ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય | }} ધનસુખલાલ મહેતાએ ‘આરામખ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading| ૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય  |  }}
{{Heading| ૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય  |  }}


{{Poem2Open}}
ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા<ref> આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૯૫. </ref> આપી છે ! –
ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા<ref> આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૯૫. </ref> આપી છે ! –
૧. કવિ તરીકે
૧. કવિ તરીકે
Line 29: Line 30:
ઉમાશંકરે સમાજજીવનમાં ભાતભાતનાં ચિત્રોને અહીં વાર્તાઓમાં અવકાશ આપ્યો છે. ગ્રામજીવન અને નગરજીવન, વિદ્યાર્થીજીવન (કૉલેજજીવન) ને સાધુજીવન, લેખકજીવન ને કૃષકજીવન, પ્રણયજીવન, સિનેજીવન — એમ કંઈ કેટલીયે જીવનતરેહોને વાર્તામાં પ્રગટ કરવા પ્રયત્ન કર્યો છે. પ્રણયની મુગ્ધ અવસ્થાથી માંડી પ્રગલ્ભ અવસ્થા સુધીનાં ચિત્રો આપ્યાં છે. આ વાર્તાઓમાં અશ્રુભીનું ગાંભીર્ય અને શિયાળાના તડકા જેવી હૂંફભરી હળવાશ પણ ક્યારેક જોવા મળે છે. જોકે, આ વાર્તાઓમાં એકંદરે તો કરુણગાન જ વિશેષ છે. એમની વાર્તામાં ક્યારેક તીવ્ર કટાક્ષ પણ (દા.ત., ‘પરબીડિયાં’) ઘટનાતત્ત્વ સાથે વણાઈને આવે છે. આ વાર્તાઓમાં લેખકની દૃષ્ટિ માનવમનની નિગૂઢ ગતિવિધિનાં ચિત્રો ખેંચવામાં વધુ સક્રિય જણાય છે ને તેથી એમની વાર્તાઓમાં જીવન-આલેખનની સ્થૂલતામાં સરી જવાનો તો ભય લગભગ દેખાતો નથી. સામાજિક પરિવેશના સંદર્ભમાં માનવમન કેવાં કેવાં ભાવ-આંદોલનો અનુભવે છે તેનું રસપ્રદ ચિત્ર અહીં અનેક લખાણોમાં મળે છે. ‘ચક્કીનું ભૂત’ જેવામાં મોપાસોંની કલાશૈલી હોવાનો વહેમ કોકને જાય, ક્યારેક માનવમનના આંતરિક સ્તરોને ઉકેલવાની પદ્ધતિમાં ચેખૉવના જેવી માર્મિક કલા-હથોટી વરતાય, આમ છતાં વાર્તાકાર તરીકે એમનો એક અભિગમ ‘ગુજરીની ગોદડી’થી આરંભીને ‘બે બહેનો’ સુધીમાં અનુભવાય છે.
ઉમાશંકરે સમાજજીવનમાં ભાતભાતનાં ચિત્રોને અહીં વાર્તાઓમાં અવકાશ આપ્યો છે. ગ્રામજીવન અને નગરજીવન, વિદ્યાર્થીજીવન (કૉલેજજીવન) ને સાધુજીવન, લેખકજીવન ને કૃષકજીવન, પ્રણયજીવન, સિનેજીવન — એમ કંઈ કેટલીયે જીવનતરેહોને વાર્તામાં પ્રગટ કરવા પ્રયત્ન કર્યો છે. પ્રણયની મુગ્ધ અવસ્થાથી માંડી પ્રગલ્ભ અવસ્થા સુધીનાં ચિત્રો આપ્યાં છે. આ વાર્તાઓમાં અશ્રુભીનું ગાંભીર્ય અને શિયાળાના તડકા જેવી હૂંફભરી હળવાશ પણ ક્યારેક જોવા મળે છે. જોકે, આ વાર્તાઓમાં એકંદરે તો કરુણગાન જ વિશેષ છે. એમની વાર્તામાં ક્યારેક તીવ્ર કટાક્ષ પણ (દા.ત., ‘પરબીડિયાં’) ઘટનાતત્ત્વ સાથે વણાઈને આવે છે. આ વાર્તાઓમાં લેખકની દૃષ્ટિ માનવમનની નિગૂઢ ગતિવિધિનાં ચિત્રો ખેંચવામાં વધુ સક્રિય જણાય છે ને તેથી એમની વાર્તાઓમાં જીવન-આલેખનની સ્થૂલતામાં સરી જવાનો તો ભય લગભગ દેખાતો નથી. સામાજિક પરિવેશના સંદર્ભમાં માનવમન કેવાં કેવાં ભાવ-આંદોલનો અનુભવે છે તેનું રસપ્રદ ચિત્ર અહીં અનેક લખાણોમાં મળે છે. ‘ચક્કીનું ભૂત’ જેવામાં મોપાસોંની કલાશૈલી હોવાનો વહેમ કોકને જાય, ક્યારેક માનવમનના આંતરિક સ્તરોને ઉકેલવાની પદ્ધતિમાં ચેખૉવના જેવી માર્મિક કલા-હથોટી વરતાય, આમ છતાં વાર્તાકાર તરીકે એમનો એક અભિગમ ‘ગુજરીની ગોદડી’થી આરંભીને ‘બે બહેનો’ સુધીમાં અનુભવાય છે.
‘ગુજરીની ગોદડી’માં ‘ગોદડી’ નિમિતે જે કંઈ બને છે તે રસપ્રદ છે. ‘ગોદડી’ સાથે જ એક સામાજિક વર્ગભેદ સંકળાયેલો છે. ‘ગોદડી’ કહેતાં મધ્યમવર્ગ કે ગરીબવર્ગ જ નજરમાં આવે છે. વળી ‘ગુજરી’થીયે એ જ સાધારણ વર્ગનો સંબંધ ખ્યાલમાં ઊપસી આવે છે. આ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન — એની જ કવિતા અહીં છે. એ ગોદડીથી ટાઢ ઊડી કે નહિ ? એ પ્રશ્ન કલા બહારનો પ્રશ્ન છે. એ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન કૉલેજિયનોએ કર્યો એ એક ભારે આશ્વાસક ઘટના છે. વળી પાછળથી પોતે આ વાર્તા સંબંધે વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે ‘ગુજરીની ગોદડી’ની નાયિકા હતી ઠંડી, વાયુમંડળની ઠંડી તો ખરી જ પણ સમાજહૃદયની ઠંડી – સામુદાયિક ઉષ્માહીનતા. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) આ જાણ્યા પછી તો ગુજરીની ગોદડી ‘વાતાવરણની વાર્તા’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) થવા સાથે, પ્રતીકાત્મક વાર્તાય બને છે. આવી વાતાવરણની વાર્તાથી આરંભ કરનાર ઉમાશંકર ચેતનાપ્રવાહ-શૈલીની વાર્તા ‘તરંગ’ સુધી, મનોવૈજ્ઞાનિક ભૂમિકાની વાર્તા ‘બે બહેનો’ સુધી કઈ રીતે પહોંચી શક્યા એ જોવું અત્યંત રસપ્રદ છે. એમની ટૂંકી વાર્તાની યાત્રામાં કલાગત વૈવિધ્ય ને વિશિષ્ટતાઓ ઠીક ઠીક છે ને તેથી એ યાત્રા અત્યંત રસપ્રદ પણ છે. હવે એમની સંગ્રહવાર વાર્તાઓ અવલોકવાનો આપણે પ્રયત્ન કરીશું.
‘ગુજરીની ગોદડી’માં ‘ગોદડી’ નિમિતે જે કંઈ બને છે તે રસપ્રદ છે. ‘ગોદડી’ સાથે જ એક સામાજિક વર્ગભેદ સંકળાયેલો છે. ‘ગોદડી’ કહેતાં મધ્યમવર્ગ કે ગરીબવર્ગ જ નજરમાં આવે છે. વળી ‘ગુજરી’થીયે એ જ સાધારણ વર્ગનો સંબંધ ખ્યાલમાં ઊપસી આવે છે. આ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન — એની જ કવિતા અહીં છે. એ ગોદડીથી ટાઢ ઊડી કે નહિ ? એ પ્રશ્ન કલા બહારનો પ્રશ્ન છે. એ ગોદડીથી ટાઢ ઉડાડવાનો પ્રયત્ન કૉલેજિયનોએ કર્યો એ એક ભારે આશ્વાસક ઘટના છે. વળી પાછળથી પોતે આ વાર્તા સંબંધે વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે ‘ગુજરીની ગોદડી’ની નાયિકા હતી ઠંડી, વાયુમંડળની ઠંડી તો ખરી જ પણ સમાજહૃદયની ઠંડી – સામુદાયિક ઉષ્માહીનતા. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) આ જાણ્યા પછી તો ગુજરીની ગોદડી ‘વાતાવરણની વાર્તા’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૫) થવા સાથે, પ્રતીકાત્મક વાર્તાય બને છે. આવી વાતાવરણની વાર્તાથી આરંભ કરનાર ઉમાશંકર ચેતનાપ્રવાહ-શૈલીની વાર્તા ‘તરંગ’ સુધી, મનોવૈજ્ઞાનિક ભૂમિકાની વાર્તા ‘બે બહેનો’ સુધી કઈ રીતે પહોંચી શક્યા એ જોવું અત્યંત રસપ્રદ છે. એમની ટૂંકી વાર્તાની યાત્રામાં કલાગત વૈવિધ્ય ને વિશિષ્ટતાઓ ઠીક ઠીક છે ને તેથી એ યાત્રા અત્યંત રસપ્રદ પણ છે. હવે એમની સંગ્રહવાર વાર્તાઓ અવલોકવાનો આપણે પ્રયત્ન કરીશું.
{{Poem2Close}}

Navigation menu