ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 249: Line 249:
<br>
<br>


નરવેદસાગર/નારણદાસ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે.  
<span style="color:#0000ff">'''નરવેદસાગર/નારણદાસ'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : કેવલજ્ઞાન સંપ્રદાયના કવિ. કુબેરદાસના શિષ્ય. એમણે સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અધ્યાત્મબોધ, ગુરુમહિમા, સંતમહિમા વગેરે વિષયની અનેક કૃતિઓ(મુ.) રચેલી છે તેમાં દરેક માસનું ૧-૧ પદ આપતી ૧ બારમાસી સાથે કુલ ૩ બારમાસી, તિથિ, કાગળ તેમ જ પ્રભાત, મંગળ, સક્રતપતિ, વસંત, હજૂર, હેલારી, ગરબી વગેરે નામોથી ઓળખાવાયેલાં પદો વગેરે લઘુકૃતિઓનો સમાવેશ થાય છે. આ લઘુકૃતિઓમાંથી કેટલીક હિંદી ભાષામાં છે તો કેટલીક હિંદીની અસરવાળી છે. આ ઉપરાંત હિંદીમાં કવિએ દરેક અક્ષર પર ૩ કડીનું અલગ પદ યોજતો ‘કક્કો’ (ર.ઈ.૧૮૪૩/સં.૧૮૯૯, ભાદરવા-૭, રવિવાર; મુ.) તથા ૫૨ અક્ષર-અંગો ધરાવતી કક્કા પ્રકારની ‘સિદ્ધાંત-બાવની’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, અસાડ સુદ ૨, મંગળવાર; મુ.) રચેલ છે.  
કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). [કા.શા.]
કૃતિ : ૧. ભજનસાગર, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૮૧ (બીજી આ.); ૨. સિદ્ધાંતબાવની ગ્રંથ, પ્ર. અવિચળદાસજી, ઈ.૧૯૭૮ (બીજી આ.). {{Right|[કા.શા.]}}
<br>


નરશેખર [                ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય.  
<span style="color:#0000ff">'''નરશેખર'''</span>  [                ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય.  
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>


નરસિંગદાસ [                ] : ‘કર્મ-કથા’ના કર્તા. જુઓ નરસિંહદાસ-૨
<span style="color:#0000ff">'''નરસિંગદાસ'''</span> [                ] : ‘કર્મ-કથા’ના કર્તા. જુઓ નરસિંહદાસ-૨
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}
<br>


નરસિંગદાસશિષ્ય [ઈ.૧૮૪૮/૧૮૪૯ સુધીમાં] : ‘કૈવલ્યધામનો કક્કો’ (લે.ઈ.૧૮૪૮/૧૮૪૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''નરસિંગદાસશિષ્ય'''</span> [ઈ.૧૮૪૮/૧૮૪૯ સુધીમાં] : ‘કૈવલ્યધામનો કક્કો’ (લે.ઈ.૧૮૪૮/૧૮૪૯)ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}
<br>


નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય.  
નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય.  
26,604

edits

Navigation menu