમનો સતત પ્રયત્ન પોતાને ઘડવાનો રહ્યો છે અને એમાં સદ્ભાગ્યે, શબ્દને માથે ઠીક જવાબદારી આવી છે. જે ઉમાશંકરે ‘સંવાદિતાના સાધક’ તરીકે પોતાનો પરિચય આપ્યો છે એ ઉમાશંકરને છિન્નભિન્નતાનું તત્ત્વ અકળાવે છે, અને છતાં સંવાદિતાની પ્રબળ અભીપ્સા જ એમને રાગમૂર્તિ, દ્વેષમૂર્તિ અને ભયમૂર્તિને વંદન કરવા પ્રેરે છે.<ref>અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૧–૧૨.</ref> ઉમાશંકરની સતત મથામણ એક-કેન્દ્ર બનવાની છે, સર્વમાં ફેલાઈને સ્વ-રૂપ સિદ્ધ કરવાની છે. આ માટે ઉમાશંકરને શબ્દ જ વધુમાં વધુ કામયાબ લાગ્યો છે, કેમ કે શબ્દ જ બે હૃદયને જોડનાર સેતુ છે. તેમણે કહ્યું છે : “કવિનો શબ્દસેતુ વિસદૃશોને સંમિલિત કરે છે. કવિની વાણી મનુષ્યસમાજની અંતરતમ એકતાનો ફુવારો છે.”<ref>સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૬૯, પૃ. ૩૪.</ref> આ સંવાદિતાની જનની એવી કવિતાને તેમને દ્વૈતમુક્તિનું સાધન માન્યું છે. એક કવિવિવેચકે આ સંદર્ભમાં લખ્યું છે : “ઉમાશંકર ઉમાશંકર રહ્યા ન હોય એવી ક્ષણ અનુભવી છે ? દ્વૈત છે, અને દ્વૈત છે તેથી તો સમગ્રમાં વ્યાપી સ્વ-રૂપને શબ્દ દ્વારા – શબ્દરૂપે પામવું છે. પરમાં વ્યાપીને સ્વ-રૂપને પામવું છે. પૃથ્વી પરે દેશવટે ગયા સમા ભમીને કેન્દ્ર શોધવું છે, શબ્દને દ્વાર પહોંચવું છે.”<ref>ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.</ref> કદાચ આ સંદર્ભમાં ઉમેરી શકાય કે એક ભૂમિકા એવી પણ આવે જ્યારે ઉમાશંકરના જ કહેવા પ્રમાણે “શબ્દ કેવળ કર્મ બની રહે, શબ્દ ને કવિ વચ્ચેનો ભેદ ન રહે, શબ્દ જ કવિનું મુખ બની રહે. ને તેથી જ કવિની ક્યાં છે કવિતાની શોધ<ref> અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૫.</ref> આત્મખોજ જ બની રહેવાની હોય છે. ઉમાશંકરે કલકત્તામાં ૧૨–૪–૧૯૬૮ના રોજ ભરાયેલા અખિલ ભારતીય કવિસંમેલનના ઉદ્ઘાટન-પ્રવચનમાં “ભારતીય કવિની તસવીર–૧૯૬૮” (‘પોર્ટ્રેટ ઑફ એન ઇન્ડિયન પોેએટ’–૧૯૬૮) વિશે વાત કરતાં જણાવેલું :
“કાવ્ય પોતે એક વિશ્વ છે, સુવ્યવસ્થિત અને આકારબદ્ધ. કશાક વૈશ્વિક તત્ત્વનું એ વ્યક્તીકરણ છે. કાવ્ય દ્વારા કવિના વ્યક્તિત્વ સાથે જ મુકાબલો થતો નથી પણ કવિના સારાય સાંસ્કૃતિક સંદર્ભ સાથે, ભાષા તેના સંકુલ અન્વય સંબંધો દ્વારા જેને પહોંચી શકે અને એની રણઝણ દ્વારા જે કંઈ ઝીલી શકે તે તમામ સાથે – શક્ય છે કે અખિલ વિશ્વક્રમ સાથે મુકાબલો થવા પામે છે. કાવ્ય નિ:સારતા (ઍબ્સર્ડિટી)નું હોય, નિરર્થકતાનું હોય પણ काव्य-રૂપે તો એ જીવનની ચિરંતન રહસ્યમયતાનું સાર્થક આત્મસ્થાપન છે. પ્રત્યેક નવું કાવ્ય એ કવિને પક્ષે આપઓળખની, આત્મતત્ત્વ સાથેના તાદાત્મ્યની નવી ખોજરૂપ છે, સંકુચિત અહમ્ ઉપરના – આત્મહ્રાસ ઉપરના વિજયરૂપ છે.”
“કાવ્ય પોતે એક વિશ્વ છે, સુવ્યવસ્થિત અને આકારબદ્ધ. કશાક વૈશ્વિક તત્ત્વનું એ વ્યક્તીકરણ છે. કાવ્ય દ્વારા કવિના વ્યક્તિત્વ સાથે જ મુકાબલો થતો નથી પણ કવિના સારાય સાંસ્કૃતિક સંદર્ભ સાથે, ભાષા તેના સંકુલ અન્વય સંબંધો દ્વારા જેને પહોંચી શકે અને એની રણઝણ દ્વારા જે કંઈ ઝીલી શકે તે તમામ સાથે – શક્ય છે કે અખિલ વિશ્વક્રમ સાથે મુકાબલો થવા પામે છે. કાવ્ય નિ:સારતા (ઍબ્સર્ડિટી)નું હોય, નિરર્થકતાનું હોય પણ काव्य-રૂપે તો એ જીવનની ચિરંતન રહસ્યમયતાનું સાર્થક આત્મસ્થાપન છે. પ્રત્યેક નવું કાવ્ય એ કવિને પક્ષે આપઓળખની, આત્મતત્ત્વ સાથેના તાદાત્મ્યની નવી ખોજરૂપ છે, સંકુચિત અહમ્ ઉપરના – આત્મહ્રાસ ઉપરના વિજયરૂપ છે.”
(સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૪૭–૮)
(સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૪૭–૮)
Line 118: Line 124:
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૩-૩૪)
(કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૩-૩૪)
સુન્દરમ્ના આ શબ્દો એક “જ્યોતિષ્પથયાત્રી” તરીકે ઉમાશંકરની આંતરયાત્રાનો જે પરિચય આપે છે તે પ્રમાણ્યા પછી કશુંયે ઉમેરવાની જરૂર ભાગ્યે જ હોય.
સુન્દરમ્ના આ શબ્દો એક “જ્યોતિષ્પથયાત્રી” તરીકે ઉમાશંકરની આંતરયાત્રાનો જે પરિચય આપે છે તે પ્રમાણ્યા પછી કશુંયે ઉમેરવાની જરૂર ભાગ્યે જ હોય.
પાદટીપ
૧. “મને તો એમ લાગે છે કે કવિમાણસ એ કવિતા તો પ્રેરણાથી લખતો હોય છે. એ પોતે સાધન, વાહન, બને છે એ વાત સાચી, પણ કંઈક યુગબળ જેવું પણ છે. આખો ભાષાકીય, સાંસ્કૃતિક સંદર્ભ પણ હોય છે.”
– ઉમાશંકર (સંસ્કૃતિ, જૂન, ૧૯૬૮, પૃ. ૨૦૧)
૨. નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.
૩. સાહિત્યવિચાર, ૧૯૪૭, પૃ. ૮–૯.
૪. એજન, પૃ. ૯–૧૦.
૫. નરસિંહરાવ, ‘મનોમુકુર’ – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૧૫.
૬. જુઓ ‘વિશ્વશાંતિ’(૧૯૭૦)માં ‘આમંત્રણ’.
૭. મનોમુકુર – ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ. ૩૦૨–૩૧૫.
૮. વિવિધ વ્યાખ્યાનો – ગુચ્છ ત્રીજો, ૧૯૫૬, પૃ. ૫૨.
૯. નવીન કવિતા વિષે વ્યાખ્યાનો, ૧૯૬૪, પૃ. ૧૩.
૧૦. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, બીજી આવૃત્તિ, ૧૯૪૯, પૃ. ૩૩૫.
૧૧. હીરાબહેન પાઠક, ‘કાવ્યભાવન’, ૧૯૬૮, પૃ. ૨૨૬.
૧૧-૧. મનસુખલાલના અભિગમની શ્રીકાન્ત શાહે કરેલી ટીકાથી પણ આ લખનાર વાકેફ છે.
૧૨. કવિની શ્રદ્ધા, ૧૯૭૨, પૃ. ૨૩૮.
૧૨-૧. જુઓ ઉમાશંકરનો “સાહિત્યકાર શું શોધે છે ?” લેખ. (‘સંસ્કૃતિ’, સપ્ટેમ્બર, ૧૯૬૫, પૃ. ૩૨૩–૩૨૪) ઉમાશંકર આ લેખમાં સાહિત્યકારની શોધની બાબતમાં કહે છે :
“સાહિત્યકાર શબ્દ શોધે છે, શબ્દરૂપે સ્વ-રૂપ શોધે છે. અને જો, શબ્દને પામે છે તો સ્વરૂપને પણ પામે છે.” (પૃ. ૩૨૪) સાહિત્યકારના સંદર્ભે કહેલી વાત ‘ક્યાં છે કવિતા ?’ એમ પ્રશ્ન કરી કાવ્યની ‘શોધ’ કરનાર ઉમાશંકરને લાગુ પાડવામાં જ ઔચિત્ય છે.
ઉમાશંકરે ‘જર્નલ ઑફ સાઉથ એશિયન લિટરેચર’માં MAHFIL તરફથી લેવાયેલી મુલાકાતમાં એક પ્રશ્નના જવાબમાં કહેલું આ સંદર્ભે નોંધવા જેવું છે. તેમણે જણાવેલું કે ``The new beginnings in my poetic writings and the phrasing of my criticical utterences were, I think, not lost on my younger contemporaries. My poetry and criticism must have contributed. to the creating of a critical climate in which newer writing flourishes. I know I am an adept at provoking sharp reactions and open oppositions. This is exactly what I would cherish more than founding a school.'' (P. ૭) (૭ માર્ચ, ૧૯૭૩, નવી દિલ્હી)
૧૩. ‘मूलमें मैं डुंगरोंका । उमाशंकर, ‘निशीथ एवं अन्य कविताएं’, ૧૯૬૮, पृ. ૧૧.
૧૪. ઉમાશંકર સમક્ષ પૃથ્વી નહીં, કિન્તુ વિશ્વ છે.’ રઘુવીર ચૌધરી (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું સંમેલન, હેવાલ, પૃ. ૪૨૦)
૧૫. ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૨૪.
૧૬. એજન, પૃ. ૪૩.
૧૭. વિશ્વશાંતિ, ૧૯૭૦, પૃ. ૨૪.
૧૮. વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૫૫.
૧૯. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૦૪.
૨૦. વસંતવર્ષા, ૧૯૬૨, પૃ. ૮૧.
૨૧. ગંગોત્રી, ૧૯૬૫, પૃ. ૯૭.
૨૨. આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૬૨.
૨૩. પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૪૩.
૨૪. કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૨.
૨૫. ગોષ્ઠિ, ૧૯૫૭, પૃ. ૫૨.
૨૬. કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૬.
૨૭. એજન, પૃ. ૨૧૭.
૨૮. એજન, પૃ. ૨૨૨.
૨૯. કવિતા વાંચવાની કળા, ૧૯૭૧, પૃ. ૩.
૩૦. કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૧૯–૨૦.
૩૧. એજન, પૃ. ૨૨૦–૨૧.
૩૨. એજન, પૃ. ૨૨૨.
૩૩. એજન, પૃ. ૨૨૩–૨૨૪.
૩૪. મિલાપ, ડિસેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૪.
૩૫. ગુજરાત સાહિત્યસભા અમદાવાદ – કાર્યવહી સને ૧૯૩૯–૪૦, વિભાગ ત્રીજો, પૃ. ૨૨.
ઉમાશંકર એમની વિદ્યાપીઠ ડાયરીમાં પણ આશ્રમ રસ્તે ચાલતાં ભાવાવિષ્ટ થઈને લખે છે : “આ જ રસ્તે બાપુ ચાલ્યા હશે ! એ પવિત્ર ધૂલિનો સ્પર્શ હું અનધિકારી કરી રહ્યો છું. એવાં મારાં શાં પરભવનાં પુણ્ય હશે ? મહાન પુરુષોના સમકાલીન હોવું એ કેવું અહોભાગ્ય ! ....” આગળ જતાં આ ભાવાનુસંધાનમાં તેઓ લખે છે : “હું શું અધિકારથી એમની વચ્ચે પગ મૂકું છું ? ને ઘણીયે વાર એ રસ્તે મેં ગળગળા થઈને દેશસેવાની દીક્ષા લીધી છે. ચાલતો છતાં એ રસ્તાની ધૂળ પર મનથી આળોટી તે માતાને વફાદાર રહેવાની ભાવના ત્યાં મેં બળવત્તર બનાવી છે.” (૭–૮–૧૯૩૧ : “ ’૩૧માં ડોકિયું”, ૧૯૭૭, પૃ. ૭૩.)
૩૬. સંસ્કૃતિ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૪૧.
૩૭. એજન, પૃ. ૨૪૧.
૩૮. મિલાપ, ડિસેમ્બર, ૧૯૬૮, પૃ. ૧૪.
ઉમાશંકરે ‘કવિની શ્રદ્ધા’(૧૯૭૨)માં, ‘અભિભાષણ’ વ્યાખ્યાનલેખમાં પણ સ્પષ્ટ જણાવ્યું છે : “અમે ગાંધીજીની પ્રેરણા નીચે જેલમાં ગયા હતા. ત્યાં અમારી મહેમાનગતિ બ્રિટિશ સરકારે કરી હતી, પણ જેલ છોડી ત્યારે અમે ૧૯૩૦ના ગાળાના યુવકો સમાજવાદના વિચારો લઈને બહાર આવ્યા. તેમ છતાં અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો.” (પૃ. ૨૩૮)
૩૯. કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૪.
૪૦. પહેલી આવૃત્તિનું નિવેદન, વિશ્વશાંતિ.
૪૧. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૦૫.
૪૨. “અજાણ્યું વ્હૈ આવ્યું ગભરુ ઝરણું કો તવ પદે;
પ્રવાસી, તેં એને હૃદય જગવી સિંધુરટણા.”
– ઉમાશંકર
(આચાર્ય શ્રી કાકાસાહેબ કાલેલકરને ‘ગંગોત્રી’નું અર્પણ કરતાં લખેલી પંક્તિઓ)
ઉમાશંકરની આવી ગ્રંથ-અર્પણ-પંક્તિઓ એમના આંતરમધુર સ્નેહસંબંધના રસભીના સમયનું માર્મિક રીતે દર્શન કરાવી આપે છે.
૪૩. કુમાર, મે, ૧૯૪૦, પૃ. ૧૭૫, ૧૯૧.
૪૪. કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૩–૨૫૪.
૪૫. કુમાર, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.
૪૬. કિશનસિંહ ચાવડા, ‘તારામૈત્રક’, ૧૯૬૮, પૃ. ૧–૬.
૪૭. નિરંજન ભગત, ‘કુમાર’, જૂન, ૧૯૬૮, પૃ. ૨૫૪.
૪૮. રઘુવીર ચૌધરી, ‘ગ્રંથ’, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.
૪૯. તારામૈત્રક, ૧૯૬૮, પૃ. ૬.
૫૦. જુઓ ‘બલિ’ કાવ્ય, આતિથ્ય, ૧૯૬૯, પૃ. ૧૭૩.
૫૧. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૧–૧૨.
૫૨. સંસ્કૃતિ, જાન્યુઆરી, ૧૯૬૯, પૃ. ૩૪.
૫૩. ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૪૯.
૫૪. અભિજ્ઞા, ૧૯૬૭, પૃ. ૧૫.
{{Poem2Close}}
{{Poem2Close}}