ઉમાશંકરનો વાગ્વૈભવ/ટૂંકીવાર્તાઓ/વિસામો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
‘વિસામો’માં બાવીસ વાર્તાઓની ગોઠવણી સમયાનુક્રમે થઈ નથી. એમાં ઑક્ટોબર, ૧૯૩૬માં લખાયેલી વાર્તાથી માંડીને નવેમ્બર, ૧૯૫૧માં લખાયેલી વાર્તા સુધીનું વિસ્તૃત સમય-ફલક આવરી લેવાયું છે. સંગ્રહમાં લેવાયેલી વાર્તાઓ સમયદૃષ્ટિએ નીચેના ક્રમમાં ગોઠવાશે :
‘વિસામો’માં બાવીસ વાર્તાઓની ગોઠવણી સમયાનુક્રમે થઈ નથી. એમાં ઑક્ટોબર, ૧૯૩૬માં લખાયેલી વાર્તાથી માંડીને નવેમ્બર, ૧૯૫૧માં લખાયેલી વાર્તા સુધીનું વિસ્તૃત સમય-ફલક આવરી લેવાયું છે. સંગ્રહમાં લેવાયેલી વાર્તાઓ સમયદૃષ્ટિએ નીચેના ક્રમમાં ગોઠવાશે :


૧. પરબીડિયાં ૧૨-૧૦-૧૯૩૬
૧. પરબીડિયાં, ૧૨-૧૦-૧૯૩૬
૨. પંચાનન ઑક્ટોબર, ૧૯૩૬
૨. પંચાનન, ઑક્ટોબર, ૧૯૩૬
૩. ચક્કીનું ભૂત ૧૪-૩-૧૯૩૭
૩. ચક્કીનું ભૂત, ૧૪-૩-૧૯૩૭
૪. કમુ અને કામિની ૮-૪-૧૯૩૭
૪. કમુ અને કામિની, ૮-૪-૧૯૩૭
૫. દિની ૧૨-૪-૧૯૩૭
૫. દિની, ૧૨-૪-૧૯૩૭
૬. જાનૈયા ૨૪-૪-૧૯૩૭
૬. જાનૈયા, ૨૪-૪-૧૯૩૭
૭. ત્રણ અર્ધું બે ૨૮-૪-૧૯૩૭
૭. ત્રણ અર્ધું બે, ૨૮-૪-૧૯૩૭
૮. કલ્પનાપત્ની ૨-૯-૧૯૩૭
૮. કલ્પનાપત્ની, ૨-૯-૧૯૩૭
૯. કલંકિની ૧૧-૧૨-૧૯૩૮T
૯. કલંકિની, ૧૧-૧૨-૧૯૩૮T
૧૦. લીલા વાડી ! ૧૧-૧૨-૧૯૩૮
૧૦. લીલા વાડી !, ૧૧-૧૨-૧૯૩૮
૧૧. રાહી ૧૧-૧૨-૧૯૩૮
૧૧. રાહી, ૧૧-૧૨-૧૯૩૮
૧૨. સ્મિતનું રહસ્ય ૧૧-૧૨-૧૯૩૮
૧૨. સ્મિતનું રહસ્ય, ૧૧-૧૨-૧૯૩૮
૧૩. વસ્તો ૧૯૩૮
૧૩. વસ્તો, ૧૯૩૮
૧૪. રત્ના કેમ પરણી ! ૧૯૪૬ પહેલાં
૧૪. રત્ના કેમ પરણી !, ૧૯૪૬ પહેલાં
૧૫. પ્રતિમાદેવી ૧૯૪૬ પહેલાં
૧૫. પ્રતિમાદેવી, ૧૯૪૬ પહેલાં
૧૬. અનામિકા ૧૯૪૬ પહેલાં
૧૬. અનામિકા, ૧૯૪૬ પહેલાં
૧૭. અંતરપટ ફેબ્રુઆરી, ૧૯૪૭
૧૭. અંતરપટ, ફેબ્રુઆરી, ૧૯૪૭
૧૮. તરંગ ? ઑક્ટોબર, ૧૯૪૭
૧૮. તરંગ ?, ઑક્ટોબર, ૧૯૪૭
૧૯. મુકુલનાં બહેન ૧૯૪૭
૧૯. મુકુલનાં બહેન, ૧૯૪૭
૨૦. અલકમલકની કન્યા ૧૯૪૭
૨૦. અલકમલકની કન્યા, ૧૯૪૭
૨૧. બે બહેનો નવેમ્બર, ૧૯૪૮
૨૧. બે બહેનો, નવેમ્બર, ૧૯૪૮
૨૨. અદાलત કે અદાवત ? નવેમ્બર, ૧૯૫૧
૨૨. અદાलત કે અદાवત ?, નવેમ્બર, ૧૯૫૧


આમ આ સંગ્રહમાં ૧૯૩૭માં લખાયેલી છ, ૧૯૩૮માં અને ૧૯૪૭માં લખાયેલી ચાર ચાર, ૧૯૪૬માં લખાયેલી ત્રણ. ૧૯૩૬માં લખાયેલી બે અને ૧૯૪૮ તથા ૧૯૫૧માં લખાયેલી એક એક વાર્તા સમાવિષ્ટ પામી છે. એમની બધી પ્રસિદ્ધ વાર્તાઓનો સમયાનુક્રમ જોતાં ૧૯૩૩થી ૧૯૩૮ સુધીનો ગાળો વાર્તાસર્જનની દૃષ્ટિએ સમૃદ્ધ છે, તે પછી એમાં વળી એક ઉછાળ ૧૯૪૬-૪૭ દરમ્યાન આવે છે, પણ પછી તો લગભગ વાર્તાસર્જનમાં ઓટ આવતી જણાય છે. એમની ‘અદાलત કે અદાवત’ સમયદૃષ્ટિએ એમની છેલ્લી ગ્રંથસ્થ વાર્તા બની રહે છે.
આમ આ સંગ્રહમાં ૧૯૩૭માં લખાયેલી છ, ૧૯૩૮માં અને ૧૯૪૭માં લખાયેલી ચાર ચાર, ૧૯૪૬માં લખાયેલી ત્રણ. ૧૯૩૬માં લખાયેલી બે અને ૧૯૪૮ તથા ૧૯૫૧માં લખાયેલી એક એક વાર્તા સમાવિષ્ટ પામી છે. એમની બધી પ્રસિદ્ધ વાર્તાઓનો સમયાનુક્રમ જોતાં ૧૯૩૩થી ૧૯૩૮ સુધીનો ગાળો વાર્તાસર્જનની દૃષ્ટિએ સમૃદ્ધ છે, તે પછી એમાં વળી એક ઉછાળ ૧૯૪૬-૪૭ દરમ્યાન આવે છે, પણ પછી તો લગભગ વાર્તાસર્જનમાં ઓટ આવતી જણાય છે. એમની ‘અદાलત કે અદાवત’ સમયદૃષ્ટિએ એમની છેલ્લી ગ્રંથસ્થ વાર્તા બની રહે છે.