અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં.
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં.


<center>દુઃખ પ્રતિ ઉક્તિ (ઇંદ્રવિજય છંદ)
રે દુખ રૂપિ ભુંડા ભમરા તું, રખે કદિ ભોળપણે ભ્રમિ ભૂલે;
પેખિ પડ્યો દિલ-પંકજમાં, ચતુરાઈ ચતૂર પડી તુજ ચૂલે;
નીસરવાનિ ન રાખીશ આશ, ખરેખરૂં બંધન ખોલ્યું ન ખૂલે;
તે દિલપંકજ તો દલપતનું, ફાર્બસમિત્ર વિના નહિ ફૂલે.
<center>કુકડા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)
કાગળની બીડા પર કુકડાની છાપ દેખી,
દૂર હોય દોસ્ત તોય ધારતો હું ઢૂકડા;
ત્યારે મને તારા જેવા પ્યારા, કો ન સારા લાગ્યા,
ચિત્રના ચકોર, મોર, સારિકા, કે શુકડા;
મિત્રના લખેલા તે હું મોતી જેવા માની લેતો,
એમાં કદી કીધા હોય અક્ષર અધુકડા;
કહે દલપત, મિત્રપત્ર વિના પાસે આવી,
કાયા ન દેખાડીશ હું કહું તને કુકડા.
<center>મિત્રના પૂર્વપત્ર વિષે
મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી,
પ્રાપ્ત થતો મને પ્રેમ પૂરણ ઘણાકનો;
વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય,
અતિશય એવી અર્થરચના અથાકનો;
દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહીં મીન મેખ,
લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;
લઈ સંકેલાય નહીં તથા તજ્યો જાય નહીં,
અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો.
<center>(દ્વિ-અર્થી દોહરો)
ફાગણ આગળ ગત, અને, આવ્યો ચૈતર અંત;
શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યત.
<center>(સોરઠા)
દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;
નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું.
કઈક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;
એ દિન ક્યાંથી આજ, મળિએ ફાર્બસ મિત્રને.
મિત્ર પ્રતિ ઉક્તિ


<center>મિત્ર પ્રતિ ઉક્તિ
<center>(સોરઠા)
<center>(સોરઠા)
વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે;
વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે;
Line 76: Line 41:
તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨
મન વાળવા વિષે
<center>(મનહર છંદ)
અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
તેનો પરિતાપ કીધે પાપફળ ફળશે;
કીધાથી હમેશ કલેશ વેદના વિશેષ થશે.
કાં તો તારું કાળજું ટકાવમાંથી ટળશે;
તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્ય મળશે;
ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે. ૪૩
<center>(દોહરા)
પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત. ૪૪
વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ;
સદા ગયા પછિ સાંભરે, દિન દિન દાઝે દેહ. ૪૫
<center>(સોરઠા)
મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને. ૪૬
જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
કરી સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે. ૪૭
તે સ્ત્રીપુરૂષના ગુણ વિષે
<center>(મનહર છંદ)
એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક,
ચતુરતા એક ચિત્ત એક જ વિચારતાં;
એક ભક્તિ એક ભાવ એક જ સ્વભાવ શુદ્ધ,
નિરંતર એક જ લક્ષણ નરનારનાં;
પતિ નામ મિસ્તર ને પતની મિસીસ નામ,
ફારબસ જોડ એટલા જ ફેરફારનાં;
બહાર બે રૂપ પણ અંદર જણાય એક,
ગુણે “ષ્ટિરિયોસકોપ” પ્રતિમા-પ્રકારનાં. ૪૮
<center>રાસમાળાના પુસ્તક વિષે
પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન,
પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
પેખીએ પવિત્ર પત્ર, વાક્ય ફળ ફૂલ તત્ર,
બનેલી છબીઓ તે તો બની ગોપબાળા છે.
નૃપ કુળ વરણન ગણું ગીત ગાનતાન,
ગોઠવેલા રાગ ગોપ વાંશળીઓવાળા છે;
દીસે નવરસમય દાખે દલપતરામ,
રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે. ૪૯
<center>સમાપ્તિ વિષે
વાંચનારને વિશેષ વિચાર પમાડનારી,
દીસે છે દેખાડનારી દોસ્તીના દેખાવની;
નીતિ લાભ નોંધનારા, બીજાઓને બાંધનારા,
સાબાશીના શોધનારા માહેબોના દાવની;
વરણવી એમાં વાત ખરેખરી થવા ખ્યાત,
સ્નેહવંત શાણા સરદારના સ્વભાવની,
રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ;
બાંધી બુક ફારબસ વિરહ બનાવની. ૫૦
</poem>
</poem>

Navigation menu