ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 544: Line 544:
<br>
<br>


મહેશ્વર-૧ [                ] : ૪૦ કડીની ‘કામણિયા’ નામક કૃતિના કર્તા.
<span style="color:#0000ff">''' મહેશ્વર-૧ '''</span> [                ] : ૪૦ કડીની ‘કામણિયા’ નામક કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.{{Right|[કી.જો.]}}
<br>


મહેશ્વર(સૂરિ)-૨ [                ] : જૈન સાધુ. ૩૫ કડીની ‘સંજમમંજરી’ એ કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''મહેશ્વર(સૂરિ)-૨'''</span> [                ] : જૈન સાધુ. ૩૫ કડીની ‘સંજમમંજરી’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૧-‘એક અલભ્ય મહાકાવ્ય કે ખોજકી આવશ્યકતા’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૧-‘એક અલભ્ય મહાકાવ્ય કે ખોજકી આવશ્યકતા’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મહેશ્વર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા.  
<span style="color:#0000ff">'''મહેશ્વર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૫૭૪માં હયાત] : દેવાનંદગચ્છના જૈન સાધુ. ૨૫૫ કડીના ‘ચંપકસેન-રાસ’ (ર.ઈ.૧૫૭૪/સં.૧૬૩૦, અસાડ સુદ ૩, ગુરુવાર)ના કર્તા.  
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}
<br>


મહોદયવિમલ [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(મુ.) તથા ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મહોદયવિમલ'''</span> [ઈ.૧૮૩૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋષિવિમલની પરંપરામાં વીરવિમલના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨; મુ.) ૬ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’(મુ.) તથા ૭ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, સં. ૧૯૭૨; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, સં. ૧૯૭૨; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>




મંગલ(સૂરિ)-૧ : જુઓ જયમંગલ(સૂરિ)-૧.
<span style="color:#0000ff">''' મંગલ(સૂરિ)-૧'''</span> : જુઓ જયમંગલ(સૂરિ)-૧.
મંગલ-૨[ ] : ‘ઘ્રુવાખ્યાન’ના કર્તા.
મંગલ-૨[ ] : ‘ઘ્રુવાખ્યાન’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}}
<br>


‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ : મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલા ૧૩૫ કડીના આ રાસનો રચનાસમય ઉપલબ્ધ નથી. એના કર્તા સર્વાનંદસૂરિ છે, પરંતુ એ સર્વાનંદસૂરિ કયા તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે. ‘ગુજરાતના સારસ્વતો’ એ ધનપ્રભસૂરિશિષ્ય કોઈ સર્વાનંદસૂરિ આ કૃતિના રચયિતા હોવાનું જણાવ્યું છે. પરંતુ એના પરથી કર્તૃત્વની કોઈ વિશેષ સ્પષ્ટતા કરી શકાય એવું નથી. કૃતિની ભાષા અને તેની જૂનામાં જૂની ઈ.૧૪૫૮ની ઉપલબ્ધ થતી પ્રતને આધારે કૃતિ ઈ.૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે.
<span style="color:#0000ff">'''‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’'''</span> : મુખ્યત્વે દુહા-ચોપાઈમાં રચાયેલા ૧૩૫ કડીના આ રાસનો રચનાસમય ઉપલબ્ધ નથી. એના કર્તા સર્વાનંદસૂરિ છે, પરંતુ એ સર્વાનંદસૂરિ કયા તે નિશ્ચિત કરવું મુશ્કેલ છે. ‘ગુજરાતના સારસ્વતો’ એ ધનપ્રભસૂરિશિષ્ય કોઈ સર્વાનંદસૂરિ આ કૃતિના રચયિતા હોવાનું જણાવ્યું છે. પરંતુ એના પરથી કર્તૃત્વની કોઈ વિશેષ સ્પષ્ટતા કરી શકાય એવું નથી. કૃતિની ભાષા અને તેની જૂનામાં જૂની ઈ.૧૪૫૮ની ઉપલબ્ધ થતી પ્રતને આધારે કૃતિ ઈ.૧૪મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન થયું છે.
અવંતીનગરીના રાજા વયરસિંઘના પુત્ર મંગલકલશના વિલક્ષણ સંજોગોમાં ચંપાપુરની રાજકુંવરી ત્રિલોકસુંદરી સાથે થયેલા લગ્નની કથાને આલેખતી આ કૃતિમાં મંગલકલશ અને ત્રિલોકસુંદરીનાં પાત્રો ઠીકઠીક ઊપસ્યાં છે. તત્કાલીન સમાજચિત્ર એમાં કેટલુંક ઊપસતું હોવાને લીધે પણ એ ધ્યાનાર્હ બને છે. [જ.ગા.]
અવંતીનગરીના રાજા વયરસિંઘના પુત્ર મંગલકલશના વિલક્ષણ સંજોગોમાં ચંપાપુરની રાજકુંવરી ત્રિલોકસુંદરી સાથે થયેલા લગ્નની કથાને આલેખતી આ કૃતિમાં મંગલકલશ અને ત્રિલોકસુંદરીનાં પાત્રો ઠીકઠીક ઊપસ્યાં છે. તત્કાલીન સમાજચિત્ર એમાં કેટલુંક ઊપસતું હોવાને લીધે પણ એ ધ્યાનાર્હ બને છે. {{Right|[જ.ગા.]}}
<br>


‘મંગલકલશ-રાસ’ [ર.ઈ.૧૬૯૩] : માનવિજયશિષ્ય દીપવિજય/દીપ્તિવિજયની ૩ અંક (=ખંડ) અને દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળોમાં વિસ્તરેલી, કથાઆલેખનની દૃષ્ટિએ રસપ્રદ કૃતિ(મુ.) છે. પ્રધાનપુત્ર કોઢિયો હોવા છતાં એ અતિસ્વરૂપવાન હોવાની વાત ફેલાવી ગોત્રજા દેવીની મદદથી ઉજ્જયિનીના શ્રેષ્ઠીપુત્ર મંગલકલશને ઉપાડી લાવી રાજકુંવરી ત્રૈલોક્યસુંદરી સાથે એને પરણવા બેસાડી દેવાય છે. મંગલકલશ કુંવરીને કેટલાક સંકેતો આપી લગ્ન પછી દૂર દેશમાં જતો રહે છે. એ પછી કોઢિયા પતિને જોતાં જ ત્રૈલોક્યસુંદરીને મંગલકલશના સંકેતનો અર્થ સમજાઈ જાય છે ને એ પુરુષવેશે એને શોધવા નીકળે છે. બહુ મુશ્કેલીઓ પછી બંને મળે છે. લગ્ન કરે છે. જીવનમાં પડેલાં દુ:ખોનું કારણ પૂર્વજન્મનાં પાપ હતાં એ જાણી અંતે બંને દીક્ષા ગ્રહે છે. મંગલકલશ ત્રૈલોક્યસુંદરીનો વિયોગ ને એમનાં પુનર્મિલન વચ્ચેની કથામાં કવિએ લોકવાર્તાની રીતે અનેક ઉપકથાનકો ગૂંથ્યાં છે. શૃંગાર, અદ્ભુત ને શાન્તરસનું વૃતાન્ત ધરાવતી આ કૃતિ કૌતુકભર્યા ને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી તેમજ પ્રાસાદિક વર્ણનાદિકથી રસપ્રદ બનેલી છે.
<span style="color:#0000ff">'''‘મંગલકલશ-રાસ’'''</span> [ર.ઈ.૧૬૯૩] : માનવિજયશિષ્ય દીપવિજય/દીપ્તિવિજયની ૩ અંક (=ખંડ) અને દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળોમાં વિસ્તરેલી, કથાઆલેખનની દૃષ્ટિએ રસપ્રદ કૃતિ(મુ.) છે. પ્રધાનપુત્ર કોઢિયો હોવા છતાં એ અતિસ્વરૂપવાન હોવાની વાત ફેલાવી ગોત્રજા દેવીની મદદથી ઉજ્જયિનીના શ્રેષ્ઠીપુત્ર મંગલકલશને ઉપાડી લાવી રાજકુંવરી ત્રૈલોક્યસુંદરી સાથે એને પરણવા બેસાડી દેવાય છે. મંગલકલશ કુંવરીને કેટલાક સંકેતો આપી લગ્ન પછી દૂર દેશમાં જતો રહે છે. એ પછી કોઢિયા પતિને જોતાં જ ત્રૈલોક્યસુંદરીને મંગલકલશના સંકેતનો અર્થ સમજાઈ જાય છે ને એ પુરુષવેશે એને શોધવા નીકળે છે. બહુ મુશ્કેલીઓ પછી બંને મળે છે. લગ્ન કરે છે. જીવનમાં પડેલાં દુ:ખોનું કારણ પૂર્વજન્મનાં પાપ હતાં એ જાણી અંતે બંને દીક્ષા ગ્રહે છે. મંગલકલશ ત્રૈલોક્યસુંદરીનો વિયોગ ને એમનાં પુનર્મિલન વચ્ચેની કથામાં કવિએ લોકવાર્તાની રીતે અનેક ઉપકથાનકો ગૂંથ્યાં છે. શૃંગાર, અદ્ભુત ને શાન્તરસનું વૃતાન્ત ધરાવતી આ કૃતિ કૌતુકભર્યા ને ચમત્કારપૂર્ણ પ્રસંગોથી તેમજ પ્રાસાદિક વર્ણનાદિકથી રસપ્રદ બનેલી છે.
આ કૃતિ બીજા ખંડને અંતે ર.સં.૧૭૪૯ (ઈ.૧૬૯૩) ઉપરાંત આસો સુદ ૧૫ એ તિથિ પણ બતાવે છે. [ર.સો.]
આ કૃતિ બીજા ખંડને અંતે ર.સં.૧૭૪૯ (ઈ.૧૬૯૩) ઉપરાંત આસો સુદ ૧૫ એ તિથિ પણ બતાવે છે. {{Right|[ર.સો.]}}
<br>


મંગલધર્મ/જ્ઞાનરુચિ [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ના કર્તા.
<span style="color:#0000ff">'''મંગલધર્મ/જ્ઞાનરુચિ'''</span> [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય: રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય: રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧).{{Right|[કી.જો.]}}
<br>


મંગલપ્રભ : જુઓ વિનયપ્રભસૂરિ.
<span style="color:#0000ff">'''મંગલપ્રભ'''</span> : જુઓ વિનયપ્રભસૂરિ.
<br>


મંગલમાણિક્ય/મંગલમાણેક(વાચક) [ઈ.૧૫૮૨માં હયાત] : આગમગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ભાનુભટ્ટ કવિના વિદ્યાગુરુ હતા. ૭ આદેશની ૨૬૪૧ કડીમાં કૌતુકરસ જાળવતી ‘આંબડકથાનક-ચોપાઈ/અંબડ વિદ્યાધર-રાસ’  (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૯, કારતક સુદ ૧૩; મુ.) તથા ૪૩૨ કડીની ‘વિક્રમરાજ અને ખાપરાચોરનો રાસ/વિક્રમખાપરાતસ્કર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, મહા સુદ ૭, રવિવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''મંગલમાણિક્ય/મંગલમાણેક(વાચક)'''</span> [ઈ.૧૫૮૨માં હયાત] : આગમગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ભાનુભટ્ટ કવિના વિદ્યાગુરુ હતા. ૭ આદેશની ૨૬૪૧ કડીમાં કૌતુકરસ જાળવતી ‘આંબડકથાનક-ચોપાઈ/અંબડ વિદ્યાધર-રાસ’  (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૯, કારતક સુદ ૧૩; મુ.) તથા ૪૩૨ કડીની ‘વિક્રમરાજ અને ખાપરાચોરનો રાસ/વિક્રમખાપરાતસ્કર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, મહા સુદ ૭, રવિવાર)ના કર્તા.
કૃતિ : અંબડ વિદ્યાધરરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૩ (+સં.).
કૃતિ : અંબડ વિદ્યાધરરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૩ (+સં.).
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.
<br>


મંગળદાસ [       ]: પદોના કર્તા.
<span style="color:#0000ff">'''મંગળદાસ'''</span> [       ]: પદોના કર્તા.
સંદર્ભ: ૧. ગૂહાપાદી, ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ: ૧. ગૂહાપાદી, ૨. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}
<br>


મંગળીબાઈ [                ] : પાટણનાં વતની. જ્ઞાતિએ નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે.
<span style="color:#0000ff">'''મંગળીબાઈ'''</span> [                ] : પાટણનાં વતની. જ્ઞાતિએ નાગર. તેમણે કેટલાંક છૂટક પદોની રચના કરી છે.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}
<br>


મંછારામ : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ.) તથા અન્ય ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
<span style="color:#0000ff">'''મંછારામ'''</span> : આ નામે આદ્યશક્તિની સ્તુતિ કરતું ૧ પદ(મુ.) તથા અન્ય ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા મંછારામ છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી.
કૃતિ : ૧. શ્રીમદ્ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૨. સમાલોચક, પુ. ૧૬ અંક-૩.
કૃતિ : ૧. શ્રીમદ્ભગવતીકાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૨. સમાલોચક, પુ. ૧૬ અંક-૩.
સંદર્ભ : સતસંદેશ શક્તિઅંક-. [દ.દ. , ર.સો.]
સંદર્ભ : સતસંદેશ શક્તિઅંક-.{{Right|[દ.દ. , ર.સો.]}}
<br>


મંછારામ-૧ [ઈ.૧૮૦૧માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાની પાસે વાઘોડિયાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. નિરાંતે તેમને પદ રૂપે લખેલા પત્ર (ર.ઈ.૧૮૦૧) પરથી એમનો સમય નિશ્ચિત થઈ શકે છે. પ્રારંભમાં નિરાંતના ટીકાકાર, પરંતુ પાછળથી નિરાંતના શિષ્ય.
<span style="color:#0000ff">'''મંછારામ-૧'''</span> [ઈ.૧૮૦૧માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. વડોદરાની પાસે વાઘોડિયાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. નિરાંતે તેમને પદ રૂપે લખેલા પત્ર (ર.ઈ.૧૮૦૧) પરથી એમનો સમય નિશ્ચિત થઈ શકે છે. પ્રારંભમાં નિરાંતના ટીકાકાર, પરંતુ પાછળથી નિરાંતના શિષ્ય.
કૃષ્ણગોપીના વિરહનું ૧ ‘તિથિકાવ્ય’ તથા બીજાં કાવ્યો તેમણે રચ્યાં હોવાનું નોંધાયું છે.
કૃષ્ણગોપીના વિરહનું ૧ ‘તિથિકાવ્ય’ તથા બીજાં કાવ્યો તેમણે રચ્યાં હોવાનું નોંધાયું છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકામાળા : ૧૦;  ૩. ગૂહાયાદી. [દે.દ., ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકામાળા : ૧૦;  ૩. ગૂહાયાદી. {{Right|[.દ. , ર.સો.]}}
<br>


મંછારામ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. સુરતના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. નિરાંતના પ્રમુખ શિષ્યોમાંના એક. સુરતની દૂધારા શેરીની જ્ઞાનગાદીના સ્થાપક. ‘ગુરુમુખવાણી’એ ઈ.૧૮૭૭/સં.૧૯૩૩, અધિક જેઠ વદ ૩, બુધવારને એમના અવસાનદિવસ તરીકે નોંધ્યો છે.  
<span style="color:#0000ff">'''મંછારામ-૨'''</span> [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : જ્ઞાનમાર્ગી કવિ. સુરતના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. નિરાંતના પ્રમુખ શિષ્યોમાંના એક. સુરતની દૂધારા શેરીની જ્ઞાનગાદીના સ્થાપક. ‘ગુરુમુખવાણી’એ ઈ.૧૮૭૭/સં.૧૯૩૩, અધિક જેઠ વદ ૩, બુધવારને એમના અવસાનદિવસ તરીકે નોંધ્યો છે.  
તેમનાં હિન્દી-ગુજરાતી ૧૮ પદ(મુ.) મળે છે.
તેમનાં હિન્દી-ગુજરાતી ૧૮ પદ(મુ.) મળે છે.
કૃતિ : ૧. ગુમાવાણી; ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, સં. કેવળરામ કાળુરામ ભગત,-
કૃતિ : ૧. ગુમાવાણી; ૨. જ્ઞાનોદય પદસંગ્રહ, સં. કેવળરામ કાળુરામ ભગત,-
સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯. [દે.દ, ર.સો.]
સંદર્ભ : ૧. નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૫૯.{{Right|[.દ. , ર.સો.]}}
<br>


મંજુકેશાનંદ [ઈ.૧૯મી સદીનો પૂર્વાર્ધ-અવ. ઈ.૧૮૬૩/સં. ૧૯૧૯, કારતક વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. વતન માણાવદર. પિતા વાલાભાઈ પટેલ. માતા જેતબાઈ.મૂળનામ ભીમજીભાઈ હોવાનું અનુમાન. વૈદકનું ઊંડું જ્ઞાન. સત્સંગના પ્રચારાર્થે ઘણાં ગામોમાં મંદિર બંધાવ્યાં.
<span style="color:#0000ff">'''મંજુકેશાનંદ'''</span> [ઈ.૧૯મી સદીનો પૂર્વાર્ધ-અવ. ઈ.૧૮૬૩/સં. ૧૯૧૯, કારતક વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ. વતન માણાવદર. પિતા વાલાભાઈ પટેલ. માતા જેતબાઈ.મૂળનામ ભીમજીભાઈ હોવાનું અનુમાન. વૈદકનું ઊંડું જ્ઞાન. સત્સંગના પ્રચારાર્થે ઘણાં ગામોમાં મંદિર બંધાવ્યાં.
તેમણે રચેલી કૃતિઓમાં કામક્રોધાદિરૂપ અધર્મનું ક્ષમાસંતાષાદિ ધર્મ સાથે યુદ્ધ અને ધર્મની જીતને ૧૧ વિશ્રામોમાં વર્ણવતી ‘ધર્મપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, કારતક સુદ ૨; મુ.), ૫૦૦થી વધારે દીક્ષા પામેલા સંતોનાં નામોને દુહા-ચોપાઈ, અને મોતીદામ છંદમાં વર્ણવતી ‘નંદમાલા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, આસો વદ ૩૦; મુ.), સહજાનંદ સ્વામીના ઇશ્વરીય ચરિત્રને ઉપસાવતી દુહા, સોરઠા, ચોપાઈના ૨૭ અધ્યાયની ‘ઐશ્વર્યપ્રકાશ’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ચૌત્ર સુદ ૯; મુ.), શ્રી હરિ અને પ્રેમાવતી માતાના સંવાદ રૂપે સત્પુરુષલક્ષણ, વર્ણાશ્રમધર્મ, જ્ઞાનવૈરાગ્યભક્તિનું સ્વરૂપ વર્ણવતી, ૫ અધ્યાયની ‘હરિગીતા-ભાષા’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.), પુરાણોમાંથી એકાદશી મહિમાની કથાઓને ૮૪ કડવાં અને વિવિધ રાગનાં ૧૯ પદોમાં રજૂ કરતી ‘એકાદશી-મહાત્મ્ય’ (મુ.)નો સમાવેશ થાય છે.
તેમણે રચેલી કૃતિઓમાં કામક્રોધાદિરૂપ અધર્મનું ક્ષમાસંતાષાદિ ધર્મ સાથે યુદ્ધ અને ધર્મની જીતને ૧૧ વિશ્રામોમાં વર્ણવતી ‘ધર્મપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, કારતક સુદ ૨; મુ.), ૫૦૦થી વધારે દીક્ષા પામેલા સંતોનાં નામોને દુહા-ચોપાઈ, અને મોતીદામ છંદમાં વર્ણવતી ‘નંદમાલા’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, આસો વદ ૩૦; મુ.), સહજાનંદ સ્વામીના ઇશ્વરીય ચરિત્રને ઉપસાવતી દુહા, સોરઠા, ચોપાઈના ૨૭ અધ્યાયની ‘ઐશ્વર્યપ્રકાશ’ (ર.ઈ.૧૮૩૩/સં.૧૮૮૯, ચૌત્ર સુદ ૯; મુ.), શ્રી હરિ અને પ્રેમાવતી માતાના સંવાદ રૂપે સત્પુરુષલક્ષણ, વર્ણાશ્રમધર્મ, જ્ઞાનવૈરાગ્યભક્તિનું સ્વરૂપ વર્ણવતી, ૫ અધ્યાયની ‘હરિગીતા-ભાષા’ (ર.ઈ.૧૮૩૯/સં.૧૮૯૫, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.), પુરાણોમાંથી એકાદશી મહિમાની કથાઓને ૮૪ કડવાં અને વિવિધ રાગનાં ૧૯ પદોમાં રજૂ કરતી ‘એકાદશી-મહાત્મ્ય’ (મુ.)નો સમાવેશ થાય છે.
‘કીર્તનસંગ્રહ’(મુ.)માં કવિનાં ગુજરાતી-હિન્દી પદો સંગૃહિત થયાં છે. ગરબી, ધોળ, તિથિ, થાળ, મહિના ઇત્યાદિ રૂપે મળતાં આ પદોમાં સહજાનંદભક્તિ અને લીલા તથા ભક્તિશૃંગારનું ગાન છે. કેટલાંક જ્ઞાનવૈરાગ્યબોધનાં પદોમાં દૃષ્ટાંતોનો આશ્રય લઈ કવિની વાણી ધર્મને નામે ચાલતાં અનિષ્ટો પર પ્રહાર કરે છે. સંસ્કૃતમાં ‘સ્તોત્રાણિ’ નામથી કેટલાંક સ્તોત્ર કવિએ રચ્યાં છે.  
‘કીર્તનસંગ્રહ’(મુ.)માં કવિનાં ગુજરાતી-હિન્દી પદો સંગૃહિત થયાં છે. ગરબી, ધોળ, તિથિ, થાળ, મહિના ઇત્યાદિ રૂપે મળતાં આ પદોમાં સહજાનંદભક્તિ અને લીલા તથા ભક્તિશૃંગારનું ગાન છે. કેટલાંક જ્ઞાનવૈરાગ્યબોધનાં પદોમાં દૃષ્ટાંતોનો આશ્રય લઈ કવિની વાણી ધર્મને નામે ચાલતાં અનિષ્ટો પર પ્રહાર કરે છે. સંસ્કૃતમાં ‘સ્તોત્રાણિ’ નામથી કેટલાંક સ્તોત્ર કવિએ રચ્યાં છે.  
કૃતિ : ૧. મંજુકેશાનંદકાવ્યમ્, સં. કૃષ્ણસ્વરૂપદાસ, જ્ઞાનપ્રકાશદાસ, ઈ.૧૯૭૧ (+સં.);  ૨. કીરતનસંગ્રહ, પ્ર. મંછરામ ઘેલાભાઈ, ઈ.૧૮૯૦; ૩. ગુકાદોહન; ૪. બૃકાદોહન : ૧; ૫. ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ.
કૃતિ : ૧. મંજુકેશાનંદકાવ્યમ્, સં. કૃષ્ણસ્વરૂપદાસ, જ્ઞાનપ્રકાશદાસ, ઈ.૧૯૭૧ (+સં.);  ૨. કીરતનસંગ્રહ, પ્ર. મંછરામ ઘેલાભાઈ, ઈ.૧૮૯૦; ૩. ગુકાદોહન; ૪. બૃકાદોહન : ૧; ૫. ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા : ૧, પ્ર. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસાપઅહેવાલ : ૫; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ : ૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૯. મસાપ્રવાહ; ૧૦. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯;  ૧૧. ગૂહાયાદી. [ચ.મ. , શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસાપઅહેવાલ : ૫; ૫. ગુસામધ્ય; ૬. ગુસારસ્વતો; ૭. પ્રાકકૃતિઓ : ૮. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૯. મસાપ્રવાહ; ૧૦. સત્સંગના સંતો, પ્ર. રમણલાલ અં. ભટ્ટ, સં. ૨૦૦૯;  ૧૧. ગૂહાયાદી.{{Right|[ચ.મ. , શ્ર.ત્રિ.]}}
<br>


માઇદાસ : આ નામે રાજસ્થાની-ગુજરાતી ભાષામાં ‘અંબરિષિ-રાસ’ મળે છે તેના કર્તા માઇદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''માઇદાસ'''</span> : આ નામે રાજસ્થાની-ગુજરાતી ભાષામાં ‘અંબરિષિ-રાસ’ મળે છે તેના કર્તા માઇદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માઇદાસ-૧[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માઇદાસ-૧'''</span>[                ] : ખરતરગચ્છના વેગડશાખાના જૈન સાધુ. ૮ કડીની ‘જિનસમુદ્રસૂરિ-ગતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦;  ૩. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માઉણ(?) [                ] : ‘શામલશેઠ’ કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''માઉણ(?)'''</span> [                ] : ‘શામલશેઠ’ કૃતિના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માણક(મુનિ) [ ] : જૈન સાધુ. જિનલાભ-સૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનલાભસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં રચાઈ હોવાની શક્યતા છે અને તે પરથી કર્તા ઈ.૧૮મી સદીમાં હયાત હોઈ શકે.
<span style="color:#0000ff">'''માણક(મુનિ)'''</span> [ ] : જૈન સાધુ. જિનલાભ-સૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનલાભસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં રચાઈ હોવાની શક્યતા છે અને તે પરથી કર્તા ઈ.૧૮મી સદીમાં હયાત હોઈ શકે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}
<br>


માણદાસ/માણવદાસ [                ] : કેટલાંક પદો (૧ મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણદાસ/માણવદાસ'''</span> [                ] : કેટલાંક પદો (૧ મુ.)ના કર્તા.
કૃતિ : ભજનસાગર : ૨.
કૃતિ : ભજનસાગર : ૨.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માણંદ(ભગત) [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણંદ(ભગત)'''</span> [ઈ.૧૯મી સદી] : હરિજન કવિ. જ્ઞાતિએ ચમાર. કામરોળ (જિ.ભાવનગર)માં નિવાસ. બાળકસાહેબ (જ.ઈ.૧૮૦૧-અવ. ઈ.૧૯૦૬)ના શિષ્ય. કેટલાંક ભજનો (૫ કડીનું ૧ ભજન મુ.)ના કર્તા.
કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭. [શ્ર.ત્રિ.]
કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માણિક/માણિક્ય(મુનિ) (સૂરિ) : આ નામે ૭ કડીની ‘માંકણ-ભાસ/સઝાય’ (મુ.), ફાગબદ્ધ ‘નેમિ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૦૭), ૧૩૫૦ કડીની ‘યશોધરચરિત્ર-સ્તબક’ (લે.ઈ.૧૭૪૨), ૧૮ કડીની ‘રાજિમતી ઉપાલંભ-સ્તુતિ’, ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૭૮૨), ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૫ કડીની ‘બાહુબલ-સઝાય’, ૨૫ કડીની ‘ઇલાચીકુમાર-સઝાય’, ૨૩ કડીની ‘અણગસવર્ણન-ગીત/આશ કી વેણ’, ‘અમલવર્ધન/અફિણ-સઝાય’, ‘નવતત્ત્વપ્રકરણ-વાર્તિક’ (ર.ઈ.૧૭૭૧) તથા ૮ કડીની ‘ચોવીશ તીર્થંકરની આરતી’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા માણિક/માણિક્ય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી.  
<span style="color:#0000ff">'''માણિક/માણિક્ય(મુનિ) (સૂરિ)'''</span> : આ નામે ૭ કડીની ‘માંકણ-ભાસ/સઝાય’ (મુ.), ફાગબદ્ધ ‘નેમિ-ચરિત્ર’ (લે.ઈ.૧૭૦૭), ૧૩૫૦ કડીની ‘યશોધરચરિત્ર-સ્તબક’ (લે.ઈ.૧૭૪૨), ૧૮ કડીની ‘રાજિમતી ઉપાલંભ-સ્તુતિ’, ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૭૮૨), ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૫ કડીની ‘બાહુબલ-સઝાય’, ૨૫ કડીની ‘ઇલાચીકુમાર-સઝાય’, ૨૩ કડીની ‘અણગસવર્ણન-ગીત/આશ કી વેણ’, ‘અમલવર્ધન/અફિણ-સઝાય’, ‘નવતત્ત્વપ્રકરણ-વાર્તિક’ (ર.ઈ.૧૭૭૧) તથા ૮ કડીની ‘ચોવીશ તીર્થંકરની આરતી’(મુ.)-એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા માણિક/માણિક્ય છે તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી.  
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સમજઝાયમાલા(શ્રા) : ૧.
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સમજઝાયમાલા(શ્રા) : ૧.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈમગૂકરચનાએં : ૧; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}
<br>


માણિકરાજ [ઈ.૧૪૩૪માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં સંયમરાજસૂરિના શિષ્ય. ૪૮૩/૪૮૭ કડીના ‘દમયંતી-રાસ/નલદમયંતીચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૩૪)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણિકરાજ'''</span> [ઈ.૧૪૩૪માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં સંયમરાજસૂરિના શિષ્ય. ૪૮૩/૪૮૭ કડીના ‘દમયંતી-રાસ/નલદમયંતીચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૪૩૪)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર..દ.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર..દ.]}}
માણિક્યવિજ્ય [ઈ.૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજ્યના શિષ્ય. ‘કયરવાડા વીર-સ્તુતિ’ના કર્તા. કવિ ઈ.૧૬૭૩માં હયાત હોવાની માહિતી મળે છે.
<br>
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]


માણિક્ય(ગણિ) [ઈ.૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જિનહંસના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૬૮૮)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણિક્યવિજ્ય'''</span> [ઈ.૧૬૭૩માં હયાત] : જૈન સાધુ. મેરુવિજ્યના શિષ્ય. ‘કયરવાડા વીર-સ્તુતિ’ના કર્તા. કવિ ઈ.૧૬૭૩માં હયાત હોવાની માહિતી મળે છે.  
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[કી.જો.]}}
<br>


માણિક્યચંદ્ર(સૂરિ) : જુઓ માણિક્યસુંદર-.
<span style="color:#0000ff">''' માણિક્ય(ગણિ)'''</span> [ઈ.૧૬૮૮ સુધીમાં] : આગમગચ્છના જૈન સાધુ. જિનહંસના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૬૮૮)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}}
<br>


માણિક્યરત્ન [                ] : જૈન સાધુ. ૧૩૭ કડીના ‘મહાવીરજિનસ્તવન’ના ક્તા.
<span style="color:#0000ff">'''માણિક્યચંદ્ર(સૂરિ)'''</span> : જુઓ માણિક્યસુંદર-૧.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
<br>


માણિક્યવિજ્ય/માણેકવિજ્ય [ઈ.૧૬૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક શાંતિવિજ્યની પરંપરામાં ક્ષમાવિજ્ય/ખિવાવિજ્ય-હેમવિજ્યના શિષ્ય. ૧૪ ઢાળમાં ૧૦૭ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.) ૨૨/૨૩ કડીની ‘અમલવર્ણન-સઝાય’(મુ.), ‘ચોવીશી’, ‘નેમિરાજિમતી પંદરતિથિ’ તથા ૧૧ ઢાળમાં ૧૨૭ કડીની ‘પર્યુષણપર્વનાં નવ વ્યાખ્યાનો અથવા કલ્પસૂત્રની સઝાય/પર્યુષણપર્વ વ્યાખ્યાનની સઝાય’(મુ.) ‘વૈરાગ્ય-ગીત’ નામની કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''માણિક્યરત્ન'''</span> [                ] : જૈન સાધુ. ૧૩૭ કડીના ‘મહાવીરજિનસ્તવન’ના ક્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''માણિક્યવિજ્ય/માણેકવિજ્ય'''</span> [ઈ.૧૬૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક શાંતિવિજ્યની પરંપરામાં ક્ષમાવિજ્ય/ખિવાવિજ્ય-હેમવિજ્યના શિષ્ય. ૧૪ ઢાળમાં ૧૦૭ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.) ૨૨/૨૩ કડીની ‘અમલવર્ણન-સઝાય’(મુ.), ‘ચોવીશી’, ‘નેમિરાજિમતી પંદરતિથિ’ તથા ૧૧ ઢાળમાં ૧૨૭ કડીની ‘પર્યુષણપર્વનાં નવ વ્યાખ્યાનો અથવા કલ્પસૂત્રની સઝાય/પર્યુષણપર્વ વ્યાખ્યાનની સઝાય’(મુ.) ‘વૈરાગ્ય-ગીત’ નામની કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ (+સં.).
કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૭૨-‘નેમરાજુલબારમાસા’, શિવલાલ જેસલપુરા;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૭૨-‘નેમરાજુલબારમાસા’, શિવલાલ જેસલપુરા;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


માણિક્યવિમલ/માણેકવિમલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની ‘શાશ્વતજિનભુવન-સ્તવન/શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર; મુ.) તથા ૮૪ કડીની ‘અતીતઅનાગત-વર્તમાન-ચોવીસી/બહોંતેરજિન-સ્તવન’ના કર્તા.
<span style="color:#0000ff">'''માણિક્યવિમલ/માણેકવિમલ'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દેવવિમલની પરંપરામાં વિનયવિમલના શિષ્ય. ૭ ઢાળની ‘શાશ્વતજિનભુવન-સ્તવન/શાશ્વતાશાશ્વતજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર; મુ.) તથા ૮૪ કડીની ‘અતીતઅનાગત-વર્તમાન-ચોવીસી/બહોંતેરજિન-સ્તવન’ના કર્તા.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. પ્રાસ્તરત્નસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}
<br>


માણિક્યસાગર-૧ : જુઓ જ્ઞાનસાગર-૪.
<span style="color:#0000ff">'''માણિક્યસાગર-૧'''</span> : જુઓ જ્ઞાનસાગર-૪.
<br>


માણિક્યસાગર-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણિક્યસાગર-૨'''</span> [ઈ.૧૭૬૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિના ભાઈ ક્ષીરસાગરના શિષ્ય. ૭ ઢાલના ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ફાગણ વદ ૫, બુધવાર; મુ.)ના કર્તા.
કૃતિ : જેઐકાસંચય.
કૃતિ : જેઐકાસંચય.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ર.ર.દ.]}}
<br>


માણિક્યસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્ર(સૂરિ) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મેરુતુંગસૂરિના શિષ્ય. કર્તા સંસ્કૃતના વિદ્વાન તથા સમર્થ ગુજરાતી ગદ્યકાર હતા. તેમની કૃતિઓ આ પ્રમાણે છે :  
<span style="color:#0000ff">'''માણિક્યસુંદર(સૂરિ)-૧/માણિક્યચંદ્ર(સૂરિ)'''</span> [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. મેરુતુંગસૂરિના શિષ્ય. કર્તા સંસ્કૃતના વિદ્વાન તથા સમર્થ ગુજરાતી ગદ્યકાર હતા. તેમની કૃતિઓ આ પ્રમાણે છે :  
કથાસરિતસાગર પર આધારિત રાજા પૃથ્વીચંદ્ર અને રાણી રત્નમંજરીના ચરિત્રોના આશ્રયે પુણ્યકર્મોના સત્પ્રભાવને બોલીબદ્ધ અદ્ભુતરસરંગી ગદ્યાત્મક ધર્મકથા રૂપે નિરૂપતી ૫ ઉલ્લાસમાં વિભાજિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ (ર.ઈ.૧૪૨૨/સં.૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.), અનુષ્ટુપ, આર્યા, શાર્દૂલવિક્રીડિત અને શિખરિણીના ૧૭ સંસ્કૃત શ્લોક અને અઢૈઉ, ફાગુ તથા રાસ જેવા છંદોમાં ગુજરાતી ૭૪ શ્લોક એમ કુલ ૯૧ શ્લોકની અર્થાલંકારો અને મંજુલ પદાવલીયુક્ત ‘નેમિનાથકુમારરાજિમતી-ચરિત્ર-ફાગ/નેમીશ્વરચરિત-ફાગ’ (ર.ઈ.૧૪૨૨ આસપાસ; મુ.), ‘સુબાહુ-ચરિત્ર’, ‘સત્તરભેદી/સપ્તપ્રકારકથા’ (ર.ઈ.૧૪૨૮), ૨૨ કડીનું ‘વિચારસાર-સ્તવન’, ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘અજાપુત્ર કથાનક’ એમની ગુજરાતી કૃતિઓ છે.  
કથાસરિતસાગર પર આધારિત રાજા પૃથ્વીચંદ્ર અને રાણી રત્નમંજરીના ચરિત્રોના આશ્રયે પુણ્યકર્મોના સત્પ્રભાવને બોલીબદ્ધ અદ્ભુતરસરંગી ગદ્યાત્મક ધર્મકથા રૂપે નિરૂપતી ૫ ઉલ્લાસમાં વિભાજિત ‘પૃથ્વીચંદ્રચરિત્ર/વાગ્વિલાસ’ (ર.ઈ.૧૪૨૨/સં.૧૪૭૮, શ્રાવણ સુદ ૫, રવિવાર; મુ.), અનુષ્ટુપ, આર્યા, શાર્દૂલવિક્રીડિત અને શિખરિણીના ૧૭ સંસ્કૃત શ્લોક અને અઢૈઉ, ફાગુ તથા રાસ જેવા છંદોમાં ગુજરાતી ૭૪ શ્લોક એમ કુલ ૯૧ શ્લોકની અર્થાલંકારો અને મંજુલ પદાવલીયુક્ત ‘નેમિનાથકુમારરાજિમતી-ચરિત્ર-ફાગ/નેમીશ્વરચરિત-ફાગ’ (ર.ઈ.૧૪૨૨ આસપાસ; મુ.), ‘સુબાહુ-ચરિત્ર’, ‘સત્તરભેદી/સપ્તપ્રકારકથા’ (ર.ઈ.૧૪૨૮), ૨૨ કડીનું ‘વિચારસાર-સ્તવન’, ‘પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘અજાપુત્ર કથાનક’ એમની ગુજરાતી કૃતિઓ છે.  
એ ઉપરાંત ૯ સર્ગમાં વિભાજિત ૧૬૮૫ કડીઓ ધરાવતું મહાકાવ્ય ‘શ્રીધર-ચરિત્ર’(ર.ઈ.૧૪૦૭), ‘ચંદ્રધવલ-ધર્મદત્ત-કથા’ (ર.ઈ.૧૪૨૨; મુ.), ભગવાન મહાવીરે રાજગૃહનગરમાં રાજા શ્રેણિકને ઉપદેશ રૂપે કહેલ કથાઓને વર્ણવની ૧૯૪૮ કડીની ‘ગુણવર્મચરિત’ (ર.ઈ.૧૪૨૭), ‘ચતુ:પર્વીચમ્પુ/કથા’(ર.ઈ.૧૪૨૮ પહેલાં), ૪ સર્ગનું ‘મહાબલમલયસુંદરી-ચરિત’, ૧૪ સર્ગનું મહાકાવ્ય ‘યશોધર-ચરિત’ તથા ‘શુરાજ-કથા’ એ સંસ્કૃત કૃતિઓ છે. ‘જૈનકુમારસંભવ’ તથા જૈન મેઘદૂત ઉપરની અનુક્રમે જ્યશેખરસૂરિ અને શીલરત્નસૂરિ(ર.ઈ.૧૪૪૫) એ રચેલ સંસ્કૃત ટીકાના સંશોધનો એમણે કર્યા છે. માણિક્યસૂરિને નામે નોંધાયેલી ‘સાહિત્યસંગ્રહકથાવાર્તા’(ર.ઈ.૧૪૪૪) કૃતિ પણ એમની હોવાની શક્યતા છે.  
એ ઉપરાંત ૯ સર્ગમાં વિભાજિત ૧૬૮૫ કડીઓ ધરાવતું મહાકાવ્ય ‘શ્રીધર-ચરિત્ર’(ર.ઈ.૧૪૦૭), ‘ચંદ્રધવલ-ધર્મદત્ત-કથા’ (ર.ઈ.૧૪૨૨; મુ.), ભગવાન મહાવીરે રાજગૃહનગરમાં રાજા શ્રેણિકને ઉપદેશ રૂપે કહેલ કથાઓને વર્ણવની ૧૯૪૮ કડીની ‘ગુણવર્મચરિત’ (ર.ઈ.૧૪૨૭), ‘ચતુ:પર્વીચમ્પુ/કથા’(ર.ઈ.૧૪૨૮ પહેલાં), ૪ સર્ગનું ‘મહાબલમલયસુંદરી-ચરિત’, ૧૪ સર્ગનું મહાકાવ્ય ‘યશોધર-ચરિત’ તથા ‘શુરાજ-કથા’ એ સંસ્કૃત કૃતિઓ છે. ‘જૈનકુમારસંભવ’ તથા જૈન મેઘદૂત ઉપરની અનુક્રમે જ્યશેખરસૂરિ અને શીલરત્નસૂરિ(ર.ઈ.૧૪૪૫) એ રચેલ સંસ્કૃત ટીકાના સંશોધનો એમણે કર્યા છે. માણિક્યસૂરિને નામે નોંધાયેલી ‘સાહિત્યસંગ્રહકથાવાર્તા’(ર.ઈ.૧૪૪૪) કૃતિ પણ એમની હોવાની શક્યતા છે.  
કૃતિ : ૧. પૃથ્વીચંદ્રચરિત, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ત્રિવેદી, ઈ.૧૯૬૬; ૨. આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ (+સં.); ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ (+સં.); ૪. પ્રાગૂકાસંગ્રહ : ૩; ૫. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજ્યજી, સં. ૧૯૮૬;  ૬. વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૧-‘પૃથ્વીચંદ્રચરિત્ર’.
કૃતિ : ૧. પૃથ્વીચંદ્રચરિત, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, અનસૂયા ત્રિવેદી, ઈ.૧૯૬૬; ૨. આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ (+સં.); ૩. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ (+સં.); ૪. પ્રાગૂકાસંગ્રહ : ૩; ૫. પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ, સં. જિનવિજ્યજી, સં. ૧૯૮૬;  ૬. વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૭૧-‘પૃથ્વીચંદ્રચરિત્ર’.
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. જૈસાઇતિહાસ; ૭. પ્રાકારૂપરંપરા; ૮. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫;  ૯. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૯-‘માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર’, બિપિન ઝવેરી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં-૧; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. દેસુરાસમાળા; ફૉહનામાવલિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. રાહસૂચી : ૧; ૧૭. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. જૈસાઇતિહાસ; ૭. પ્રાકારૂપરંપરા; ૮. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫;  ૯. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૯-‘માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્રચરિત્ર’, બિપિન ઝવેરી;  ૧૦. આલિસ્ટઑઇ : ૨; ૧૧. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં-૧; ૧૩. ડિકૅટલૉગભાવિ; ૧૪. દેસુરાસમાળા; ફૉહનામાવલિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. રાહસૂચી : ૧; ૧૭. લીંહસૂચી.{{Right|[ર.ર.દ.]}}
<br>


માણિક્યસુંદર(ગણિ)-૨ [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા.  
<span style="color:#0000ff">'''માણિક્યસુંદર(ગણિ)-૨'''</span> [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા.  
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨).{{Right|[ર.ર.દ.]}}
<br>


માણેક/માણેકવિજ્ય : આ નામે ૩૭ કડીની ‘નિસાણીસ્તવન’, ૬ કડીની ‘આદિજિન/આદિનાથ-આરતી’ (મુ.), ૧૮ કડીની ‘સ્ત્રીના અવગુણની સઝાય’(મુ.), ૬ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭/૯ કડીનું ‘પરસનાથ/પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૮ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.), ૪/૫ કડીનાં ૨ ‘જિનસ્તવન’, ‘અષ્ટકર્મ પ્રવૃત્તિવિચાર’, ૯ કડીનું ‘પર્યુષણા-સ્તવન’ તથા કેટલાક સુભાષિત (મુ.) મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા માણેક/માણેકવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''માણેક/માણેકવિજ્ય'''</span> : આ નામે ૩૭ કડીની ‘નિસાણીસ્તવન’, ૬ કડીની ‘આદિજિન/આદિનાથ-આરતી’ (મુ.), ૧૮ કડીની ‘સ્ત્રીના અવગુણની સઝાય’(મુ.), ૬ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭/૯ કડીનું ‘પરસનાથ/પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૮ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.), ૪/૫ કડીનાં ૨ ‘જિનસ્તવન’, ‘અષ્ટકર્મ પ્રવૃત્તિવિચાર’, ૯ કડીનું ‘પર્યુષણા-સ્તવન’ તથા કેટલાક સુભાષિત (મુ.) મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા માણેક/માણેકવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિનગુણ પદ્યાવલી, પ્ર. શાહ વેણીચંદ સુ; ઈ.૧૯૨૫; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. જેરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. પ્રાસપસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ;  ૧૧. જૈનયુગ, અષાડ-શ્રાવણ અને બંને શ્રાવણ ૧૯૮૪-‘જૂનાં સુભાષિતો’ સં. મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિનગુણ પદ્યાવલી, પ્ર. શાહ વેણીચંદ સુ; ઈ.૧૯૨૫; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈકાસંગ્રહ; ૬. જેરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. પ્રાસપસંગ્રહ; ૧૦. મોસસંગ્રહ;  ૧૧. જૈનયુગ, અષાડ-શ્રાવણ અને બંને શ્રાવણ ૧૯૮૪-‘જૂનાં સુભાષિતો’ સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}
<br>


માણેકચંદ્ર : જુઓ મનજી (ઋષિ).
<span style="color:#0000ff">'''માણેકચંદ્ર'''</span> : જુઓ મનજી (ઋષિ).
<br>


માણેકદાસ [                ] : ૫૨ કડીની ‘અજગર-પ્રહ્લાદ-સંવાદ’ કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''માણેકદાસ '''</span> [                ] : ૫૨ કડીની ‘અજગર-પ્રહ્લાદ-સંવાદ’ કૃતિના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માણેકવિજ્ય-૧ : જુઓ માણિક્યવિજ્ય.
<span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૧'''</span> : જુઓ માણિક્યવિજ્ય.
માણેકવિજ્ય-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના હીરવિજ્યસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની પંદર તિથિ’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮) તથા ૧૩ કડીના ‘ઋષભદેવજિનનું પારણું’(મુ.). એ કૃતિઓના કર્તા.
માણેકવિજ્ય-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના હીરવિજ્યસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની પંદર તિથિ’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮) તથા ૧૩ કડીના ‘ઋષભદેવજિનનું પારણું’(મુ.). એ કૃતિઓના કર્તા.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


માણેકવિજ્ય-૩ [ઈ.૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશ્યાસંબંધરસવેલિ’ (ર.ઈ.૧૮૧૧)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૩'''</span> [ઈ.૧૮૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૭ ઢાળની ‘સ્થૂલિભદ્રકોશ્યાસંબંધરસવેલિ’ (ર.ઈ.૧૮૧૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨(૧).{{Right|[ર.ર.દ.]}}
<br>


માણેકવિજ્ય(મુનિ)-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આ નામે મળતી ‘ચોવીસી’ (લે.સં.૧૭૮૮), ૭ કડીનું ‘સીમંધરજિન-ચૈત્યવંદન/સિમંધરસ્વામીનું સ્તવન’(મુ.) તથા ૭ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.)માં રૂપવિજ્યનો ગુરુ તરીકે  
<span style="color:#0000ff">'''માણેકવિજ્ય(મુનિ)-૪'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આ નામે મળતી ‘ચોવીસી’ (લે.સં.૧૭૮૮), ૭ કડીનું ‘સીમંધરજિન-ચૈત્યવંદન/સિમંધરસ્વામીનું સ્તવન’(મુ.) તથા ૭ કડીનું ‘સિદ્ધચક્રનું ચૈત્યવંદન’(મુ.)માં રૂપવિજ્યનો ગુરુ તરીકે  
ઉલ્લેખ છે.  
ઉલ્લેખ છે.  
૫ કડીની ‘જ્ઞાનરસપીજોની સઝાય’, ૪ ચોકમાં ૧૬/૧૮ કડીની ‘નેમિનાથની લાવણી/નેમિરાજુલચારચોક’(મુ.), ‘પંચમીતિથિ સ્તુતિ-ચતુષ્ક, (મુ.), ‘પુણ્યની સઝાય’(મુ.), ૧૩ કડીનું મૌન એકાદશીનાં દોઢસો કલ્યાણકનાં નામનું ચૈતન્યવંદન (મુ.) ૫ કડીનું ‘સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘સુણ પ્રાણીડાની સઝાય’(મુ.)માં રૂપકીર્તિનો ગુરુ તરીકે ઉલ્લેખ છે તથા ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન/શત્રુંજ્ય-સ્તવન/સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.)માં ગુરુનામ કીર્તિ મળે છે. તપગચ્છનાં જિનવિજ્ય-ઉત્તમવિજ્ય-પદ્મવિજ્ય-રૂપવિજ્ય(અવ.ઈ.૧૮૫૪)-કીર્તિવિજય આમ ગુરુપરંપરા મળે છે. આ પરથી માણેકવિજ્ય જિનવિજયની પરંપરામાં રૂપવિજય/રૂપકીર્તિના શિષ્ય  
૫ કડીની ‘જ્ઞાનરસપીજોની સઝાય’, ૪ ચોકમાં ૧૬/૧૮ કડીની ‘નેમિનાથની લાવણી/નેમિરાજુલચારચોક’(મુ.), ‘પંચમીતિથિ સ્તુતિ-ચતુષ્ક, (મુ.), ‘પુણ્યની સઝાય’(મુ.), ૧૩ કડીનું મૌન એકાદશીનાં દોઢસો કલ્યાણકનાં નામનું ચૈતન્યવંદન (મુ.) ૫ કડીનું ‘સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીની ‘સુણ પ્રાણીડાની સઝાય’(મુ.)માં રૂપકીર્તિનો ગુરુ તરીકે ઉલ્લેખ છે તથા ૭ કડીના ‘ઋષભજિન-સ્તવન/શત્રુંજ્ય-સ્તવન/સિદ્ધાચલજીનું સ્તવન’(મુ.)માં ગુરુનામ કીર્તિ મળે છે. તપગચ્છનાં જિનવિજ્ય-ઉત્તમવિજ્ય-પદ્મવિજ્ય-રૂપવિજ્ય(અવ.ઈ.૧૮૫૪)-કીર્તિવિજય આમ ગુરુપરંપરા મળે છે. આ પરથી માણેકવિજ્ય જિનવિજયની પરંપરામાં રૂપવિજય/રૂપકીર્તિના શિષ્ય  
જણાય છે.
જણાય છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જિસ્તમાલા; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. બૃકાદોહન : ૭; ૬. મોસસંગ્રહ; ૭. રત્નસાર : ૩; ૮. સિસ્તવનાવલી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧ : ૧, ૩; ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. જિસ્તમાલા; ૪. જૈપ્રાસ્તસંગ્રહ; ૫. બૃકાદોહન : ૭; ૬. મોસસંગ્રહ; ૭. રત્નસાર : ૩; ૮. સિસ્તવનાવલી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૫'''</span> [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૬'''</span> [                ] : જૈન સાધુ. વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘સોમકરણ મણિયાશાનો રાસ’(મુ.)ના કર્તા.
કૃતિ: જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભોગીલાલ સાકલચંદ, ઈ.૧૯૩૩.{{Right|[કી.જો.]}}
<br>


માણેકવિજ્ય-૫ [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે..૧૯૦૬)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણેકવિજ્યશિષ્ય '''</span> [                ] : જૈન સાધુ. ૨૫૩ કડીની ‘હરિશ્ચંદ્રપ્રબંધ-રાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}
માણેકવિજ્ય-૬ [                ] : જૈન સાધુ. વિજ્યરાજસૂરિના શિષ્ય. ‘સોમકરણ મણિયાશાનો રાસ’(મુ.)ના કર્તા.
<br>
કૃતિ: જિનેન્દ્રગુણપ્રકાશક સ્તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. ભોગીલાલ સાકલચંદ, ઈ.૧૯૩૩. [કી.જો.]


માણેકવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ૨૫૩ કડીની ‘હરિશ્ચંદ્રપ્રબંધ-રાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માણેકવિમલ'''</span> : જુઓ માણિક્યવિમલ
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
<br>


માણેકવિમલ : જુઓ માણિક્યવિમલ


માધવ/માધવદાસ/માધોદાસ : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો મળે છે, તથા ૨૩ કડીનો ‘કલ્યાણજીનો સલોકો’ નામે જૈન કૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીનો વિવાહ’(મુ.) ને ‘કૃષ્ણરાધાની સોગઠી’(લે.ઈ.૧૭૯૯) કૃતિઓ માધવદાસ-૨ની હોવાની સંભાવના છે. એ સિવાય આ નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા’(મુ.), ‘શ્રીનાથજી મહારાજના શણગારનું પદ’ તથા કેટલાંક પદ(મુ.) મળે છે. મધોદાસને નામે વ્રજમાં રચાયેલાં કૃષ્ણભક્તિનાં પદ(૮ મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માધવ/માધવદાસ/મધોદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી.
<span style="color:#0000ff">'''માધવ/માધવદાસ/માધોદાસ'''</span> : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો મળે છે, તથા ૨૩ કડીનો ‘કલ્યાણજીનો સલોકો’ નામે જૈન કૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીનો વિવાહ’(મુ.) ને ‘કૃષ્ણરાધાની સોગઠી’(લે.ઈ.૧૭૯૯) કૃતિઓ માધવદાસ-૨ની હોવાની સંભાવના છે. એ સિવાય આ નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા’(મુ.), ‘શ્રીનાથજી મહારાજના શણગારનું પદ’ તથા કેટલાંક પદ(મુ.) મળે છે. મધોદાસને નામે વ્રજમાં રચાયેલાં કૃષ્ણભક્તિનાં પદ(૮ મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માધવ/માધવદાસ/મધોદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી.
કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ (માસ્તર), ઈ.૧૯૨૬; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, સં. અમરચંદ ભોવાન. ઈ.૧૮૭૬; ૩. નકાદોહન; ૪. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૫. ભસાસિંધુ; ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬.
કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ (માસ્તર), ઈ.૧૯૨૬; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, સં. અમરચંદ ભોવાન. ઈ.૧૮૭૬; ૩. નકાદોહન; ૪. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૫. ભસાસિંધુ; ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬.
સંદર્ભ  : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.; કી.જો.]
સંદર્ભ  : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.; કી.જો.]}}
માધવ-૧[ઈ.૧૫૬૫માં હયાત] : આખ્યાનકાર. ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા.
<br>
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી. [ર.સો.]
<span style="color:#0000ff">'''માધવ-૧'''</span>[ઈ.૧૫૬૫માં હયાત] : આખ્યાનકાર. ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}
<br>


માધવ-૨ [ઈ.૧૬૫૦માં હયાત] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. આ કવિની ‘રૂપસુંદર-કથા’(ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, અધિક અસાડ સુદ ૧૨, રવિવાર; મુ.) સમાસપ્રચુર, સંસ્કૃતમય અને આલંકારિક શૈલીમાં ઘેરા શૃંગારને આલેખતી, વિવિધ અક્ષરમેળ છંદોની ૧૯૨ કડીઓમાં લખાયેલી પ્રેમકથા છે. એનું કથાવસ્તુ પરંપરાપ્રચલિત હોવા છતાં એમાં પ્રસંગ અને ભાવના પલટા મુજબ બદલાતા છંદો પરનું કવિનું પ્રભુત્વ, એમાંની સંસ્કૃત કાવ્યસાહિત્યની અસરવાળી ધૃષ્ટ ને પ્રગલ્ભ રસિકતા, ભાષાની સમૃદ્ધિ, કવિત્વપૂર્ણ શૈલી ઇત્યાદિથી આ કૃતિ મધ્યકાલીન સાહિત્યની એક લાક્ષણિક અને નોંધપાત્ર પદ્યવાર્તા ઠરી છે.
<span style="color:#0000ff">'''માધવ-૨'''</span> [ઈ.૧૬૫૦માં હયાત] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. આ કવિની ‘રૂપસુંદર-કથા’(ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, અધિક અસાડ સુદ ૧૨, રવિવાર; મુ.) સમાસપ્રચુર, સંસ્કૃતમય અને આલંકારિક શૈલીમાં ઘેરા શૃંગારને આલેખતી, વિવિધ અક્ષરમેળ છંદોની ૧૯૨ કડીઓમાં લખાયેલી પ્રેમકથા છે. એનું કથાવસ્તુ પરંપરાપ્રચલિત હોવા છતાં એમાં પ્રસંગ અને ભાવના પલટા મુજબ બદલાતા છંદો પરનું કવિનું પ્રભુત્વ, એમાંની સંસ્કૃત કાવ્યસાહિત્યની અસરવાળી ધૃષ્ટ ને પ્રગલ્ભ રસિકતા, ભાષાની સમૃદ્ધિ, કવિત્વપૂર્ણ શૈલી ઇત્યાદિથી આ કૃતિ મધ્યકાલીન સાહિત્યની એક લાક્ષણિક અને નોંધપાત્ર પદ્યવાર્તા ઠરી છે.
કૃતિ : રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૩૪; ઈ.૧૯૭૩ (બીજી આ. , શ્રી યશવંત શુક્લના લેખ સાથે).
કૃતિ : રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૩૪; ઈ.૧૯૭૩ (બીજી આ. , શ્રી યશવંત શુક્લના લેખ સાથે).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો;  ૫. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૮-‘રૂપસુંદરકથા એક અભ્યાસ’, જિતેન્દ્ર કા. વ્યાસ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પાંગુહસ્તલેખો;  ૫. સ્વાધ્યાય, ફેબ્રુ. ૧૯૭૮-‘રૂપસુંદરકથા એક અભ્યાસ’, જિતેન્દ્ર કા. વ્યાસ. {{Right|[ર.સો.]}}
<br>


માધવ(ઋષિ)-૩ [                ] : એમને નામે ૫ કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે છે એમાં મળતી “કહે માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપે રે” પંક્તિ પરથી કવિ રવિભાણ સંપ્રદાયની પરંપરાના હોય એમ લાગે છે.
<span style="color:#0000ff">'''માધવ(ઋષિ)-૩'''</span> [                ] : એમને નામે ૫ કડીનાં અધ્યાત્મ અનુભવનો મહિમા આલેખતાં ૨ પદ(મુ.) મળે છે એમાં મળતી “કહે માધવ મુનિ જીજી, સંત ભાણ પ્રતાપે રે” પંક્તિ પરથી કવિ રવિભાણ સંપ્રદાયની પરંપરાના હોય એમ લાગે છે.
કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. સંતસમાજભજનાવળી : ૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. [ર.સો.]
કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. સંતસમાજભજનાવળી : ૨, પ્ર. નાનાલાલ ધ. શાહ,-. {{Right|[ર.સો.]}}
<br>


માધવ-૪ [                ] : જૈન સાધુ. જ્ઞાનહર્ષના શિષ્ય. ૭ કડીના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માધવ-૪'''</span> [                ] : જૈન સાધુ. જ્ઞાનહર્ષના શિષ્ય. ૭ કડીના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ. [કી.જો.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[કી.જો.]}}
<br>


માધવજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માધવજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.{{Right|[ર.સો.]}}
<br>


માધવદાસ-૧ [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં બેસી પદ્મનાભનું ચરિત્ર આલેખતો ‘પદ્મ-કથા’(ર.ઈ.૧૫૧૧, અંશત: મુ.) ગ્રંથ રચ્યો છે.
<span style="color:#0000ff">'''માધવદાસ-૧'''</span> [ઈ.૧૫૧૧માં હયાત] : રામકબીર સંપ્રદાયના સંતકવિ. પદ્મનાભના પુત્ર હોવાનું કહેવાય છે, પરંતુ તે માટે આધારભૂત રીતે કહેવું મુશ્કેલ છે. તેમણે પદમવાડીમાં બેસી પદ્મનાભનું ચરિત્ર આલેખતો ‘પદ્મ-કથા’(ર.ઈ.૧૫૧૧, અંશત: મુ.) ગ્રંથ રચ્યો છે.
કૃતિ : પદ્મનાભપુરાણ, પ્ર. વૈદ્ય જ્યેષ્ટારામ ગો. જોષી, ઈ.૧૯૧૬.
કૃતિ : પદ્મનાભપુરાણ, પ્ર. વૈદ્ય જ્યેષ્ટારામ ગો. જોષી, ઈ.૧૯૧૬.
સંદર્ભ : રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]
સંદર્ભ : રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. {{Right|[ર.સો.]}}
<br>


માધવદાસ-૨ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખંભાતના પુષ્ટિમાર્ગીય વણિક વૈષ્ણવ કવિ. અવટંક દલાલ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬) સાથે અડેલમાં પ્રથમ મેળાપ તથા સંભવત: ઈ.૧૫૨૪માં જન્મ અને ઈ.૧૬૦૪માં મૃત્યુ એ એમનાં જીવન વિશે નોંધાયેલાં વર્ષ પરથી તેમનો આયુષ્યકાળ ઈ.૧૬મી સદી અને ૧૭મી સદી પૂર્વાર્ધ વચ્ચે અનુમાની શકાય.
<span style="color:#0000ff">'''માધવદાસ-૨ '''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખંભાતના પુષ્ટિમાર્ગીય વણિક વૈષ્ણવ કવિ. અવટંક દલાલ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬) સાથે અડેલમાં પ્રથમ મેળાપ તથા સંભવત: ઈ.૧૫૨૪માં જન્મ અને ઈ.૧૬૦૪માં મૃત્યુ એ એમનાં જીવન વિશે નોંધાયેલાં વર્ષ પરથી તેમનો આયુષ્યકાળ ઈ.૧૬મી સદી અને ૧૭મી સદી પૂર્વાર્ધ વચ્ચે અનુમાની શકાય.
સંપ્રદાયમાં મોટા માધવદાસ તરીકે ઓળખાતા ને કોમળ વાણીમાં રસીલાં પદોના રચિયતા તરીકે જાણીતા થયેલા આ કવિએ ગુજરાતી અને વ્રજમાં કૃષ્ણલીલાનાં અને વિઠ્ઠલનાથજી ને ગોકુલનાથજીની સ્તુતિ કરતાં ૧૫ કડીના “વ્હાલો ભલે આવ્યા રે” (મુ.), ૧૮ કડીના ‘કૃષ્ણસ્વરૂપ’(મુ.) કે ૯ કડીના ‘રુક્મિણી-વિવાહ’(મુ.) જેવાં ઘણાં પદોની રચના કરી છે.  
સંપ્રદાયમાં મોટા માધવદાસ તરીકે ઓળખાતા ને કોમળ વાણીમાં રસીલાં પદોના રચિયતા તરીકે જાણીતા થયેલા આ કવિએ ગુજરાતી અને વ્રજમાં કૃષ્ણલીલાનાં અને વિઠ્ઠલનાથજી ને ગોકુલનાથજીની સ્તુતિ કરતાં ૧૫ કડીના “વ્હાલો ભલે આવ્યા રે” (મુ.), ૧૮ કડીના ‘કૃષ્ણસ્વરૂપ’(મુ.) કે ૯ કડીના ‘રુક્મિણી-વિવાહ’(મુ.) જેવાં ઘણાં પદોની રચના કરી છે.  
કૃતિ : ૧. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, સં. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૫. શ્રી રુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યાબ્રધર્સ,
કૃતિ : ૧. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, સં. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૫. શ્રી રુક્મિણી વિવાહનાં પદ, પ્ર. પંડ્યાબ્રધર્સ,
-;  ૬. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં.).
-;  ૬. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}
<br>


માધવદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. જ્ઞાતિએ વાલ્મીક કાયસ્થ. પિતાનું નામ સુંદરરાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી.
<span style="color:#0000ff">'''માધવદાસ-૩ '''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. જ્ઞાતિએ વાલ્મીક કાયસ્થ. પિતાનું નામ સુંદરરાસ. અંકલેશ્વરના વતની. પછીથી સૂરતનિવાસી.
આ કવિની ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, આસો સુદ ૧૪, રવિવાર) અને ‘દશમસ્કંધ’(ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, ભાદરવા વદ ૨, સોમવાર)-એ કૃતિઓનાં રચનાવર્ષોને આધારે કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એમ કહી શકાય.
આ કવિની ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, આસો સુદ ૧૪, રવિવાર) અને ‘દશમસ્કંધ’(ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, ભાદરવા વદ ૨, સોમવાર)-એ કૃતિઓનાં રચનાવર્ષોને આધારે કવિ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એમ કહી શકાય.
આ કવિની છૂટક છૂટક પ્રાપ્ત થતી આખ્યાનકૃતિઓ-૨૮ કડવાંનું ‘ઓખાહરણ’(મુ.), ૧૭ કડવાંનું ‘કંસવધ’, ‘નાગદમણ’, ૪૧ કડવાંની ‘ભ્રમર-ગીતા’, પદબંધ ‘રાસ-પંચાધ્યાયી’, ૧૭ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’(મુ.) તથા ‘લક્ષ્મણાહરણ’(મુ.)-એમના ‘દશમસ્કંધ’ના જ ભાગરૂપ છે. ૨૪ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’નો જ ભાગ હોવાની શક્યતા છે.
આ કવિની છૂટક છૂટક પ્રાપ્ત થતી આખ્યાનકૃતિઓ-૨૮ કડવાંનું ‘ઓખાહરણ’(મુ.), ૧૭ કડવાંનું ‘કંસવધ’, ‘નાગદમણ’, ૪૧ કડવાંની ‘ભ્રમર-ગીતા’, પદબંધ ‘રાસ-પંચાધ્યાયી’, ૧૭ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’(મુ.) તથા ‘લક્ષ્મણાહરણ’(મુ.)-એમના ‘દશમસ્કંધ’ના જ ભાગરૂપ છે. ૨૪ કડવાંનું ‘રામ-ચરિત્ર/કૃષ્ણબલરામચરિત્ર’ પણ ‘દશમસ્કંધ’નો જ ભાગ હોવાની શક્યતા છે.
‘પ્રાચીન કાવ્યસુધા : ૨’માં મુદ્રિત ૨ પદ આ કવિનાં ગણવામાં આવ્યાં છે, પરંતુ વાસ્તવમાં એ પદો માધવદાસ-૨નાં છે.
‘પ્રાચીન કાવ્યસુધા : ૨’માં મુદ્રિત ૨ પદ આ કવિનાં ગણવામાં આવ્યાં છે, પરંતુ વાસ્તવમાં એ પદો માધવદાસ-૨નાં છે.
કૃતિ : બૃકાદોહન : ૮.
કૃતિ : બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧;  ૨. ‘ગુજરાત શાળાપત્ર’, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ૪. કદહસૂચિ : ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧;  ૨. ‘ગુજરાત શાળાપત્ર’, સપ્ટે. ૧૯૧૧-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ રાવળ;  ૩. ૪. કદહસૂચિ : ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.{{Right|[ર.સો.]}}
<br>


માધવદાસ-૪ [ઈ.૧૬૮૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શ્રી હરિરાયજીના ભક્ત. ‘રાસવિલાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, માગશર સુદ ૧, શનિવાર; *અંશત: મુ.)ના કર્તા. ‘અનુગ્રહ’, એપ્રિલ ૧૯૫૭ના અંકમાં ‘રાસવિલાસ’ના કર્તા માધવાદાસ તથા શ્રીનાથજી સં. ૧૭૨૮માં વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે એ ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ કાવ્ય રચનાર માધવદાસને જુદા ગણ્યા છે, પરંતુ ‘પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ બંને માધવદાસને એક ગણતા લાગે છે.
<span style="color:#0000ff">'''માધવદાસ-૪'''</span> [ઈ.૧૬૮૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શ્રી હરિરાયજીના ભક્ત. ‘રાસવિલાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, માગશર સુદ ૧, શનિવાર; *અંશત: મુ.)ના કર્તા. ‘અનુગ્રહ’, એપ્રિલ ૧૯૫૭ના અંકમાં ‘રાસવિલાસ’ના કર્તા માધવાદાસ તથા શ્રીનાથજી સં. ૧૭૨૮માં વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે એ ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ કાવ્ય રચનાર માધવદાસને જુદા ગણ્યા છે, પરંતુ ‘પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ બંને માધવદાસને એક ગણતા લાગે છે.
કૃતિ : *અનુગ્રહ, મે ૧૯૫૨-, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
કૃતિ : *અનુગ્રહ, મે ૧૯૫૨-, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમલાલ મ. વૈદ્ય (+ સં.). [ર.સો.]
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમલાલ મ. વૈદ્ય (+ સં.). {{Right|[ર.સો.]}}
<br>


માધવદાસ-૫ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખતે તેઓ વિદ્યમાન હતા એમ નોંધાયું છે.
<span style="color:#0000ff">'''માધવદાસ-૫'''</span> [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખતે તેઓ વિદ્યમાન હતા એમ નોંધાયું છે.
નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ ગોકુલેશ પ્રભુના ભક્તોની નામાવલિ અને બીજાં ધોળની રચના કરી છે.  
નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ ગોકુલેશ પ્રભુના ભક્તોની નામાવલિ અને બીજાં ધોળની રચના કરી છે.  
સંદર્ભ : ૧. ગોપ્રભકકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ડિકૅટલૉગભાવિ.{{Right|[ર.સો.]}}
<br>


માધવદાસ-૬ [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
<span style="color:#0000ff">'''માધવદાસ-૬'''</span> [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો.{{Right|[ર.સો.]}}
<br>


માધવરામ(મહારાજ)-૧ [જ.ઈ.૧૮૦૩-અવ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, માગશર વદ ૩૦, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટદાર. વડોદરા તાલુકાના હરણી ગામના વતની. પિતાનું નામ બાપુભાઈ.માતાનું નામ સૂરજબા. વડોદરાની ફત્તેહપુરાની ગાદીના સ્થાપક.
<span style="color:#0000ff">'''માધવરામ(મહારાજ)-૧'''</span> [જ.ઈ.૧૮૦૩-અવ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, માગશર વદ ૩૦, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટદાર. વડોદરા તાલુકાના હરણી ગામના વતની. પિતાનું નામ બાપુભાઈ.માતાનું નામ સૂરજબા. વડોદરાની ફત્તેહપુરાની ગાદીના સ્થાપક.
તેમનાં વૈરાગ્યબોધનાં ૪ પદો મુદ્રિત રૂપે મળે છે. એમાં ‘એકડા’ના ૧ પદમાં એકથી ૧૦ સુધીની સંખ્યામાં જીવશિવના તત્ત્વને આંકડા દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે.
તેમનાં વૈરાગ્યબોધનાં ૪ પદો મુદ્રિત રૂપે મળે છે. એમાં ‘એકડા’ના ૧ પદમાં એકથી ૧૦ સુધીની સંખ્યામાં જીવશિવના તત્ત્વને આંકડા દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે.
કૃતિ : ગુમુવાણી.
કૃતિ : ગુમુવાણી.
સંદર્ભ : ૧. નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૩૯;  ૨. ગૂહાયદી. [દે.દ.]
સંદર્ભ : ૧. નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૩૯;  ૨. ગૂહાયદી.{{Right|[દે.દ.]}}
<br>


માધવરામ-૨ [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક પદ્યપત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞાતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે.
<span style="color:#0000ff">'''માધવરામ-૨'''</span> [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક પદ્યપત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞાતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે.
કૃતિ : પ્રાકાસુધા : ૩(સં.).
કૃતિ : પ્રાકાસુધા : ૩(સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}
<br>


‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’ (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં.૧૫૭૪ કે ૧૫૮૪, શ્રાવણ સુદ ૭, મંગળવાર] : નરસાસુત ગણપતિએ ૧૭ દિવસમાં રચેલી ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતી આ કૃતિ(મુ.) મધ્યકાલીન વાર્તાપરંપરામાં પુરુષરૂપનો માપદંડ બની ગયેલ માધવાનલ અને કામકંદલાની પ્રેમકથા વર્ણવે છે. વેદવ્યાસના કહેવાથી શુકમુનિનો તપોભંગ કરવા જતાં રતિ અને કામ એમના શાપથી પૃથ્વી પર માધવ અને કામકંદલા રૂપે અવતરે છે. માધવ અમરાવતીમાં બ્રાહ્મણને ત્યાં જન્મે છે, પણ નાનપણમાં એને જક્ષણી ઉપાડી જાય છે અન પછી જ્યાં જાય છે ત્યાં મહિલાઓ એના પ્રત્યે આસક્ત થાય છે તેથી એને દેશવટો મળે છે.
<span style="color:#0000ff">''' ‘માધવાનલ કામકંદલાદોગ્ધક-પ્રબંધ’ '''</span> (ર.ઈ.૧૫૧૮ કે ૧૫૨૮/સં.૧૫૭૪ કે ૧૫૮૪, શ્રાવણ સુદ ૭, મંગળવાર] : નરસાસુત ગણપતિએ ૧૭ દિવસમાં રચેલી ૮ અંગ અને ૨૫૦૦ દુહામાં વિસ્તરતી આ કૃતિ(મુ.) મધ્યકાલીન વાર્તાપરંપરામાં પુરુષરૂપનો માપદંડ બની ગયેલ માધવાનલ અને કામકંદલાની પ્રેમકથા વર્ણવે છે. વેદવ્યાસના કહેવાથી શુકમુનિનો તપોભંગ કરવા જતાં રતિ અને કામ એમના શાપથી પૃથ્વી પર માધવ અને કામકંદલા રૂપે અવતરે છે. માધવ અમરાવતીમાં બ્રાહ્મણને ત્યાં જન્મે છે, પણ નાનપણમાં એને જક્ષણી ઉપાડી જાય છે અન પછી જ્યાં જાય છે ત્યાં મહિલાઓ એના પ્રત્યે આસક્ત થાય છે તેથી એને દેશવટો મળે છે.
કાંતિનગરમાં શ્રીપતિ શાહને ત્યાં અવતરેલી અને વેશ્યા દ્વારા ઉપાડી જવાયેલી કામા કમાવતી નગરીની રાજસભામાં પ્રવેશ પામે છે પણ પોતાનું શીલ અખંડ રાખે છે. રાજસભામાં પોતાના નૃત્ય વખતે ત્યાં આવી ચડેલા માધવની કલાભિજ્ઞતાથી જિતાયેલી કામા-માધવના અવિનયથી રાજાએ એને દેશવટો આપ્યો હતો તેથી-રાત ગાળવા પોતાને ત્યાં આમંત્રણ આપે છે. એક રાતના ઉત્કટ અનુરાગભર્યા રતિવિલાસને અંતે જુદાં પડેલાં માધવ અને કામા કેટલાક સમયને અંતે વિક્રમ રાજાની સહાયથી પુનર્મિલન પામે છે.  
કાંતિનગરમાં શ્રીપતિ શાહને ત્યાં અવતરેલી અને વેશ્યા દ્વારા ઉપાડી જવાયેલી કામા કમાવતી નગરીની રાજસભામાં પ્રવેશ પામે છે પણ પોતાનું શીલ અખંડ રાખે છે. રાજસભામાં પોતાના નૃત્ય વખતે ત્યાં આવી ચડેલા માધવની કલાભિજ્ઞતાથી જિતાયેલી કામા-માધવના અવિનયથી રાજાએ એને દેશવટો આપ્યો હતો તેથી-રાત ગાળવા પોતાને ત્યાં આમંત્રણ આપે છે. એક રાતના ઉત્કટ અનુરાગભર્યા રતિવિલાસને અંતે જુદાં પડેલાં માધવ અને કામા કેટલાક સમયને અંતે વિક્રમ રાજાની સહાયથી પુનર્મિલન પામે છે.  
મંગલાચરણમાં સરસ્વતી અને ગણેશની પણ પહેલાં કામદેવની સ્તુતિ થયેલી છે અને કવિએ અવારનવાર વાક્પાટવથી ને દૃષ્ટાંતોના સમર્થન સાથે પ્રગલ્ભતાપૂર્વક સંભોગસુખનો મહિમા ગાયો છે એ આ કૃતિની ધ્યાન ખેંચતી વિલક્ષણતા છે. રસિક-ચતુર વર્ગને સંતોષ આપવા રસરંગ ને બુદ્ધિવિનોદભરી કથા રચવાની કવિની નેમ એટલી સુંદર રીતે પાર પડી છે કે આ કૃતિ મધ્યકાલીન પદ્યવાર્તાસાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. ૩ વાર આવતો અને ૨૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતો સમસ્યા વિનોદ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં વિરલ એવી વિદગ્ધતા પ્રગટ કરે છે ને મનોવૃત્તિઓ તથા ભાવાવસ્થાઓનાં તાદૃશ, હૃદયંગમ ને કલ્પનાસમૃદ્ધ આલેખનોનો પ્રસ્તાર પણ આસાધરણ કવિત્વનો ઉદ્રેક બતાવે છે. માધવ-કામકંદલા-મિલનપ્રસંગ ૨૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરે છે અને કામકંદલાની વિરહાવસ્થાનું આલેખન તો કવિએ વૈવિધ્યપૂર્ણ પ્રસંગોના આલેખનથી ૮૦૦ જેટલી કડી સુધી પૂરી રસિકતાથી જમાવ્યું છે. કામકંદલાની વિરહાવસ્થાની બારમાસી ઉપરાંત પુરુષ માધવની વિરહાવસ્થાની તેમ બંનેના ભોગવિલાસની બારમાસી પણ વર્ણવાય છે એ આ કૃતિની વિશેષતા છે.
મંગલાચરણમાં સરસ્વતી અને ગણેશની પણ પહેલાં કામદેવની સ્તુતિ થયેલી છે અને કવિએ અવારનવાર વાક્પાટવથી ને દૃષ્ટાંતોના સમર્થન સાથે પ્રગલ્ભતાપૂર્વક સંભોગસુખનો મહિમા ગાયો છે એ આ કૃતિની ધ્યાન ખેંચતી વિલક્ષણતા છે. રસિક-ચતુર વર્ગને સંતોષ આપવા રસરંગ ને બુદ્ધિવિનોદભરી કથા રચવાની કવિની નેમ એટલી સુંદર રીતે પાર પડી છે કે આ કૃતિ મધ્યકાલીન પદ્યવાર્તાસાહિત્યમાં જુદી જ ભાત પાડે છે. ૩ વાર આવતો અને ૨૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતો સમસ્યા વિનોદ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓમાં વિરલ એવી વિદગ્ધતા પ્રગટ કરે છે ને મનોવૃત્તિઓ તથા ભાવાવસ્થાઓનાં તાદૃશ, હૃદયંગમ ને કલ્પનાસમૃદ્ધ આલેખનોનો પ્રસ્તાર પણ આસાધરણ કવિત્વનો ઉદ્રેક બતાવે છે. માધવ-કામકંદલા-મિલનપ્રસંગ ૨૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરે છે અને કામકંદલાની વિરહાવસ્થાનું આલેખન તો કવિએ વૈવિધ્યપૂર્ણ પ્રસંગોના આલેખનથી ૮૦૦ જેટલી કડી સુધી પૂરી રસિકતાથી જમાવ્યું છે. કામકંદલાની વિરહાવસ્થાની બારમાસી ઉપરાંત પુરુષ માધવની વિરહાવસ્થાની તેમ બંનેના ભોગવિલાસની બારમાસી પણ વર્ણવાય છે એ આ કૃતિની વિશેષતા છે.
લૌકિક વૃત્તાંત ધરાવતી આ કૃતિની નિરૂપણશૈલી મહાકાવ્યોચિત ઠાઠવાળી અને વૈધિક પ્રકારની છે. એમાં વેષ, આભૂષણ, સમાજના વર્ગો, મંત્રતંત્ર, ભોજન, આવાસ, ક્રીડાપ્રકાર, દ્રવ્યમાહાત્મ્ય, વૃક્ષ, કંદ, શાકવ્યંજન, પ્રાણીપક્ષી, હસ્તી-અશ્વ-સુભટ-શિલ્પસામગ્રી-વ્યવસ્થાયીઓયુક્ત સેના વગેરેનાં અનેક વર્ણનો આવે છે, જે ક્યારેક કેવળ નામસૂચિથી, ક્યારેક સ્વભાવોક્તિથી તો ક્યાંક અલંકારછટાથી થયેલાં છે. કવિની સજ્જતા આમાં ને કેટલાક પ્રસંગોએ દૃષ્ટાંત લેખે પોતાનું પૌરાણિક જ્ઞાન પ્રગટ કર્યું છે એમાં દેખાઈ આવે છે. આ જ્ઞાનરાશિ, કૃતિની રસસૃષ્ટિની જેમ, સંસ્કૃતની સાહિત્યપરંપરાને કવિએ મુગ્ધકર રીતે આત્મસાત્ કર્યાનું બતાવી આપે છે. [જ.કો.]
લૌકિક વૃત્તાંત ધરાવતી આ કૃતિની નિરૂપણશૈલી મહાકાવ્યોચિત ઠાઠવાળી અને વૈધિક પ્રકારની છે. એમાં વેષ, આભૂષણ, સમાજના વર્ગો, મંત્રતંત્ર, ભોજન, આવાસ, ક્રીડાપ્રકાર, દ્રવ્યમાહાત્મ્ય, વૃક્ષ, કંદ, શાકવ્યંજન, પ્રાણીપક્ષી, હસ્તી-અશ્વ-સુભટ-શિલ્પસામગ્રી-વ્યવસ્થાયીઓયુક્ત સેના વગેરેનાં અનેક વર્ણનો આવે છે, જે ક્યારેક કેવળ નામસૂચિથી, ક્યારેક સ્વભાવોક્તિથી તો ક્યાંક અલંકારછટાથી થયેલાં છે. કવિની સજ્જતા આમાં ને કેટલાક પ્રસંગોએ દૃષ્ટાંત લેખે પોતાનું પૌરાણિક જ્ઞાન પ્રગટ કર્યું છે એમાં દેખાઈ આવે છે. આ જ્ઞાનરાશિ, કૃતિની રસસૃષ્ટિની જેમ, સંસ્કૃતની સાહિત્યપરંપરાને કવિએ મુગ્ધકર રીતે આત્મસાત્ કર્યાનું બતાવી આપે છે. {{Right|[જ.કો.]}}
<br>


માધોદાસ [ઈ.૧૮૩૯માં હયાત] : સૌરાષ્ટ્રમાં લીમડી ગામના વતની. ‘કૃષ્ણચરિત્ર’ના કર્તા.
<span style="color:#0000ff">'''માધોદાસ'''</span> [ઈ.૧૮૩૯માં હયાત] : સૌરાષ્ટ્રમાં લીમડી ગામના વતની. ‘કૃષ્ણચરિત્ર’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[ર.સો.]}}
<br>


માન(કવિ) : આ નામે ‘જયાનંદકેવલી-રાસ’, ‘આર્દ્રકુમાર-રાસ’ (લે.ઈ.૧૭૬૩), ૧૮ કડીની ‘પુત્ર-સઝાય’, ૬ કડીનું ‘રોહિણીતપ-ચૈત્યવંદન’(મુ.) તથા ૨ કડીનું સુભાષિત (લે.ઈ.૧૭૦૩) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''માન(કવિ)'''</span> : આ નામે ‘જયાનંદકેવલી-રાસ’, ‘આર્દ્રકુમાર-રાસ’ (લે.ઈ.૧૭૬૩), ૧૮ કડીની ‘પુત્ર-સઝાય’, ૬ કડીનું ‘રોહિણીતપ-ચૈત્યવંદન’(મુ.) તથા ૨ કડીનું સુભાષિત (લે.ઈ.૧૭૦૩) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. રાહસૂચી : ૧; ૩. હેજૈજ્ઞાસૂચિ :{{Right|[ર.ર.દ.]}}
<br>


માન(મુનિ)-૧/માનવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. આ કવિની કૃતિઓ આ મુજબ છે :  
<span style="color:#0000ff">'''માન(મુનિ)-૧/માનવિજ્ય'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. આ કવિની કૃતિઓ આ મુજબ છે :  
હેમચંદ્રસૂરિકૃત ૩૪૨૫ ગ્રંથાગ્રની કૃતિ પર ૩૬૦૦ ગ્રંથાગ્રનો ‘ભવભાવના-બાલવબોધ’ (ર.ઈ.૧૬૬૯), ૨૧ કડીનું ટબાસહિત ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા)-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨), ૧૭ કડીનો ‘ગુરુતત્ત્વપ્રકાશ-રાસ’(ર.ઈ.૧૬૭૫; મુ.), ૧૪ ઢાળ અને ૭૫ કડીનું ‘તત્ત્વવિચારબોધકસપ્તનયવિચારગર્ભિત-સ્તવન/સપ્તનયવિવરણરાસ’(ર.ઈ.૧૬૭૫ આસપાસ; મુ.), ૧૩૫૦ સર્વગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ. ૧૬૭૯), ઉત્તરાધ્યયનસૂત્ર-બાલાવબોધ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩), ૧૦ કડીની ‘આઠ મદની સઝાય’(મુ.), ૪ ઢાળનું ‘આદિત્યનાથ-સ્તવન’ ૨૫ કડીનું ૪ ઢાળમાં વિભાજિત ‘આંબિલતપશ્રીસિદ્ધચક્ર-સ્તવન’ (મુ.), ૮૫ કડીનું ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ-સ્તવન’, ‘ચોવીશ જિનનમસ્કાર’, ‘ચોવીશી’(મુ.), ૩૦ કડીનો ‘નમસ્કાર-છંદ’(મુ.), ૫૬ કડીની ‘નમસ્કાર-સઝાય’, ‘પચ્ચકખાણ-સઝાય’, ૯ કડીની ‘પાર્શ્વનાથસ્થવિર-સઝાય’, ૩૩ ‘ભગવતીસૂત્રની સઝાયો/સઝાયસંગ્રહની પોથી’ (મુ.-આમાંની કેટલીક સઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે), ૧૭ કડીની ‘માર્ગાનુસારી ગુણી સઝાય’(મુ.), ૬ ઢાળ ને ૫૩ કડીનું ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.), ‘મોહરાજકથાગર્ભિત જિનને વિનંતિરૂપ મહાવીરજિન-સ્તવન’ (મુ.) ૧૧ કડીની ‘શ્રાવકના ૨૧ ગુણની સઝાય’ (મુ.) ૫૬ કડીની ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.) ૧૭ કડીની ‘શ્રી-સઝાય’, ૭ કડીની ‘સાધુગુણ-૨૧ સઝાય’ તથા સંસ્કૃતગ્રંથ ‘ધર્મસંગ્રહ’.
હેમચંદ્રસૂરિકૃત ૩૪૨૫ ગ્રંથાગ્રની કૃતિ પર ૩૬૦૦ ગ્રંથાગ્રનો ‘ભવભાવના-બાલવબોધ’ (ર.ઈ.૧૬૬૯), ૨૧ કડીનું ટબાસહિત ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા)-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨), ૧૭ કડીનો ‘ગુરુતત્ત્વપ્રકાશ-રાસ’(ર.ઈ.૧૬૭૫; મુ.), ૧૪ ઢાળ અને ૭૫ કડીનું ‘તત્ત્વવિચારબોધકસપ્તનયવિચારગર્ભિત-સ્તવન/સપ્તનયવિવરણરાસ’(ર.ઈ.૧૬૭૫ આસપાસ; મુ.), ૧૩૫૦ સર્વગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ. ૧૬૭૯), ઉત્તરાધ્યયનસૂત્ર-બાલાવબોધ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩), ૧૦ કડીની ‘આઠ મદની સઝાય’(મુ.), ૪ ઢાળનું ‘આદિત્યનાથ-સ્તવન’ ૨૫ કડીનું ૪ ઢાળમાં વિભાજિત ‘આંબિલતપશ્રીસિદ્ધચક્ર-સ્તવન’ (મુ.), ૮૫ કડીનું ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ-સ્તવન’, ‘ચોવીશ જિનનમસ્કાર’, ‘ચોવીશી’(મુ.), ૩૦ કડીનો ‘નમસ્કાર-છંદ’(મુ.), ૫૬ કડીની ‘નમસ્કાર-સઝાય’, ‘પચ્ચકખાણ-સઝાય’, ૯ કડીની ‘પાર્શ્વનાથસ્થવિર-સઝાય’, ૩૩ ‘ભગવતીસૂત્રની સઝાયો/સઝાયસંગ્રહની પોથી’ (મુ.-આમાંની કેટલીક સઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે), ૧૭ કડીની ‘માર્ગાનુસારી ગુણી સઝાય’(મુ.), ૬ ઢાળ ને ૫૩ કડીનું ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.), ‘મોહરાજકથાગર્ભિત જિનને વિનંતિરૂપ મહાવીરજિન-સ્તવન’ (મુ.) ૧૧ કડીની ‘શ્રાવકના ૨૧ ગુણની સઝાય’ (મુ.) ૫૬ કડીની ‘શ્રાવકના બારવ્રતની સઝાય’ (મુ.) ૧૭ કડીની ‘શ્રી-સઝાય’, ૭ કડીની ‘સાધુગુણ-૨૧ સઝાય’ તથા સંસ્કૃતગ્રંથ ‘ધર્મસંગ્રહ’.
કૃતિ : ૧. ઉપદેશમાળા પ્રકરણ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૦૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. નસ્વાધ્યાય; ૧૦. મોસસંગ્રહ;  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, મે ૧૯૧૭-‘સાતનયનો રાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : ૧. ઉપદેશમાળા પ્રકરણ, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૦૯; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(જૈ); ૮. જૈસસંગ્રહ(ન); ૯. નસ્વાધ્યાય; ૧૦. મોસસંગ્રહ;  જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, મે ૧૯૧૭-‘સાતનયનો રાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}} 
<br>


માન(મુનિ)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ૧૨૬ કડીની ‘જ્ઞાનરસ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આનંદ માસ-) તથા ‘સવૈયામાન-બાવની’ના કર્તા.
<span style="color:#0000ff">'''માન(મુનિ)-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. નવલઋષિના શિષ્ય. ૪૨ કડીની ‘સંયોગ-બત્તીસી’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૬૩૧, ચૈત્ર સુદ ૬), હિન્દીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ૧૨૬ કડીની ‘જ્ઞાનરસ’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આનંદ માસ-) તથા ‘સવૈયામાન-બાવની’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[ર.ર.દ.]}} 
<br>


માનચંદ : જુઓ મહિમસિંહ.
<span style="color:#0000ff">'''માનચંદ'''</span> : જુઓ મહિમસિંહ.
<br>


માનચંદ્ર : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ.૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય’(મુ.) મળે છે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''માનચંદ્ર'''</span> : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ.૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય’(મુ.) મળે છે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં.૧૯૬૯.
કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં.૧૯૬૯.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}} 
<br>


માનચંદ્ર-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''માનચંદ્ર-૧'''</span> [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા.
સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે.
સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}} 
<br>


માનદાસ [ ] : પદોના કર્તા.
<span style="color:#0000ff">'''માનદાસ'''</span> [ ] : પદોના કર્તા.
સંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ફૉહનામાવલિ.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માનપુરી/મનાપુરી [                ] : ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (ર.ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ માનપુરીનાં હોવાની શક્યતા છે.
<span style="color:#0000ff">'''માનપુરી/મનાપુરી '''</span> [                ] : ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (ર.ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ માનપુરીનાં હોવાની શક્યતા છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા;  ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા;  ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માનબાઈ [                ] : પદોનાં કર્તા. તેમને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિંહની ગણાતી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં જ છે.
<span style="color:#0000ff">'''માનબાઈ'''</span> [                ] : પદોનાં કર્તા. તેમને નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિંહની ગણાતી કૃતિ ‘ઝારીનાં પદ’માંનાં જ છે.
કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪; ૩. બૃકાદોહન : ૭.
કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪; ૩. બૃકાદોહન : ૭.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સમાલોચક, એપ્રિલ-જૂન ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સમાલોચક, એપ્રિલ-જૂન ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા’, સં. છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માનવિજ્ય : આ નામે ૬૨૫ કડીની સ્વોપજ્ઞસ્તબક સહિત ‘આગમપ્રેરણારૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮), ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’, ‘ચૈત્યવંદન’, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન’, ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ’ (લે.ઈ.૧૮૧૩; મુ.), ૬૦ ગ્રંથાગ્રની ‘પંચબાણ-સઝાય’ (લે.ઈ.૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું ‘પ્રતિભાસ્થાપન-સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે.  
<span style="color:#0000ff">'''માનવિજ્ય '''</span> : આ નામે ૬૨૫ કડીની સ્વોપજ્ઞસ્તબક સહિત ‘આગમપ્રેરણારૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮), ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’, ‘ચૈત્યવંદન’, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન’, ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ’ (લે.ઈ.૧૮૧૩; મુ.), ૬૦ ગ્રંથાગ્રની ‘પંચબાણ-સઝાય’ (લે.ઈ.૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું ‘પ્રતિભાસ્થાપન-સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે.  
આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માનવિજ્યને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રીઋષભદેવ નમસ્કાર’(મુ.), ૫ કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું’(મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) તથા માનવિજ્ય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વ-સ્તુતિ’(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માનવિજ્યને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રીઋષભદેવ નમસ્કાર’(મુ.), ૫ કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું’(મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.) તથા માનવિજ્ય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વ-સ્તુતિ’(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૨; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧; ૫. સસન્મિત્ર.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૨; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧; ૫. સસન્મિત્ર.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં જયવિજ્યના શિષ્ય. ૭૦૦ ગ્રંથાગ્રના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૪૬/૧૬૪૮/સં.૧૭૦૨/૪, આસો સુદ ૧૦, સોમવાર), ‘સ્થૂલિભદ્ર-કોશા-બારમાસ ઢાળો’ (ર.ઈ.૧૬૪૯), ‘નવતત્ત્વનો રાસ’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૧૮, વૈશાખ સુદ ૧૦) તથા ૨૮ કડીની ‘નેમિનાથ-બારમાસ’(મુ.) એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં જયવિજ્યના શિષ્ય. ૭૦૦ ગ્રંથાગ્રના ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૪૬/૧૬૪૮/સં.૧૭૦૨/૪, આસો સુદ ૧૦, સોમવાર), ‘સ્થૂલિભદ્ર-કોશા-બારમાસ ઢાળો’ (ર.ઈ.૧૬૪૯), ‘નવતત્ત્વનો રાસ’(ર.ઈ.૧૬૫૨/સં.૧૭૧૮, વૈશાખ સુદ ૧૦) તથા ૨૮ કડીની ‘નેમિનાથ-બારમાસ’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : પ્રામબાસંગ્રહ.
કૃતિ : પ્રામબાસંગ્રહ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૨[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ‘દ્વાદશભાવના’ (ર.ઈ.૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાય’(ર.ઈ.૧૬૬૦), ૬ ઉલ્લાસ, ૯૨ ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્ર/વિક્રમાદિત્ય પંચદંડ-ચોપાઈ /લીલાવતી(વિક્રમપત્ની)-રાસ’(ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, પોષ સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય’(ર.ઈ.૧૬૮૨), ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૨ '''</span>[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ‘દ્વાદશભાવના’ (ર.ઈ.૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાય’(ર.ઈ.૧૬૬૦), ૬ ઉલ્લાસ, ૯૨ ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્ર/વિક્રમાદિત્ય પંચદંડ-ચોપાઈ /લીલાવતી(વિક્રમપત્ની)-રાસ’(ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, પોષ સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય’(ર.ઈ.૧૬૮૨), ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. જૈસાઇતિહાસ; ૪. જૈનરાસમાળા (પુરાવણી), સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૪;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. જૈસાઇતિહાસ; ૪. જૈનરાસમાળા (પુરાવણી), સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૧૪;  ૫. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૬. લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય(પંડિત)-૩ [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજ્યના શિષ્ય. ૩ ઢાલ અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય(પંડિત)-૩'''</span> [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજ્યના શિષ્ય. ૩ ઢાલ અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૪ : જુઓ માન(મુનિ)-૧.
<span style="color:#0000ff">''' માનવિજ્ય-૪'''</span> : જુઓ માન(મુનિ)-૧.
<br>


માનવિજ્ય-૫[ઈ.૧૬૮૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કીર્તિવિજ્યવાચકના શિષ્ય. ૩. ઢાળની ‘દસ ચંદરવાની સઝાય’ (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮,-વદ ૧૦, બુધવાર; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૫ '''</span>[ઈ.૧૬૮૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં કીર્તિવિજ્યવાચકના શિષ્ય. ૩. ઢાળની ‘દસ ચંદરવાની સઝાય’ (ર.ઈ.૧૬૮૨/સં.૧૭૩૮,-વદ ૧૦, બુધવાર; મુ.)ના કર્તા.
‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં શાંતિવિજ્યશિષ્ય માનવિજ્યને નામે નોંધાયેલી ‘ચંદ્રુઆ-સઝાય’ આ માનવિજ્યની હોવાની સંભાવના છે.
‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’માં શાંતિવિજ્યશિષ્ય માનવિજ્યને નામે નોંધાયેલી ‘ચંદ્રુઆ-સઝાય’ આ માનવિજ્યની હોવાની સંભાવના છે.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૬ [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના રાજ્યકાળમાં ગુણવિજ્યના શિષ્ય. ૩. ઢાળ ને ૪૮ કડીનું ‘અષ્ટકર્મ-સ્તવન’(ર.ઈ.૧૭૨૨; મુ.) તથા ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૬'''</span> [ઈ.૧૭૨૨માં હયાત] : જૈન સાધુ. વિજ્યમાનસૂરિના રાજ્યકાળમાં ગુણવિજ્યના શિષ્ય. ૩. ઢાળ ને ૪૮ કડીનું ‘અષ્ટકર્મ-સ્તવન’(ર.ઈ.૧૭૨૨; મુ.) તથા ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ’ના કર્તા.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘અષ્ટકર્મ સ્તવન’, સં. જયંતવિજ્યજી.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘અષ્ટકર્મ સ્તવન’, સં. જયંતવિજ્યજી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૭ [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૭'''</span> [ઈ.૧૭૨૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરાના સાધુ. ૪ ઢાળ અને ૪૩ કડીની ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા.
કૃતિ : સજઝાયમાળા(પં). [ર.ર.દ.]
કૃતિ : સજઝાયમાળા(પં).{{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૮ [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમાનવતી-રાસ’ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૮'''</span> [ઈ.૧૭૯૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરાજસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, ફાગણ સુદ ૨) તથા ‘માનતુંગમાનવતી-રાસ’ના કર્તા.
‘ગજસિંહકુમાર-રાસ’ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘ગુજરાતના સારસ્વતો’ તથા ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં ‘રાજસિંહકુમાર રાસ’ના નામે ઉલ્લેખાયેલ છે, જે ‘જૈન ગૂર્જર કવિઓ’ : ૩(૧)’માં થયેલી ભૂલનું પરિણામ છે. ખરેખર તે ‘ગજસિંહકુમાર-રાસ’ જ છે.
‘ગજસિંહકુમાર-રાસ’ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ‘ગુજરાતના સારસ્વતો’ તથા ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં ‘રાજસિંહકુમાર રાસ’ના નામે ઉલ્લેખાયેલ છે, જે ‘જૈન ગૂર્જર કવિઓ’ : ૩(૧)’માં થયેલી ભૂલનું પરિણામ છે. ખરેખર તે ‘ગજસિંહકુમાર-રાસ’ જ છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)૨; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧)૨; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).{{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્ય-૯ [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્ય-૯''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. દેવવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય. ૯ કડીના ‘નેમિ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન’, મોહનલાલ દ. દેશાઈ.
કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘માનવિજ્યકૃત અને ભાવવિજયકૃત નેમિસ્તવન’, મોહનલાલ દ. દેશાઈ.
[ર.ર.દ.]
{{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજય-૧૦ [                ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજય-૧૦'''</span> [                ]: જૈન સાધુ. હર્ષવિજયના શિષ્ય. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. [ર.ર.દ.]
કૃતિ : ૧. જિભપ્રકાશ : ૨. સસન્મિત્ર. {{Right|[ર.ર.દ.]}}
<br>


માનવિજ્યશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધચક્રચૈત્યવંદન-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનવિજ્યશિષ્ય '''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધચક્રચૈત્યવંદન-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}
<br>


માનસાગર : આ નામે ૩૯ કડીની ‘લીલાવતી રાણીની ઢાલ’ (લે.ઈ.૧૭૬૭) મળે છે તે કયા માનસાગરની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''માનસાગર'''</span> : આ નામે ૩૯ કડીની ‘લીલાવતી રાણીની ઢાલ’ (લે.ઈ.૧૭૬૭) મળે છે તે કયા માનસાગરની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ: ડિકેટલૉગભાવિ. [ર.ર.દ.]
સંદર્ભ: ડિકેટલૉગભાવિ.{{Right|[ર.ર.દ.]}}
<br>


માનસાગર-૧ [ઈ.૧૬૧૩માં હયાત]: જૈન સાધુ. ‘ચોવીસજિનદેવદેવીસહિત-સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૩)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનસાગર-૧'''</span> [ઈ.૧૬૧૩માં હયાત]: જૈન સાધુ. ‘ચોવીસજિનદેવદેવીસહિત-સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


માનસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય. છપ્પાબંધમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનસાગર-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં બુદ્ધિસાગરના શિષ્ય. છપ્પાબંધમાં ૧૬ કડીની ‘ગુરુ-સઝાય’(ર.ઈ.૧૬૫૨થી ૧૬૭૨ વચ્ચે)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}
<br>


માનસાગર-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને ૫૨ ઢાળની ‘વિક્રમસેનકુમાર-ચોપાઈ/વિક્રમાદિત્યસુત વિક્રમસેન-ચોપાઈ’(ર.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪, કારતક-), ‘સુરપતિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૭૩), ૭ ઢાળની ‘અષાઢભૂતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/૧૬૮૦), ૨૫ કડીની ચોપાઈબદ્ધ ‘આર્દ્રકુમારઋષિ-સઝાય’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧, માગશર-; મુ.), ૯ ઢાળની ‘કાન્હડ કઠિયારા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૦; મુ.) તથા ૧૬ ઢાળની ‘સિંહલકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, ફાગણ સુદ ૫) તથા ૬૭ કડીનું ‘સુભદ્રાસતીચોઢાલિયું’ (ર.ઈ.૧૭૦૩)ના કર્તા.
<span style="color:#0000ff">'''માનસાગર-૩'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં જિતસાગરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્ર અને ૫૨ ઢાળની ‘વિક્રમસેનકુમાર-ચોપાઈ/વિક્રમાદિત્યસુત વિક્રમસેન-ચોપાઈ’(ર.ઈ.૧૬૬૮/સં.૧૭૨૪, કારતક-), ‘સુરપતિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૭૩), ૭ ઢાળની ‘અષાઢભૂતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૪/૧૬૮૦), ૨૫ કડીની ચોપાઈબદ્ધ ‘આર્દ્રકુમારઋષિ-સઝાય’ (ર.ઈ.૧૬૭૫/સં.૧૭૩૧, માગશર-; મુ.), ૯ ઢાળની ‘કાન્હડ કઠિયારા-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૦; મુ.) તથા ૧૬ ઢાળની ‘સિંહલકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, ફાગણ સુદ ૫) તથા ૬૭ કડીનું ‘સુભદ્રાસતીચોઢાલિયું’ (ર.ઈ.૧૭૦૩)ના કર્તા.
કૃતિ : ૧. કાન્હડ કઠિયારાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.  
કૃતિ : ૧. કાન્હડ કઠિયારાનો રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.  
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩-‘મુનિશ્રી માનસાગરજી વિરચિત ‘સિંહલકુમાર ચોપાઈ’નો પરિચય’, કાંતિસાગરજી;  ૪. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩-‘મુનિશ્રી માનસાગરજી વિરચિત ‘સિંહલકુમાર ચોપાઈ’નો પરિચય’, કાંતિસાગરજી;  ૪. જૈગૂકવિઓ : ૨; ૩(૨); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


માનસિંહ(પંડિત)-૧ [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘અષાઢ ભૂતિ ધમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.
<span style="color:#0000ff">''' માનસિંહ(પંડિત)-૧ '''</span> [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘અષાઢ ભૂતિ ધમાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}
<br>


માનસિંહ-૨ : જુઓ મહિમસિંહ.
<span style="color:#0000ff">'''માનસિંહ-૨ '''</span> : જુઓ મહિમસિંહ.
<br>


માનસિંહ-૩ : [ઈ.૧૭૭૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય/કલાવતીનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કર્તા ભૂલથી માલસિંહ નામે નોંધાયા છે.
<span style="color:#0000ff">''' માનસિંહ-૩ '''</span> : [ઈ.૧૭૭૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય/કલાવતીનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કર્તા ભૂલથી માલસિંહ નામે નોંધાયા છે.
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૧; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧.
કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૧; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}
<br>


માનો [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી’ (લે.ઈ.૧૭૦૫) નામની કૃતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી છે. જુઓ ભોલેરામ.
<span style="color:#0000ff">'''માનો'''</span> [ઈ.૧૭૦૫ સુધીમાં] : ‘ટપૂહરિયાલી’ (લે.ઈ.૧૭૦૫) નામની કૃતિના કર્તા. આ કૃતિ ભોલેરામને નામે પણ નોંધાયેલી છે. જુઓ ભોલેરામ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}
<br>


માનોદાસ [                ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા.
<span style="color:#0000ff">'''માનોદાસ '''</span> [                ] : ભુજંગી છંદમાં રચાયેલ ‘અંબિકાષ્ટક’ના કર્તા.
સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મામલિયા/સામલિયા-સુત : ‘મસ્તકપૂજા’(મુ.)ના કર્તા. ભવાઈના ‘કજોડાનો વેશ’માં આ પ્રસંગ મળે છે. વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખને લીધે મસ્તકપૂજા કરી એવો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગકથા અલગ હસ્તપ્રત રૂપે પણ ઉપલબ્ધ થાય છે. મુદ્રિત પ્રસંગકથામાં ક્યાંક કૃતિના કર્તા તરીકે મામલિયાસુત ભાણજીનું નામ મળે છે, પરંતુ અન્યત્ર વીરમદે એવું કર્તાનામ પણ મળે છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં મામલીઆસુત ભીમને નામે આ કૃતિ નોંધાયેલી છે.
<span style="color:#0000ff">'''મામલિયા/સામલિયા-સુત'''</span> : ‘મસ્તકપૂજા’(મુ.)ના કર્તા. ભવાઈના ‘કજોડાનો વેશ’માં આ પ્રસંગ મળે છે. વડનગરની નાગર યુવતીએ કજોડાના દુ:ખને લીધે મસ્તકપૂજા કરી એવો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. આ પ્રસંગકથા અલગ હસ્તપ્રત રૂપે પણ ઉપલબ્ધ થાય છે. મુદ્રિત પ્રસંગકથામાં ક્યાંક કૃતિના કર્તા તરીકે મામલિયાસુત ભાણજીનું નામ મળે છે, પરંતુ અન્યત્ર વીરમદે એવું કર્તાનામ પણ મળે છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં મામલીઆસુત ભીમને નામે આ કૃતિ નોંધાયેલી છે.
કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ઘ. મુનશી, ઈ.-; ૩. ભવાઈના વેશની વાર્તાઓ, સં. ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૨. ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ઘ. મુનશી, ઈ.-; ૩. ભવાઈના વેશની વાર્તાઓ, સં. ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘મામેરું’-૧ [લે. ઈ.૧૭૪૭] : અજ્ઞાત કવિકૃત ૪ કડવાં અને ૨૧૭ કડીની આ કૃતિ(મુ.) કુંવરબાઈના મામેરાના પ્રસંગને પરંપરાગત રીતે ને સંક્ષેપમાં રજૂ કરે છે, પરંતુ થોડીક નવતર માહિતીને કારણે ધ્યાનપાત્ર બને છે. ‘એક પુત્રીનો પરિવાર’ એટલે કે નરસિંહને પુત્ર ન હોવો, પુત્રીનું નામ સુરસેના, તે ૯ વર્ષની થતાં નવાનગરના વિશ્વનાથ ભટ્ટના પુત્ર ગોપાલ સાથે તેનું લગ્ન, સુરસેનાને ઓરમાન મા હોવી એટલે કે નરસિંહ બીજી વાર પરણ્યાનો નિર્દેશ-પરંપરામાં ન મળતી આ હકીકતો છે; જો કે મીરાંના મનાતા ‘નરસિંહરા માહ્યરા’માં નરસિંહ બીજી વાર પરણ્યાનો ઉલ્લેખ આવે છે. ભગવાન દોશી રૂપે આવ્યા ત્યારે તેની સાથે કુબેર પણ હતા, જેમણે ધનની ગુણ વાપરવા માટે આપી એવું પણ અહીં નિરૂપણ છે. કૃતિની ભાષા પરથી કવિ પ્રેમાનંદના પુરોગામી એટલે ઈ.૧૭મી સદી મધ્યભાગમાં થયા હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણમાં ‘કમલાપતિ’નું સ્મરણ કરતા કવિ જૈનેતર હોવાનું સમજાય છે.
<span style="color:#0000ff">'''‘મામેરું’-૧'''</span> [લે. ઈ.૧૭૪૭] : અજ્ઞાત કવિકૃત ૪ કડવાં અને ૨૧૭ કડીની આ કૃતિ(મુ.) કુંવરબાઈના મામેરાના પ્રસંગને પરંપરાગત રીતે ને સંક્ષેપમાં રજૂ કરે છે, પરંતુ થોડીક નવતર માહિતીને કારણે ધ્યાનપાત્ર બને છે. ‘એક પુત્રીનો પરિવાર’ એટલે કે નરસિંહને પુત્ર ન હોવો, પુત્રીનું નામ સુરસેના, તે ૯ વર્ષની થતાં નવાનગરના વિશ્વનાથ ભટ્ટના પુત્ર ગોપાલ સાથે તેનું લગ્ન, સુરસેનાને ઓરમાન મા હોવી એટલે કે નરસિંહ બીજી વાર પરણ્યાનો નિર્દેશ-પરંપરામાં ન મળતી આ હકીકતો છે; જો કે મીરાંના મનાતા ‘નરસિંહરા માહ્યરા’માં નરસિંહ બીજી વાર પરણ્યાનો ઉલ્લેખ આવે છે. ભગવાન દોશી રૂપે આવ્યા ત્યારે તેની સાથે કુબેર પણ હતા, જેમણે ધનની ગુણ વાપરવા માટે આપી એવું પણ અહીં નિરૂપણ છે. કૃતિની ભાષા પરથી કવિ પ્રેમાનંદના પુરોગામી એટલે ઈ.૧૭મી સદી મધ્યભાગમાં થયા હોવાનું અનુમાન થયું છે. મંગલાચરણમાં ‘કમલાપતિ’નું સ્મરણ કરતા કવિ જૈનેતર હોવાનું સમજાય છે.
કૃતિ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૮મું અધિવેશન, ઈ.૧૯૭૬-‘અજ્ઞાતકૃત કુંવરબાઈનું મામેરું’, સં. કનુભાઈ વ્ર. શેઠ. [શ્ર.ત્રિ.]
કૃતિ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૮મું અધિવેશન, ઈ.૧૯૭૬-‘અજ્ઞાતકૃત કુંવરબાઈનું મામેરું’, સં. કનુભાઈ વ્ર. શેઠ. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘મામેરું’-૨ : સ્વજીવનના પ્રસંગને વિષય તરીકે લઈ ‘મામેરું’ શીર્ષકથી આત્મચરિત્રાત્મક ૨૦/૨૫ પદની પદમાળા(મુ.) નરસિંહને નામે મળે છે. ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા ગાવા કવિએ આ કૃતિ રચી હોય એમ મનાય છે. નરસિંહની પુત્રી કુંવરબાઈને સીમંત આવ્યું તે વખતે ઈશ્વરે મામેરું પૂરી નિર્ધન નરસિંહને કેવી સહાય કરી એ ચમત્કારિક પ્રસંગ એનો મુખ્ય વિષય છે. વેવાઈને ઘરે નરસિંહની નિર્ધન સ્થિતિની ઉડાવવામાં આવતી ઠેકડી, નરસિંહની ભક્તિની મજાક કરવાના પ્રયત્નો ઇત્યાદિના આલેખનથી કૃતિમાં ભક્તિરસથી સાથે બીજા રસ પણ ભળે છે.
<span style="color:#0000ff">'''‘મામેરું’-૨ '''</span>: સ્વજીવનના પ્રસંગને વિષય તરીકે લઈ ‘મામેરું’ શીર્ષકથી આત્મચરિત્રાત્મક ૨૦/૨૫ પદની પદમાળા(મુ.) નરસિંહને નામે મળે છે. ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા ગાવા કવિએ આ કૃતિ રચી હોય એમ મનાય છે. નરસિંહની પુત્રી કુંવરબાઈને સીમંત આવ્યું તે વખતે ઈશ્વરે મામેરું પૂરી નિર્ધન નરસિંહને કેવી સહાય કરી એ ચમત્કારિક પ્રસંગ એનો મુખ્ય વિષય છે. વેવાઈને ઘરે નરસિંહની નિર્ધન સ્થિતિની ઉડાવવામાં આવતી ઠેકડી, નરસિંહની ભક્તિની મજાક કરવાના પ્રયત્નો ઇત્યાદિના આલેખનથી કૃતિમાં ભક્તિરસથી સાથે બીજા રસ પણ ભળે છે.
‘હારમાળા’ની જેમ આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે પણ વિદ્વાનોમાં શંકા પ્રવર્તે છે. જયંત કોઠારીએ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મામેરાવિષયક અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલના કરી એવું પ્રતિપાદિન કર્યું છે કે આ કૃતિનું કર્તૃત્વ નરસિંહનું હોવાની સંભાવના ઓછી છે. [જ.ગા.]
‘હારમાળા’ની જેમ આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે પણ વિદ્વાનોમાં શંકા પ્રવર્તે છે. જયંત કોઠારીએ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મામેરાવિષયક અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલના કરી એવું પ્રતિપાદિન કર્યું છે કે આ કૃતિનું કર્તૃત્વ નરસિંહનું હોવાની સંભાવના ઓછી છે.{{Right|[જ.ગા.]}}
‘મામેરું-૩ [ર. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર] : પ્રેમાનંદકૃત આખ્યાન. પંદરમાં સૈકામાં થઈ ગયેલા ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્યાની પુરાકલ્પ-કથાઓ(મિથ) અનેક કવિઓને મુખે ગવાઈ છે. કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન દામોદર દોશી બનીને બધી સામગ્રી લઈ આવી મામેરું રૂડી રીતે પાર પાડી આપે છે તે કથા ‘મામેરું’(મુ.) આખ્યાનનાં ૧૬ કડવાંની ૬૦૨ પંક્તિઓ (કૃતિ રચ્યા પછી સોળ વરસે લખાયેલી હસ્તપ્રત ઉપરથી ચૈતન્યબાળા દિવેટિયા સંપાદિત આવૃત્તિ)માં પ્રેમાનંદે નિરૂપી છે.
<br>
 
<span style="color:#0000ff">'''‘મામેરું-૩'''</span> [ર. ઈ.૧૬૮૩/સં. ૧૭૩૯, આસો સુદ ૯, રવિવાર] : પ્રેમાનંદકૃત આખ્યાન. પંદરમાં સૈકામાં થઈ ગયેલા ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં ભીડના પ્રસંગોએ ભગવાને સહાય કર્યાની પુરાકલ્પ-કથાઓ(મિથ) અનેક કવિઓને મુખે ગવાઈ છે. કુંવરબાઈને સીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાન દામોદર દોશી બનીને બધી સામગ્રી લઈ આવી મામેરું રૂડી રીતે પાર પાડી આપે છે તે કથા ‘મામેરું’(મુ.) આખ્યાનનાં ૧૬ કડવાંની ૬૦૨ પંક્તિઓ (કૃતિ રચ્યા પછી સોળ વરસે લખાયેલી હસ્તપ્રત ઉપરથી ચૈતન્યબાળા દિવેટિયા સંપાદિત આવૃત્તિ)માં પ્રેમાનંદે નિરૂપી છે.
નરસિંહનાં મનાતાં ‘આત્મચરિતનાં પદો’માં આ કથાનું માળખું મળે છે (એ પદો નરસિંહનાં ન ઠરે તો પણ મરાઠી ‘ચી’ પ્રત્યય અને ‘વિસારિલા’ જેવા ક્રિયારૂપને લીધે કોઈ જૂના, અભિવ્યક્તિનો પ્રભાવ જોતાં, નરસિંહ જેવા મોટા કવિની રચના જરૂર લાગે છે.). મરાઠીમાં નરસિંહ મહેતાચરિત્ર નામદેવને નામે ચઢેલું મળે છે. પણ નામદેવ એકાદ સૈકા વહેલા થઈ ગયા છે. મીરાંબાઈના નામે ‘નરસિંહરા માહ્યરા’ કૃતિ નોંધાઈ છે. સોએક વરસ પછી વિષ્ણુદાસ આ પ્રસંગમાં રહેલી કાવ્યની શક્યતાઓ જરાતરા ખીલવીને કુંવરબાઈનું ‘મોસાળું’ આપે છે. તે પછી કૃષ્ણદાસ, ગોવિંદ, તુલસીદાસ, મોતીરામ અને વિષ્ણુએ પણ આ પ્રસંગને આલેખ્યો છે. પ્રેમાનંદે કાવ્યરસભરી કૃતિ ‘મામેરું’ ઈ.૧૬૭૯માં આપી તેની ૨૭ વરસ પૂર્વે ઈ.૧૬૫૨માં વિશ્વનાથ જાનીએ પ્રેમાનંદની સાથે ક્યાંકક્યાંક સરસાઈ ભોગવે એવું ‘મોસાળાચરિત્ર’ આપ્યું છે.
નરસિંહનાં મનાતાં ‘આત્મચરિતનાં પદો’માં આ કથાનું માળખું મળે છે (એ પદો નરસિંહનાં ન ઠરે તો પણ મરાઠી ‘ચી’ પ્રત્યય અને ‘વિસારિલા’ જેવા ક્રિયારૂપને લીધે કોઈ જૂના, અભિવ્યક્તિનો પ્રભાવ જોતાં, નરસિંહ જેવા મોટા કવિની રચના જરૂર લાગે છે.). મરાઠીમાં નરસિંહ મહેતાચરિત્ર નામદેવને નામે ચઢેલું મળે છે. પણ નામદેવ એકાદ સૈકા વહેલા થઈ ગયા છે. મીરાંબાઈના નામે ‘નરસિંહરા માહ્યરા’ કૃતિ નોંધાઈ છે. સોએક વરસ પછી વિષ્ણુદાસ આ પ્રસંગમાં રહેલી કાવ્યની શક્યતાઓ જરાતરા ખીલવીને કુંવરબાઈનું ‘મોસાળું’ આપે છે. તે પછી કૃષ્ણદાસ, ગોવિંદ, તુલસીદાસ, મોતીરામ અને વિષ્ણુએ પણ આ પ્રસંગને આલેખ્યો છે. પ્રેમાનંદે કાવ્યરસભરી કૃતિ ‘મામેરું’ ઈ.૧૬૭૯માં આપી તેની ૨૭ વરસ પૂર્વે ઈ.૧૬૫૨માં વિશ્વનાથ જાનીએ પ્રેમાનંદની સાથે ક્યાંકક્યાંક સરસાઈ ભોગવે એવું ‘મોસાળાચરિત્ર’ આપ્યું છે.
મધ્યકાલીન કવિઓ પોતાની અગાઉના કવિઓમાંથી કથાઘટકો, પ્રસંગો, વીગતો, પંક્તિઓ સુદ્ધાં વિનાસંકોચે સ્વીકારે છે તેમ પ્રેમાનંદ પણ લે છે, પણ તેમની પ્રતિભાનો સ્પર્શ હંમેશાં વરતાઈ આવે છે. મહેતાની માંગીતાગી વહેલનાં વિષ્ણુદાસ, ગોવિંદ, વિશ્વનાથનાં વર્ણન કરતાં પ્રેમાનંદનું વર્ણન હૂબહૂપણામાં નોખું તરી આવે છે. ગૃહસ્થની નિર્ધનતા અને મા વગરની દીકરી ઉપરની અગાઉની જેવી પદ્યકંડિકાઓ પ્રેમાનંદ પણ યોજે છે. ઊકળતાં પાણીમાં સમોવણ ઉમેરવાનો પ્રસંગ, મામેરા માટે વીગતે યાદી, ભગવાનનું દોશી રૂપે આગમન, સ્ત્રીઓનું તેમ જ તેમને મળેલાં વસ્ત્રો-આભૂષણોનું રમતિયાળ નામસંકીર્તન, અરે, છેક છેલ્લે નણંદની દીકરી નાનબાઈ માટે આકાશમાંથી પડેલું વસ્ત્ર-એ બધું અગાઉ કરતાં વધુ સજીવ, આખી કૃતિ સાથે સપ્રમાણતાથી સમરસ બનેલું જોવા મળે છે.
મધ્યકાલીન કવિઓ પોતાની અગાઉના કવિઓમાંથી કથાઘટકો, પ્રસંગો, વીગતો, પંક્તિઓ સુદ્ધાં વિનાસંકોચે સ્વીકારે છે તેમ પ્રેમાનંદ પણ લે છે, પણ તેમની પ્રતિભાનો સ્પર્શ હંમેશાં વરતાઈ આવે છે. મહેતાની માંગીતાગી વહેલનાં વિષ્ણુદાસ, ગોવિંદ, વિશ્વનાથનાં વર્ણન કરતાં પ્રેમાનંદનું વર્ણન હૂબહૂપણામાં નોખું તરી આવે છે. ગૃહસ્થની નિર્ધનતા અને મા વગરની દીકરી ઉપરની અગાઉની જેવી પદ્યકંડિકાઓ પ્રેમાનંદ પણ યોજે છે. ઊકળતાં પાણીમાં સમોવણ ઉમેરવાનો પ્રસંગ, મામેરા માટે વીગતે યાદી, ભગવાનનું દોશી રૂપે આગમન, સ્ત્રીઓનું તેમ જ તેમને મળેલાં વસ્ત્રો-આભૂષણોનું રમતિયાળ નામસંકીર્તન, અરે, છેક છેલ્લે નણંદની દીકરી નાનબાઈ માટે આકાશમાંથી પડેલું વસ્ત્ર-એ બધું અગાઉ કરતાં વધુ સજીવ, આખી કૃતિ સાથે સપ્રમાણતાથી સમરસ બનેલું જોવા મળે છે.
ભાભીએ કઠણ વચન કહ્યું અને મહેતા વનમાં ગયા, તપસ્યા કરી અને શ્રીકૃષ્ણગોપીનાં રાસનાં દર્શન પામ્યાં તેનો ઉલ્લેખ ગોવિંદ કૃતિને અંતે કરે છે, તો વિશ્વનાથે ‘મોસાળાચરિત્ર’નાં ૨૩ કડવાં પૂર્વે ૧૭ કડવાં વિસ્તૃત નરસિંહચરિત્રનાં આપ્યાં છે. પ્રેમાનંદે આરંભમાં ૨ કડવાંમાં નરસિંહને તપસ્યાના પરિણામે થયેલા અખંડ રાસનાં દર્શનની અને દુ:ખવેળાએ સંભારવાથી તત્કાળ ‘હું ધાઈ આવીશ’ એવાં કૃષ્ણનાં વચનની કથા ટૂંકમાં આપી કાવ્યની ભૂમિકા રચી છે. પૂર્વાર્ધ વડસાસુએ કરાવેલી મામેરા માટેની ગંજાવર યાદી પછી કુંવરબાઈના “ડોશીએ ડાટ વાળ્યો રે” એવા સાતમા કડવાના આક્રંદ સુધી ચાલે છે. અને ઉત્તરાર્ધ તે પછી એ જ કડવામાં આવતા નરસિંહના આતંકરહિત સરળ સહજ ઉદ્ગાર ‘ડોશીએ સારું કીધું રે’થી આરંભાય છે. “પિતાજી, તમે ગામ પધારો, આંહાં રહ્યે ઇજ્જત જાશે રે’. મહેતાજી કહે : “મારી પુત્રી, રહેજે તું વિશ્વાસે રે-ડોશીએ સારું કીધું રે.” શ્રદ્ધા, આસ્થા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને બદલે કવિ સાદો ‘વિશ્વાસ’ શબ્દ વારંવાર (આખી કૃતિમાં અગિયાર વાર) યોજે છે. વિશ્વાસના મૂલ્યને નરસિંહના અને ઇજ્જત (લોક-નામના)ના મૂલ્યને કુંવરબાઈના માધ્યમ દ્વારા ઉઠાવ આપવામાં આવ્યો છે અને ‘વિશ્વાસ હૃદયમાં’ આણી કુંવરબાઈ કસોટીમાં પસાર થાય છે તેમતેમ એ જુએ છે કે ઇજ્જત પણ જળવાવાની હોય તો વિશ્વાસ દ્વારા જળવાય છે અને પ્રભુમાં વિશ્વાસ રાખનારનો ઉપહાસ કરનારાં-નાગરી નાત, ખાસ તો સાસરિયાં - પોતે ઉપહસનીય બની રહે છે. યાદીમાં “એ લખ્યાથી અધિક કરશો તો તમારા ઘરની લાજ, વહુજી” એમ વડસાસુ બોલેલાં. પણ પછી કુંવરબાઈનો કહેવાનો વારો આવે છે : “જો લખ્યા થકી આશા હોય ઘણી, તે માગી લો બાઈ પહેરામણી.”
ભાભીએ કઠણ વચન કહ્યું અને મહેતા વનમાં ગયા, તપસ્યા કરી અને શ્રીકૃષ્ણગોપીનાં રાસનાં દર્શન પામ્યાં તેનો ઉલ્લેખ ગોવિંદ કૃતિને અંતે કરે છે, તો વિશ્વનાથે ‘મોસાળાચરિત્ર’નાં ૨૩ કડવાં પૂર્વે ૧૭ કડવાં વિસ્તૃત નરસિંહચરિત્રનાં આપ્યાં છે. પ્રેમાનંદે આરંભમાં ૨ કડવાંમાં નરસિંહને તપસ્યાના પરિણામે થયેલા અખંડ રાસનાં દર્શનની અને દુ:ખવેળાએ સંભારવાથી તત્કાળ ‘હું ધાઈ આવીશ’ એવાં કૃષ્ણનાં વચનની કથા ટૂંકમાં આપી કાવ્યની ભૂમિકા રચી છે. પૂર્વાર્ધ વડસાસુએ કરાવેલી મામેરા માટેની ગંજાવર યાદી પછી કુંવરબાઈના “ડોશીએ ડાટ વાળ્યો રે” એવા સાતમા કડવાના આક્રંદ સુધી ચાલે છે. અને ઉત્તરાર્ધ તે પછી એ જ કડવામાં આવતા નરસિંહના આતંકરહિત સરળ સહજ ઉદ્ગાર ‘ડોશીએ સારું કીધું રે’થી આરંભાય છે. “પિતાજી, તમે ગામ પધારો, આંહાં રહ્યે ઇજ્જત જાશે રે’. મહેતાજી કહે : “મારી પુત્રી, રહેજે તું વિશ્વાસે રે-ડોશીએ સારું કીધું રે.” શ્રદ્ધા, આસ્થા, પ્રતીતિ એવા ભારેખમ શબ્દને બદલે કવિ સાદો ‘વિશ્વાસ’ શબ્દ વારંવાર (આખી કૃતિમાં અગિયાર વાર) યોજે છે. વિશ્વાસના મૂલ્યને નરસિંહના અને ઇજ્જત (લોક-નામના)ના મૂલ્યને કુંવરબાઈના માધ્યમ દ્વારા ઉઠાવ આપવામાં આવ્યો છે અને ‘વિશ્વાસ હૃદયમાં’ આણી કુંવરબાઈ કસોટીમાં પસાર થાય છે તેમતેમ એ જુએ છે કે ઇજ્જત પણ જળવાવાની હોય તો વિશ્વાસ દ્વારા જળવાય છે અને પ્રભુમાં વિશ્વાસ રાખનારનો ઉપહાસ કરનારાં-નાગરી નાત, ખાસ તો સાસરિયાં - પોતે ઉપહસનીય બની રહે છે. યાદીમાં “એ લખ્યાથી અધિક કરશો તો તમારા ઘરની લાજ, વહુજી” એમ વડસાસુ બોલેલાં. પણ પછી કુંવરબાઈનો કહેવાનો વારો આવે છે : “જો લખ્યા થકી આશા હોય ઘણી, તે માગી લો બાઈ પહેરામણી.”
કૃતિના આરંભની ૪ લીટીમાં બે વાર ‘મામેરું મહેતા તણું’ એ રીતે એનો ઉલ્લેખ છે, પણ આપણી વાઙ્મય પરંપરામાં એને ‘કુંવરબાઈનું મામેરું’ એવી સંજ્ઞા મળી દેખાય છે તે સાર્થક છે, એ અર્થમાં કે કૃતિને રસથી ભરી દેવામાં મહા સુદ છઠ ને શનિવારના મધ્યાહ્નથી સાતમ ને રવિવારની સાંજ સુધીની કુંવરવાઈની કરુણ મથામણો-મૂંઝવણો (જે “સાધુ બાપને દુ:ખ દેવાને મારે સીમંત [શાને] આવ્યું” એ ઉદ્ગારમાં કરુણની પરાકોટીએ પહોંચે છે)નો ફાળો સૌથી વધુ છે. નરસિંહનું ચરિત્ર નિર્લેપ (દામોદર દોશી વિદાય થયા પછી નાનબાઈના પ્રસંગ વખતે તે કહી છૂટે છે, ‘એક તાંતણો હુંથી ન મળે’) અને અક્ષુણ્ણ મહિમાવાળું ઊપસે છે.
કૃતિના આરંભની ૪ લીટીમાં બે વાર ‘મામેરું મહેતા તણું’ એ રીતે એનો ઉલ્લેખ છે, પણ આપણી વાઙ્મય પરંપરામાં એને ‘કુંવરબાઈનું મામેરું’ એવી સંજ્ઞા મળી દેખાય છે તે સાર્થક છે, એ અર્થમાં કે કૃતિને રસથી ભરી દેવામાં મહા સુદ છઠ ને શનિવારના મધ્યાહ્નથી સાતમ ને રવિવારની સાંજ સુધીની કુંવરવાઈની કરુણ મથામણો-મૂંઝવણો (જે “સાધુ બાપને દુ:ખ દેવાને મારે સીમંત [શાને] આવ્યું” એ ઉદ્ગારમાં કરુણની પરાકોટીએ પહોંચે છે)નો ફાળો સૌથી વધુ છે. નરસિંહનું ચરિત્ર નિર્લેપ (દામોદર દોશી વિદાય થયા પછી નાનબાઈના પ્રસંગ વખતે તે કહી છૂટે છે, ‘એક તાંતણો હુંથી ન મળે’) અને અક્ષુણ્ણ મહિમાવાળું ઊપસે છે.
‘મામેરું’માં પ્રેમાનંદની શૈલી અપૂર્વ લાઘવયુક્ત છે. દૃઢબંધ રચના, ઘરેળુ સરળ રસદ્યોતક બાની, સમકાલીન ગુજરાતી સમાજની તાદૃશ ભાતીગળ છબી, જરાસરખા ગૌરવભંગ વગર સાંસારિક કટોકટીમાં પસાર થતા (પાર ઊતરતા નહીં, કેવળ નિર્મમપણે સહજ પસાર થતા), સૌ વચ્ચે ઊભા રહીને શંખ ફૂંકતા નરસિંહની બ્રહ્મખુમારીની આભા-કવિ પ્રેમાનંદની આ ખરેખર ‘મનમુદા’ ભરી રચના છે તેની પદેપદે સાક્ષીપૂરે છે. [ઉ.જો.]
‘મામેરું’માં પ્રેમાનંદની શૈલી અપૂર્વ લાઘવયુક્ત છે. દૃઢબંધ રચના, ઘરેળુ સરળ રસદ્યોતક બાની, સમકાલીન ગુજરાતી સમાજની તાદૃશ ભાતીગળ છબી, જરાસરખા ગૌરવભંગ વગર સાંસારિક કટોકટીમાં પસાર થતા (પાર ઊતરતા નહીં, કેવળ નિર્મમપણે સહજ પસાર થતા), સૌ વચ્ચે ઊભા રહીને શંખ ફૂંકતા નરસિંહની બ્રહ્મખુમારીની આભા-કવિ પ્રેમાનંદની આ ખરેખર ‘મનમુદા’ ભરી રચના છે તેની પદેપદે સાક્ષીપૂરે છે. {{Right|[ઉ.જો.]}}
‘મારુઢોલાની ચોપાઈ’ [ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર] : કુશલલાભ-૧ની દુહા-ચોપાઈની આશરે ૪૦૦ કડી તથા ‘વાત’ નામક ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.) રાજસ્થાનના એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે.
<br>
 
<span style="color:#0000ff">'''‘મારુઢોલાની ચોપાઈ’'''</span> [ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર] : કુશલલાભ-૧ની દુહા-ચોપાઈની આશરે ૪૦૦ કડી તથા ‘વાત’ નામક ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.) રાજસ્થાનના એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે.
રાજકુમાર ઢોલા સાથે જેનું લગ્ન થયું છે તે મારુવણી નાની હોવાથી તેને સાસરે મોકલવામાં આવતી નથી. દરમ્યાન ઢોલો માલવણી નામની બીજી કન્યાને પરણે છે. સમય જતાં યૌવનમાં આવેલી મારુવણી ઢોલા માટે ઝૂરે છે, પણ માલવણી તેને ઢોલા સુધી પહોંચવા દેતી નથી. છેવટે ઢોલાને સંદેશો મળતાં તે મારુવણીના નગરમાં મળે છે. પાછા આવતાં મારુવણીને સાપ કરડે છે પણ કોઈ યોગી એને સજીવન કરે છે. ઢોલા, મારુવણી અને માલવણીના સુખપૂર્વક સહજીવન સાથે કૃતિનો અંત આવે છે.
રાજકુમાર ઢોલા સાથે જેનું લગ્ન થયું છે તે મારુવણી નાની હોવાથી તેને સાસરે મોકલવામાં આવતી નથી. દરમ્યાન ઢોલો માલવણી નામની બીજી કન્યાને પરણે છે. સમય જતાં યૌવનમાં આવેલી મારુવણી ઢોલા માટે ઝૂરે છે, પણ માલવણી તેને ઢોલા સુધી પહોંચવા દેતી નથી. છેવટે ઢોલાને સંદેશો મળતાં તે મારુવણીના નગરમાં મળે છે. પાછા આવતાં મારુવણીને સાપ કરડે છે પણ કોઈ યોગી એને સજીવન કરે છે. ઢોલા, મારુવણી અને માલવણીના સુખપૂર્વક સહજીવન સાથે કૃતિનો અંત આવે છે.
રાજસ્થાનનાં વિરહપ્રેમના અત્યંત ઉત્કટ અને તાજગીભર્યા ઉદ્ગારો સમા ઢોલા-મારુના દુહા ખૂબ જાણીતા છે. આ કવિએ પોતાના દુહામાં એ પ્રચલિત સાહિત્યનો લાભ ઉઠાવ્યો છે તેથી આ કૃતિનો એ સૌથી વધુ કાવ્યમય ભાગ છે. દુહા “ઘણા પુરાણા” અને ચોપાઈબંધ પોતાનું હોવાનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. ટેકણરૂપ દુહા પછી ચોપાઈમાં થોડું વીગતે પ્રસંગવર્ણન અને ‘વાત’માં સંવાદ ઇત્યાદિ દ્વારા કથાવિસ્તાર એ જાતનો રચનાબંધ કવિએ સ્વીકાર્યો છે. આ કારણે દુહા-ચોપાઈની તથા ‘વાત’ની સામગ્રી થોડી સમાન પણ ચાલે છે. ‘વાત’ની ચારણી કથનશૈલી, એમાં વણાતું રાજદરબારી વસ્તુ અને એનું સૌથી પ્રબળ રાજસ્થાની ભાષાસ્વરૂપ કુશલલાભના કર્તૃત્વ વિશે શંકા જગાવે એવું છે. ‘વાત’ પણ એણે પરંપરામાંથી સંકલિત કરેલ હોય એમ બને. કુશલલાભે ઢોલામારુની લોકકથાને ધાર્મિક રંગ આપ્યો નથી એ ખાસ નોંધપાત્ર છે.
રાજસ્થાનનાં વિરહપ્રેમના અત્યંત ઉત્કટ અને તાજગીભર્યા ઉદ્ગારો સમા ઢોલા-મારુના દુહા ખૂબ જાણીતા છે. આ કવિએ પોતાના દુહામાં એ પ્રચલિત સાહિત્યનો લાભ ઉઠાવ્યો છે તેથી આ કૃતિનો એ સૌથી વધુ કાવ્યમય ભાગ છે. દુહા “ઘણા પુરાણા” અને ચોપાઈબંધ પોતાનું હોવાનો ઉલ્લેખ કવિએ પોતે કર્યો છે. ટેકણરૂપ દુહા પછી ચોપાઈમાં થોડું વીગતે પ્રસંગવર્ણન અને ‘વાત’માં સંવાદ ઇત્યાદિ દ્વારા કથાવિસ્તાર એ જાતનો રચનાબંધ કવિએ સ્વીકાર્યો છે. આ કારણે દુહા-ચોપાઈની તથા ‘વાત’ની સામગ્રી થોડી સમાન પણ ચાલે છે. ‘વાત’ની ચારણી કથનશૈલી, એમાં વણાતું રાજદરબારી વસ્તુ અને એનું સૌથી પ્રબળ રાજસ્થાની ભાષાસ્વરૂપ કુશલલાભના કર્તૃત્વ વિશે શંકા જગાવે એવું છે. ‘વાત’ પણ એણે પરંપરામાંથી સંકલિત કરેલ હોય એમ બને. કુશલલાભે ઢોલામારુની લોકકથાને ધાર્મિક રંગ આપ્યો નથી એ ખાસ નોંધપાત્ર છે.
આ કૃતિ જાદવ રાઉલ હરિરાજ (રાજ્યકાળ ઈ.૧૫૬૨-ઈ.૧૫૭૮)ના આનંદ માટે પોતે રચી હોવાનો નિર્દેશ કર્યો છે. દંતકથા એવી છે કે હરિરાજે યુવરાજ હતા ત્યારે અને તે પછી પણ ઢોલામારુના પ્રાચીન દુહાઓનો ઉપયોગ કરી જુદાજુદા કવિઓ પાસે વાર્તા બનાવડાવેલી અને અકબર પાસે એ વાર્તાઓ રજૂ કરેલી. આ હકીકતનું સમર્થન કરતી આ વિષયની અન્ય રચનાઓની પ્રતો ઉપલબ્ધ થયેલી છે.
આ કૃતિ જાદવ રાઉલ હરિરાજ (રાજ્યકાળ ઈ.૧૫૬૨-ઈ.૧૫૭૮)ના આનંદ માટે પોતે રચી હોવાનો નિર્દેશ કર્યો છે. દંતકથા એવી છે કે હરિરાજે યુવરાજ હતા ત્યારે અને તે પછી પણ ઢોલામારુના પ્રાચીન દુહાઓનો ઉપયોગ કરી જુદાજુદા કવિઓ પાસે વાર્તા બનાવડાવેલી અને અકબર પાસે એ વાર્તાઓ રજૂ કરેલી. આ હકીકતનું સમર્થન કરતી આ વિષયની અન્ય રચનાઓની પ્રતો ઉપલબ્ધ થયેલી છે.
આ કૃતિની રચનાસંવત ૧૬૧૫ તેમ જ ૧૬૧૬ પણ કેટલીક હસ્તપ્રતોમાં મળે છે અને ‘સત્તોત્તર’ ‘સત્યોત્તર’ જેવા પાઠને કારણે રચનાસંવત ૧૬૦૭ હોવાની પણ સંભાવના થઈ શકે છે. કવિએ પોતે આ કૃતિનું ૭૦૦ ગાથાનું પ્રમાણ કહ્યું છે,પરંતુ મુદ્રિત કૃતિમાં દુહાચોપાઈની ૪૦૦થી વધારે કડીઓ જણાતી નથી. એમણે ગદ્ય સાથેનું ગ્રંથાગ્રપ્રમાણ આપ્યું હોય તો જુદી વાત છે. [શ્ર.ત્રિ.]
આ કૃતિની રચનાસંવત ૧૬૧૫ તેમ જ ૧૬૧૬ પણ કેટલીક હસ્તપ્રતોમાં મળે છે અને ‘સત્તોત્તર’ ‘સત્યોત્તર’ જેવા પાઠને કારણે રચનાસંવત ૧૬૦૭ હોવાની પણ સંભાવના થઈ શકે છે. કવિએ પોતે આ કૃતિનું ૭૦૦ ગાથાનું પ્રમાણ કહ્યું છે,પરંતુ મુદ્રિત કૃતિમાં દુહાચોપાઈની ૪૦૦થી વધારે કડીઓ જણાતી નથી. એમણે ગદ્ય સાથેનું ગ્રંથાગ્રપ્રમાણ આપ્યું હોય તો જુદી વાત છે.
માલ/માલદેવ/મુનિમાલ : માલ કે માલમુનિને નામે ૧૯/૨૦ કડીનું ‘મનભમરા-ગીત/ભમરા-ગીતમ્’(લે. ઈ.૧૬૪૫), ૧૦ કડીનું ‘શીલ-ગીત’(લે. ૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘પરનારી પરિહાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘અંજનાસતી-રાસ/ચોપાઈ (લે.ઈ.૧૬૦૭), ૯૦ કડીની ‘ગયસુકુમાલ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘મહાવીર-સઝાય’ (લે. ઈ.૧૬૪૫), ૧૫ કડીની ‘રાજિમતીનેમ-સઝાય’ (લે.ઈ.૧૬૪૫), ૫૫ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪), ૫/૧૯ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’, ૧૦ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા માલ/માલમુનિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
<span style="color:#0000ff">'''માલ/માલદેવ/મુનિમાલ'''</span> : માલ કે માલમુનિને નામે ૧૯/૨૦ કડીનું ‘મનભમરા-ગીત/ભમરા-ગીતમ્’(લે. ઈ.૧૬૪૫), ૧૦ કડીનું ‘શીલ-ગીત’(લે. ૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘પરનારી પરિહાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘અંજનાસતી-રાસ/ચોપાઈ (લે.ઈ.૧૬૦૭), ૯૦ કડીની ‘ગયસુકુમાલ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘મહાવીર-સઝાય’ (લે. ઈ.૧૬૪૫), ૧૫ કડીની ‘રાજિમતીનેમ-સઝાય’ (લે.ઈ.૧૬૪૫), ૫૫ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪), ૫/૧૯ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’, ૧૦ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા માલ/માલમુનિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.
માલદેવ/મુનિલાલને નામે ૨૮/૩૧ કડીની હિંદી-રાજસ્થાનીની છાંટવાળી, પ્રથમ ૩ કડી દુહામાં અને બાકીની ચોપાઈમાં લખાયેલી ‘જીરણશેઠની સઝાય/મહાવીર-સ્વામીના પારણાનું સ્તવન/મહાવીર સ્વામીનું તપપારણું/વીરપારણા-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ; મુ.), ૫ કડીનું ‘સીમંધરનું પદ’(મુ.) તથા ‘પદમસીપદ્માવતી-ચોપાઈ’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. આ કૃતિઓ ભાવદેવશિષ્ય માલદેવની હોવાની સંભાવના છે.
માલદેવ/મુનિલાલને નામે ૨૮/૩૧ કડીની હિંદી-રાજસ્થાનીની છાંટવાળી, પ્રથમ ૩ કડી દુહામાં અને બાકીની ચોપાઈમાં લખાયેલી ‘જીરણશેઠની સઝાય/મહાવીર-સ્વામીના પારણાનું સ્તવન/મહાવીર સ્વામીનું તપપારણું/વીરપારણા-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ; મુ.), ૫ કડીનું ‘સીમંધરનું પદ’(મુ.) તથા ‘પદમસીપદ્માવતી-ચોપાઈ’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. આ કૃતિઓ ભાવદેવશિષ્ય માલદેવની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ(ન.).
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ(ન.).
સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}
<br>


માલ(મુનિ)-૧ [ઈ ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ખૂબચંદ સંતાનીય નાથાજીના શિષ્ય. ‘અષાઢભૂતિનું ચોઢાળિયું/અષાઢમુનિનો રાસ’ (ર.ઈ.૧૭૫૪/ઈ.૧૭૬૧/સં. ૧૮૧૦/સં. ૧૮૧૭, અસાડ સુદ ૨; મુ.), ૧૭ કડીની ‘રાજમતિ-સઝાય’ (ર.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, કારતક સુદ ૧૫; મુ.), ધન્નાકાકડીનું ચોઢાળઇયું’ (ર.ઈ.૧૭૬૯; મુ.), નટડીમાં મોહેલા પણ પછી એક જૈન સાધુનો વિરક્તિ ભાવ જોઈ મોહત્યાગ કરતા એલાચીકુમારની કથા કહેતી ‘એલાચીકુમાર છઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ-; મુ.), ‘ઈષુકાર કમલાવતી ષટઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ વદ ૩; મુ.), હિંદી ભાષામાં ‘અંતરંગકરણી’, ગજસુકુમાર અને કૃષ્ણના અન્ય ૬ ભાઈઓની રસપ્રદ અને બોધકથા કહેતી ૨૧ ઢાળનો ‘ષટબંધવનો (છ ભાઈનો)-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, કારતક-) અને ‘આષાઢભૂતિ-સઝાય’ના કર્તા.
<span style="color:#0000ff">'''માલ(મુનિ)-૧'''</span> [ઈ ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ખૂબચંદ સંતાનીય નાથાજીના શિષ્ય. ‘અષાઢભૂતિનું ચોઢાળિયું/અષાઢમુનિનો રાસ’ (ર.ઈ.૧૭૫૪/ઈ.૧૭૬૧/સં. ૧૮૧૦/સં. ૧૮૧૭, અસાડ સુદ ૨; મુ.), ૧૭ કડીની ‘રાજમતિ-સઝાય’ (ર.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, કારતક સુદ ૧૫; મુ.), ધન્નાકાકડીનું ચોઢાળઇયું’ (ર.ઈ.૧૭૬૯; મુ.), નટડીમાં મોહેલા પણ પછી એક જૈન સાધુનો વિરક્તિ ભાવ જોઈ મોહત્યાગ કરતા એલાચીકુમારની કથા કહેતી ‘એલાચીકુમાર છઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ-; મુ.), ‘ઈષુકાર કમલાવતી ષટઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ વદ ૩; મુ.), હિંદી ભાષામાં ‘અંતરંગકરણી’, ગજસુકુમાર અને કૃષ્ણના અન્ય ૬ ભાઈઓની રસપ્રદ અને બોધકથા કહેતી ૨૧ ઢાળનો ‘ષટબંધવનો (છ ભાઈનો)-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, કારતક-) અને ‘આષાઢભૂતિ-સઝાય’ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧, ૩; ૨. જૈસસંગ્રહ(જૈ); ૩. જૈસસંગ્રહ(ન); ૪. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧, ૩; ૨. જૈસસંગ્રહ(જૈ); ૩. જૈસસંગ્રહ(ન); ૪. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેવકી છ ભાયારો રાસ, સં. બિપિન ઝવેરી, ઈ.૧૯૫૮; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપૂગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેવકી છ ભાયારો રાસ, સં. બિપિન ઝવેરી, ઈ.૧૯૫૮; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપૂગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
<br>


માલદે/માલદેવ [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદીશ્વર-સ્તવન/નંદીશ્વર-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૩૦)ના કર્તા.
<span style="color:#0000ff">'''માલદે/માલદેવ'''</span> [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદીશ્વર-સ્તવન/નંદીશ્વર-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૩૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}
<br>


માલદેવ/બાલ(મુનિ) [ઈ.૧૬મી સદીનો ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ભાવદેવસૂરિના શિષ્ય. વિલાસપુરના રાજા સિંઘરથના પુત્ર પુરંદર અને તેની પત્ની કનકવતીની કથા કહેતી, સુભાષિતોથી યુક્ત ૩૫૬/૩૬૪ કડીની ‘પુરંદરકુમાર-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૯૬ પહેલાં); ૧૫૮૩ કડીની ‘ભોજપ્રબંધ’(અપૂર્ણ); ચોપાઈ, દુહા ગાથા અને દેશીઓમાં રચાયેલી, પ્રચૂર પ્રમાણમાં ગૂંથાયેલાં સુભાષિતોને કારણે સુભાષિત-સંગ્રહ જેવી છાપ પાડતી, ભાષા, ભાવ અને છંદની પ્રૌઢિ તેમ જ શબ્દાલંકાર અને અર્થાલંકારના ઐચિત્યપૂર્ણ ઉપયોગવાળી, ૧૭૩૭ ગ્રંથાગ્રની ‘વિક્રમચરિત્રપંચદંડ-કથા’; ‘દેવદત્ત ચોપાઈ’ (લે. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, ચૈત્ર વદ ૧૩); શીલવિષયક ‘પદ્મરથ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦); ૬૫૨/૬૬૯ કડીની ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે. ઈ.૧૬૩૪ પહેલાં); ૭૦૮ કડીની વિજયપુરના રાજા સુરાંગદના પુત્ર વીરાંગદ અને તેની પત્ની વીરમતીની કથા કહેતી પુણ્યવિષયક ‘વીરાંગદ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬/સં. ૧૬૧૨, જેઠ સુદ ૯); ૬૯ કડીની ‘માલદેવશિક્ષા-ચોપાઈ’; ૧૦૭ કડીની સળંગ એક જ દેશીમાં રચાયેલી ‘સ્થૂલિભદ્રફાગધમાલિ’ (લે. ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, ફાગણ વદ ૧૪; મુ.); ૬૫ કડીની ‘રાજુલનેમિનાથ-ધમાલ’ (લે. ઈ.૧૬૦૩ પહેલાં); ‘શીલ-બત્રીસી’, ૪૩૧ કડીની વજ્રબાહુના પુત્રો કીર્તિધર અને સુકોશલની કથા કહેતી ‘કીર્તિધર-સુકોશલસંબંધ’ (લે. સં. ૧૯મી સદી); ૨૩૦ કડીનો ૨૨મા તીર્થંકર નેમિનાથના નવ જન્મોની કથા કહેતો ‘નેમિનાથ-નવભવ-રાસ’ (લે. સં. ૧૮મી સદી); વિશાલાના રાજા ચેદની પુત્રી ત્રિશલા જે કુંડપુરના રાજા સિદ્ધાર્થની પત્ની છે તેના પુત્ર સત્યકીના જીવનનું એટલે કે મહાવીરસ્વામીના જન્મ અને જીવનનું વૃત્તાંત આપતી ‘સત્યકી સંબંધ’ તથા ૩૭ કડીની ‘બૃહદ્ગચ્છ-ગુર્વાવલી’ (લે. ઈ.૧૬૯૫; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માલદેવ/બાલ(મુનિ)'''</span> [ઈ.૧૬મી સદીનો ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ભાવદેવસૂરિના શિષ્ય. વિલાસપુરના રાજા સિંઘરથના પુત્ર પુરંદર અને તેની પત્ની કનકવતીની કથા કહેતી, સુભાષિતોથી યુક્ત ૩૫૬/૩૬૪ કડીની ‘પુરંદરકુમાર-ચોપાઈ/રાસ’ (ર. ઈ.૧૫૯૬ પહેલાં); ૧૫૮૩ કડીની ‘ભોજપ્રબંધ’(અપૂર્ણ); ચોપાઈ, દુહા ગાથા અને દેશીઓમાં રચાયેલી, પ્રચૂર પ્રમાણમાં ગૂંથાયેલાં સુભાષિતોને કારણે સુભાષિત-સંગ્રહ જેવી છાપ પાડતી, ભાષા, ભાવ અને છંદની પ્રૌઢિ તેમ જ શબ્દાલંકાર અને અર્થાલંકારના ઐચિત્યપૂર્ણ ઉપયોગવાળી, ૧૭૩૭ ગ્રંથાગ્રની ‘વિક્રમચરિત્રપંચદંડ-કથા’; ‘દેવદત્ત ચોપાઈ’ (લે. ઈ.૧૬૧૨/સં. ૧૬૬૮, ચૈત્ર વદ ૧૩); શીલવિષયક ‘પદ્મરથ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦); ૬૫૨/૬૬૯ કડીની ‘સુરસુંદરી-ચોપાઈ’ (લે. ઈ.૧૬૩૪ પહેલાં); ૭૦૮ કડીની વિજયપુરના રાજા સુરાંગદના પુત્ર વીરાંગદ અને તેની પત્ની વીરમતીની કથા કહેતી પુણ્યવિષયક ‘વીરાંગદ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૬/સં. ૧૬૧૨, જેઠ સુદ ૯); ૬૯ કડીની ‘માલદેવશિક્ષા-ચોપાઈ’; ૧૦૭ કડીની સળંગ એક જ દેશીમાં રચાયેલી ‘સ્થૂલિભદ્રફાગધમાલિ’ (લે. ઈ.૧૫૯૪/સં. ૧૬૫૦, ફાગણ વદ ૧૪; મુ.); ૬૫ કડીની ‘રાજુલનેમિનાથ-ધમાલ’ (લે. ઈ.૧૬૦૩ પહેલાં); ‘શીલ-બત્રીસી’, ૪૩૧ કડીની વજ્રબાહુના પુત્રો કીર્તિધર અને સુકોશલની કથા કહેતી ‘કીર્તિધર-સુકોશલસંબંધ’ (લે. સં. ૧૯મી સદી); ૨૩૦ કડીનો ૨૨મા તીર્થંકર નેમિનાથના નવ જન્મોની કથા કહેતો ‘નેમિનાથ-નવભવ-રાસ’ (લે. સં. ૧૮મી સદી); વિશાલાના રાજા ચેદની પુત્રી ત્રિશલા જે કુંડપુરના રાજા સિદ્ધાર્થની પત્ની છે તેના પુત્ર સત્યકીના જીવનનું એટલે કે મહાવીરસ્વામીના જન્મ અને જીવનનું વૃત્તાંત આપતી ‘સત્યકી સંબંધ’ તથા ૩૭ કડીની ‘બૃહદ્ગચ્છ-ગુર્વાવલી’ (લે. ઈ.૧૬૯૫; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. પસમુચ્ચય : ૩; ૨. પ્રાફાગુસંગ્રહ.
કૃતિ : ૧. પસમુચ્ચય : ૩; ૨. પ્રાફાગુસંગ્રહ.
સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ-એક અધ્યયન, વાડીલાલ ચોકસી, ઈ.૧૯૭૯; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ પારેખ, ઈ.૧૯૭૯;  ૫. કેટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ-એક અધ્યયન, વાડીલાલ ચોકસી, ઈ.૧૯૭૯; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ પારેખ, ઈ.૧૯૭૯;  ૫. કેટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
<br>


માલવિજય [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘નવતત્ત્વઅર્થ’ના કર્તા.
<span style="color:#0000ff">''' માલવિજય'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. ‘નવતત્ત્વઅર્થ’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોં કી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોં કી સૂચી’, અગરચંદ નાહટા.{{Right|[કી.જો.]}}
<br>


માલશિષ્ય [                ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમસરણમહિલા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માલશિષ્ય'''</span> [                ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમસરણમહિલા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}
<br>


માલીબાઈ [                ] : ગુરુમહિમાને વર્ણવતાં ૫ અને ૪ કડીનાં ૨ ભજનો(મુ.)નાં કર્તા.
<span style="color:#0000ff">''' માલીબાઈ'''</span> [                ] : ગુરુમહિમાને વર્ણવતાં ૫ અને ૪ કડીનાં ૨ ભજનો(મુ.)નાં કર્તા.
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માલો [                ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે.
<span style="color:#0000ff">'''માલો'''</span> [                ] : માર્ગી પંથના કવિ. માલો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે.
કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.). [ર.ર.દ.]
કૃતિ : ખોજાવૃત્તાંત, સ. સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.).{{Right|[ર.ર.દ.]}}
<br>


માવજી-૧ : જુઓ માવા-૧.
<span style="color:#0000ff">'''માવજી-૧'''</span> : જુઓ માવા-૧.
<br>


માવજી-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઈ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માવજી-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઈ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા.
કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’, સં. કચરાલાલ શ. સોની (+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’, સં. કચરાલાલ શ. સોની (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માવજી-૩ [                ] : જૈન. રવિવિજયના શિષ્ય. જુદાં જુદાં ગામના પાર્શ્વનાથનું વર્ણન કરતા ૧૦૧ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા.
<span style="color:#0000ff">'''માવજી-૩'''</span> [                ] : જૈન. રવિવિજયના શિષ્ય. જુદાં જુદાં ગામના પાર્શ્વનાથનું વર્ણન કરતા ૧૦૧ કડીના ‘પાર્શ્વનાથ-છંદ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
માવા-૧/માવજી [ઈ.૧૫૩૧માં હયાત] : ૫૧ કડીની ‘વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧/૧૫૮૭, આસો સુદ ૧૩; મુ)ના કર્તા.
માવા-૧/માવજી [ઈ.૧૫૩૧માં હયાત] : ૫૧ કડીની ‘વૈષ્ણવભક્તપ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧/૧૫૮૭, આસો સુદ ૧૩; મુ)ના કર્તા.
કૃતિ : સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માવા-માવજી રચિત વૈષ્ણવ ભક્ત પ્રબંધચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક. [શ્ર.ત્રિ.]
કૃતિ : સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭-જાન્યુ. ૧૯૭૮-‘કવિ માવા-માવજી રચિત વૈષ્ણવ ભક્ત પ્રબંધચોપાઈ’, સં. અમૃતલાલ મો. ભોજક. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માવા(ભક્ત)-૨/માવજી [                ] : ૮ કડીનાં ૮ ભજનો(મુ.)ના કર્તા. માવજીને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શક્યતા છે.
<span style="color:#0000ff">'''માવા(ભક્ત)-૨/માવજી'''</span> [                ] : ૮ કડીનાં ૮ ભજનો(મુ.)ના કર્તા. માવજીને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શક્યતા છે.
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.
સંદર્ભ : કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : કદહસૂચિ; ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માહાવદાસ : જુઓ મહાવદાસ-૧.
<span style="color:#0000ff">'''માહાવદાસ'''</span> : જુઓ મહાવદાસ-૧.
<br>


માહુદાસ [                ] : પદોના કર્તા.
<span style="color:#0000ff">'''માહુદાસ'''</span> [                ] : પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માહેશ્વર(દાસ) : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા મહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''માહેશ્વર(દાસ)'''</span> : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા મહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માહેશ્વર-૧ [જ. ઈ.૧૭૯૦-અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતા મંગલજી. માતા ગલાલબાઈ.સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં.
<span style="color:#0000ff">'''માહેશ્વર-૧'''</span> [જ. ઈ.૧૭૯૦-અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ. પિતા મંગલજી. માતા ગલાલબાઈ.સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં.
<br>


શિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''શિવભક્તિ'''</span>શિવભક્તિને વ્યક્ત કરતી ૪ કડીની ‘શિવ-સ્તુતિ’(મુ.), ૮ કડીના ‘શિવના સાતવાર’(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી-માહાત્મ્ય’ (મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ. ઈ.૧૯૧૪ (+સં.).
કૃતિ : અહિચ્છત્ર-કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ. ઈ.૧૯૧૪ (+સં.).
સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માંગજી/માંગદાસ [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદોના કર્તા.
<span style="color:#0000ff">'''માંગજી/માંગદાસ'''</span> [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માંગલબાઈ [                ] : ૪ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''માંગલબાઈ'''</span> [                ] : ૪ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬(સુલભ આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬(સુલભ આ.).{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માંગુ [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભક્તિવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડ્યું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે.
<span style="color:#0000ff">'''માંગુ'''</span> [સં. ૧૭મી સદી પૂર્વાર્ધ] : તેમની પૂર્વછાયો અને દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભક્તિવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડ્યું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


માંડણ/માંડણદાસ : આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
<span style="color:#0000ff">'''માંડણ/માંડણદાસ '''</span>: આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
કૃતિ : બૃકાદોહન : ૭.
કૃતિ : બૃકાદોહન : ૭.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ડિકૅટલૉગભાવિ. [નિ.વો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ડિકૅટલૉગભાવિ.{{Right|[નિ.વો.]}}
<br>


માંડણ-૧ [ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૨૫૮ કડીના ‘શ્રીપાલ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૪૨/સં. ૧૪૯૮, કારતક સુદ ૫, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં ‘નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક સાથે હોવાને કારણે આમ બન્યું છે.
<span style="color:#0000ff">'''માંડણ-૧'''</span> [ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૨૫૮ કડીના ‘શ્રીપાલ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૪૨/સં. ૧૪૯૮, કારતક સુદ ૫, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં ‘નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક સાથે હોવાને કારણે આમ બન્યું છે.
કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩.
કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૫ જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૫ જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>


માંડણ-૨ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જ્ઞાનમાર્ગી સંત કવિ. કવિની કૃતિઓમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે વતન રાજસ્થાનનું શિરોહી. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ હરિ કે હરિદાસ હોવાની સંભાવના. માતા મેધૂ.
<span style="color:#0000ff">'''માંડણ-૨'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : જ્ઞાનમાર્ગી સંત કવિ. કવિની કૃતિઓમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે વતન રાજસ્થાનનું શિરોહી. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ હરિ કે હરિદાસ હોવાની સંભાવના. માતા મેધૂ.
કવિની ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત ‘પ્રબોધ-બત્રીશી/‘માંડણ બંધારાનાં ઉખાણાં’(મુ.)ની અખાના છપ્પા પર અસર છે. લોકોના દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો આમ તો કવિનો હેતુ છે, પરંતુ તત્કાલીન પ્રજાજીવનમાં પ્રચલિત અનેક ઉખાણાંને કથયિતવ્યમાં સમાવવાના આગ્રહને લીધે ઘણે સ્થળે કૃતિની પ્રાસાદિકતા જોખમાય છે. કબીરના શિષ્ય જ્ઞાનીજીની હિન્દી કૃતિ ‘જ્ઞાન-બત્તીસી’થી પ્રભાવિત થઈ કવિએ આ કૃતિ રચી હોવાનું  
કવિની ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત ‘પ્રબોધ-બત્રીશી/‘માંડણ બંધારાનાં ઉખાણાં’(મુ.)ની અખાના છપ્પા પર અસર છે. લોકોના દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો આમ તો કવિનો હેતુ છે, પરંતુ તત્કાલીન પ્રજાજીવનમાં પ્રચલિત અનેક ઉખાણાંને કથયિતવ્યમાં સમાવવાના આગ્રહને લીધે ઘણે સ્થળે કૃતિની પ્રાસાદિકતા જોખમાય છે. કબીરના શિષ્ય જ્ઞાનીજીની હિન્દી કૃતિ ‘જ્ઞાન-બત્તીસી’થી પ્રભાવિત થઈ કવિએ આ કૃતિ રચી હોવાનું  
મનાય છે.
મનાય છે.
એ સિવાય ૭૦-૭૫ કડીઓવાળા ૭૦ ખંડમાં ચોપાઈ અને દુહાબંધમાં રચાયેલું ‘રામાયણ’ અને એ પ્રકારના જ કાવ્યબંધમાં રચાયેલું ‘રુકમાંગદ-કથા/એકાદશી મહિમા’ (લે.ઈ.૧૫૧૮) કવિની આખ્યાનકોટિની રચનાઓ છે. રોળા અને ઉલાલાના મિશ્રણવાળા છપ્પયછંદમાં રચાયેલી ‘પાંડવવિષ્ટિ’ પણ તૂટક રૂપે કવિની મળે છે. ‘સતભામાનું રૂસણું’ મનાતી કૃતિ કવિએ રચી હોવાનું મનાય છે, પરંતુ એની કોઈ પ્રત ઉપલબ્ધ થઈ નથી. કવિની નામછાપવાળાં, પણ મરાઠીની અસર બતાવતાં ૨ પદ(મુ.) આ કવિનાં હોય એમ મનાય છે.
એ સિવાય ૭૦-૭૫ કડીઓવાળા ૭૦ ખંડમાં ચોપાઈ અને દુહાબંધમાં રચાયેલું ‘રામાયણ’ અને એ પ્રકારના જ કાવ્યબંધમાં રચાયેલું ‘રુકમાંગદ-કથા/એકાદશી મહિમા’ (લે.ઈ.૧૫૧૮) કવિની આખ્યાનકોટિની રચનાઓ છે. રોળા અને ઉલાલાના મિશ્રણવાળા છપ્પયછંદમાં રચાયેલી ‘પાંડવવિષ્ટિ’ પણ તૂટક રૂપે કવિની મળે છે. ‘સતભામાનું રૂસણું’ મનાતી કૃતિ કવિએ રચી હોવાનું મનાય છે, પરંતુ એની કોઈ પ્રત ઉપલબ્ધ થઈ નથી. કવિની નામછાપવાળાં, પણ મરાઠીની અસર બતાવતાં ૨ પદ(મુ.) આ કવિનાં હોય એમ મનાય છે.
કૃતિ : ‘પ્રબોધબત્રીશી અથવા માંડણ બંધારાનાં ઉખાણાં’ અને કવિ શ્રીધરકૃત ‘રાવણમંદોદરી-સંવાદ’ સં. મણિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૩૦ (+સં.).
કૃતિ : ‘પ્રબોધબત્રીશી અથવા માંડણ બંધારાનાં ઉખાણાં’ અને કવિ શ્રીધરકૃત ‘રાવણમંદોદરી-સંવાદ’ સં. મણિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૩૦ (+સં.).
સંદર્ભ : ૧. અખો-એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૨૭; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. ગુસાસ્વરૂપો; ૭. પ્રાકકૃતિઓ;  ૮. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘માંડણ અને સંતમત’, કાન્તિકુમાર ભટ્ટ;  ૯. ગૂહાયાદી. [નિ.વો.]
સંદર્ભ : ૧. અખો-એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ.૧૯૨૭; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારૂપરેખા : ૧; ૬. ગુસાસ્વરૂપો; ૭. પ્રાકકૃતિઓ;  ૮. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨ - ‘માંડણ અને સંતમત’, કાન્તિકુમાર ભટ્ટ;  ૯. ગૂહાયાદી.{{Right|[નિ.વો.]}}
<br>


માંડણ-૩ [ઈ.૧૫૫૧ સુધીમાં] : માંડણ નાયકને નામે ‘ઝંદાઝૂલણનો વેશ’  (મુ.) એ ભવાઈ-વેશ મળે છે. એની કેટલીક વાચનાઓમાં મળતી પંક્તિઓને આધારે એમ લાગે છે કે કૃતિ એના મૂળ સ્વરૂપે ઈ.૧૫૫૧ સુધીમાં રચાયેલી છે, એટલે કવિ એ સમય સુધીમાં થઈ ગયા એમ અનુમાન કરી શકાય. એક માન્યતા મુજબ આ માંડણ નાયક અસાઇતના પુત્ર હતા.
<span style="color:#0000ff">'''માંડણ-૩'''</span> [ઈ.૧૫૫૧ સુધીમાં] : માંડણ નાયકને નામે ‘ઝંદાઝૂલણનો વેશ’  (મુ.) એ ભવાઈ-વેશ મળે છે. એની કેટલીક વાચનાઓમાં મળતી પંક્તિઓને આધારે એમ લાગે છે કે કૃતિ એના મૂળ સ્વરૂપે ઈ.૧૫૫૧ સુધીમાં રચાયેલી છે, એટલે કવિ એ સમય સુધીમાં થઈ ગયા એમ અનુમાન કરી શકાય. એક માન્યતા મુજબ આ માંડણ નાયક અસાઇતના પુત્ર હતા.
‘અડવા વાણિયાનો વેશ’ તરીકે પણ ઓળખાતો આ વેશ ૨ ભાગમાં વહેંચાઈ જાય છે. તેના પૂર્વ ભાગમાં તેજા મોદીનું અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકેનું પૂર્વવયનું વૃત્તાંત રજૂ થાય છે. બીજા ભાગમાં મુસ્લિમ સરદાર ઝંદા તથા તેજાંના પરસ્પરના અનુરાગ,પ્રતીક્ષા, મિલન અને વિરહદુ:ખના ભાવો તળપદી છટાથી વ્યક્ત થાય છે. કથાની વચ્ચે વિપુલ પ્રમાણમાં, મૂળ કથા સાથે સંબંધ ન ધરાવતાં, હિન્દી પદ્યો મુકાયાં છે. જેમાંનાં ઘણાં પદ્ય અન્ય કવિઓની નામછાપ દર્શાવે છે.
‘અડવા વાણિયાનો વેશ’ તરીકે પણ ઓળખાતો આ વેશ ૨ ભાગમાં વહેંચાઈ જાય છે. તેના પૂર્વ ભાગમાં તેજા મોદીનું અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકેનું પૂર્વવયનું વૃત્તાંત રજૂ થાય છે. બીજા ભાગમાં મુસ્લિમ સરદાર ઝંદા તથા તેજાંના પરસ્પરના અનુરાગ,પ્રતીક્ષા, મિલન અને વિરહદુ:ખના ભાવો તળપદી છટાથી વ્યક્ત થાય છે. કથાની વચ્ચે વિપુલ પ્રમાણમાં, મૂળ કથા સાથે સંબંધ ન ધરાવતાં, હિન્દી પદ્યો મુકાયાં છે. જેમાંનાં ઘણાં પદ્ય અન્ય કવિઓની નામછાપ દર્શાવે છે.
કૃતિ : ૧. દેશી ભવાઈનો ભોમિયો, સં. મયાશંકર શુક્લ, -; ૨. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨ (સં.); ૩. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૪. શ્રી ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-.
કૃતિ : ૧. દેશી ભવાઈનો ભોમિયો, સં. મયાશંકર શુક્લ, -; ૨. ભવાઈ, સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨ (સં.); ૩. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.); ૪. શ્રી ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,-.
સંદર્ભ : ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪. [નિ.વો.]
સંદર્ભ : ભવાઈના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, ઈ.૧૯૬૪.{{Right|[નિ.વો.]}}
<br>
   
   
માંડણ-૪ [ઈ.૧૫૮૬ સુધીમાં] : કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાવલી’ (લે. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. ‘પ્રબોધ-બત્રીસી’ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સ્પષ્ટ થઈ શકતું નથી.
<span style="color:#0000ff">'''માંડણ-૪'''</span> [ઈ.૧૫૮૬ સુધીમાં] : કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાવલી’ (લે. ઈ.૧૫૮૬/સં. ૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. ‘પ્રબોધ-બત્રીસી’ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સ્પષ્ટ થઈ શકતું નથી.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [નિ.વો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[નિ.વો.]}}
<br>


માંડણ(ગૂગલી-૫) [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
<span style="color:#0000ff">'''માંડણ(ગૂગલી-૫)'''</span> [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [નિ.વો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[નિ.વો.]}}
<br>


‘માંડણ બંધારાનાં ઉખાણાં’ : જુઓ ‘પ્રબોધબત્રીશી.’
<span style="color:#0000ff">'''‘માંડણ બંધારાનાં ઉખાણાં’ '''</span> : જુઓ ‘પ્રબોધબત્રીશી.’
<br>


મીઠાચંદ્ર [ઈ.૧૭૪૨માં હયાત] : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૫, સોમવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''મીઠાચંદ્ર'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૫, સોમવાર)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મીઠુ-૧ [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ. ‘રામપ્રબંધ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે.
<span style="color:#0000ff">'''મીઠુ-૧'''</span> [ઈ.૧૫૩૧માં હયાત] : વૈષ્ણવ કવિ. ‘રામપ્રબંધ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે.
કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧ - ‘વૈષ્ણવ-ગીત’, સં. મંજુલાલ મજમુદાર (+સં.).
કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧ - ‘વૈષ્ણવ-ગીત’, સં. મંજુલાલ મજમુદાર (+સં.).
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ડિકેટલૉગભાવિ. [ર.સો.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ડિકેટલૉગભાવિ.{{Right|[ર.સો.]}}
<br>


મીઠુ-૨/મીઠુઓ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧) : શાકતભક્ત. ખેડા જિલ્લાના મહીસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. અવટંકે શુક્લ. પિતા કૃપારામ. માતા મણિ. મીઠુ મહારાજને નામે જાણીતા થયેલા આ કવિએ ઉપનિષદો, તંત્રો ને સંગીતનો અભ્યાસ કરેલો એમ કહેવાય છે. કવિ જનીબાઈ તેમની શિષ્યા હોવાનું પણ કહેવાયું છે.
<span style="color:#0000ff">'''મીઠુ-૨/મીઠુઓ'''</span> [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ.૧૭૯૧) : શાકતભક્ત. ખેડા જિલ્લાના મહીસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. અવટંકે શુક્લ. પિતા કૃપારામ. માતા મણિ. મીઠુ મહારાજને નામે જાણીતા થયેલા આ કવિએ ઉપનિષદો, તંત્રો ને સંગીતનો અભ્યાસ કરેલો એમ કહેવાય છે. કવિ જનીબાઈ તેમની શિષ્યા હોવાનું પણ કહેવાયું છે.
આ કવિએ ગુજરાતી, હિન્દી તેમ જ સંસ્કૃતમાં કાવ્યરચના કરી છે. ગુજરાતી કૃતિઓમાં ‘શ્રીલહરી/લીલાલહરી’(મુ.) શંકરાચાર્યકૃત ‘સૌૈંદર્યલહરી’ના કંઈક ક્લિષ્ટ તથા અસહજ છંદોવહનવાળી પણ પ્રથમ ગુજરાતી સમશ્લોકી અનુવાદ તરીકે નોંધપાત્ર કૃતિ છે. અર્ધનારીશ્વરની ભાવના પર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રાસવર્ણન આપતી ૩૨ ઉલ્લાસની ‘રાસરસ’ પણ આ કવિની મહત્ત્વની કૃતિ ગણાઈ છે. આ ઉપરાંત ’પરમશિવસ્તોત્ર’, ‘બ્રાહ્મણાષ્ટક’, ‘ભક્તિતરંગિણી’, ‘ભગવદગીતા’નો અનુવાદ, ‘રસિકવૃત્તિવિનોદ’, ‘રસિકાષ્ટક’, ૧૨ ઉલ્લાસની  ‘શ્રીરસ’, ૧૩ ઉલ્લાસની ‘શક્તિવિલાસ-લહરી’, ૧૫ કડીનું ‘અર્ધનારીશ્વરનું ગીત’(મુ.) અને ગુજરાતી-હિન્દી પદો તેમણે રચ્યાં છે. ‘શિવ-શક્તિરાસાનુક્રમ’ એમની ગદ્યકૃતિ છે.
આ કવિએ ગુજરાતી, હિન્દી તેમ જ સંસ્કૃતમાં કાવ્યરચના કરી છે. ગુજરાતી કૃતિઓમાં ‘શ્રીલહરી/લીલાલહરી’(મુ.) શંકરાચાર્યકૃત ‘સૌૈંદર્યલહરી’ના કંઈક ક્લિષ્ટ તથા અસહજ છંદોવહનવાળી પણ પ્રથમ ગુજરાતી સમશ્લોકી અનુવાદ તરીકે નોંધપાત્ર કૃતિ છે. અર્ધનારીશ્વરની ભાવના પર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રાસવર્ણન આપતી ૩૨ ઉલ્લાસની ‘રાસરસ’ પણ આ કવિની મહત્ત્વની કૃતિ ગણાઈ છે. આ ઉપરાંત ’પરમશિવસ્તોત્ર’, ‘બ્રાહ્મણાષ્ટક’, ‘ભક્તિતરંગિણી’, ‘ભગવદગીતા’નો અનુવાદ, ‘રસિકવૃત્તિવિનોદ’, ‘રસિકાષ્ટક’, ૧૨ ઉલ્લાસની  ‘શ્રીરસ’, ૧૩ ઉલ્લાસની ‘શક્તિવિલાસ-લહરી’, ૧૫ કડીનું ‘અર્ધનારીશ્વરનું ગીત’(મુ.) અને ગુજરાતી-હિન્દી પદો તેમણે રચ્યાં છે. ‘શિવ-શક્તિરાસાનુક્રમ’ એમની ગદ્યકૃતિ છે.
‘ગુરુસ્તોત્ર’, ‘સ્ત્રીતત્ત્વ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે.
‘ગુરુસ્તોત્ર’, ‘સ્ત્રીતત્ત્વ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે.
કૃતિ : ૧. લીલાલહરી, સં. હિંમતરામ મ. જાની, સં. ૨૦૧૦;  ૨. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, ઈ.૧૯૬૩.
કૃતિ : ૧. લીલાલહરી, સં. હિંમતરામ મ. જાની, સં. ૨૦૧૦;  ૨. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, ઈ.૧૯૬૩.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. શાક્તસંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૬. પ્રસ્થાન, જેઠ ૧૯૯૧-‘ગુજરાતમાં અર્ધનારીશ્વરની ઉપાસના’, મંજુલાલ મજમુદાર;  ૭. કદહસૂચિ; ૮. ગૂહયાદી; ૯. ડિકૅટલૉગબીજે. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. શાક્તસંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૬. પ્રસ્થાન, જેઠ ૧૯૯૧-‘ગુજરાતમાં અર્ધનારીશ્વરની ઉપાસના’, મંજુલાલ મજમુદાર;  ૭. કદહસૂચિ; ૮. ગૂહયાદી; ૯. ડિકૅટલૉગબીજે.{{Right|[ર.સો.]}}
<br>


મીઠો [અવ.ઈ.૧૮૭૨] : પદકવિ. વતન લીંબડી. જ્ઞાતિએ ઢાઢી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ.૧૭૯૪ આસપાસ થયો હોવાનું અનુમાન થયું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગાયેલું છે.  
<span style="color:#0000ff">'''મીઠો'''</span> [અવ.ઈ.૧૮૭૨] : પદકવિ. વતન લીંબડી. જ્ઞાતિએ ઢાઢી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ.૧૭૯૪ આસપાસ થયો હોવાનું અનુમાન થયું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગાયેલું છે.  
તેમણે કૃષ્ણકીર્તન અને જ્ઞાનબોધની ગરબી, રાસ, થાળ, ભજન જેવી પદપ્રકારની ઘણી કૃતિઓ (કેટલીક મુ.) રચી છે. તેમની ‘સાંભળ સૈયર વાતડી’ જેવી ઘણી કૃતિઓ લોકપ્રિય છે.  
તેમણે કૃષ્ણકીર્તન અને જ્ઞાનબોધની ગરબી, રાસ, થાળ, ભજન જેવી પદપ્રકારની ઘણી કૃતિઓ (કેટલીક મુ.) રચી છે. તેમની ‘સાંભળ સૈયર વાતડી’ જેવી ઘણી કૃતિઓ લોકપ્રિય છે.  
કૃતિ : ૧. લીંબડી નિવાસી ભક્ત મીઠાનાં કેટલાંક કાવ્ય, પ્ર. અમૃતલાલ દે. પંડ્યા, ઈ.૧૯૨૭ (+સં.);  ૨. અભમાલા; ૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘ગુજરાતી જૂનાં ગીતો, સં. કવિ ભવાનીશંકર નરસિંહરામ; નકાદોહન : ૩; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક. ઈ.૧૯૬૧; ૫. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૬. બૃકાદોહન : ૫, ૭; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭; ૮. ભસાસિંધુ; ૯. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૧૦. સતવાણી.
કૃતિ : ૧. લીંબડી નિવાસી ભક્ત મીઠાનાં કેટલાંક કાવ્ય, પ્ર. અમૃતલાલ દે. પંડ્યા, ઈ.૧૯૨૭ (+સં.);  ૨. અભમાલા; ૩. ગુસાપઅહેવાલ : ૩ - ‘ગુજરાતી જૂનાં ગીતો, સં. કવિ ભવાનીશંકર નરસિંહરામ; નકાદોહન : ૩; ૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક. ઈ.૧૯૬૧; ૫. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૬. બૃકાદોહન : ૫, ૭; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૭; ૮. ભસાસિંધુ; ૯. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૧૦. સતવાણી.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે; ૭. ફૉહનામાવલિ.{{Right|[ર.સો.]}}
<br>


મીરાં/મીરાંબાઈ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ]: પ્રેમલક્ષણા ભક્તિની કવિતા રચનાર એક ઉત્તમ પદકવિ. મીરાં ૧૬મી સદીમાં થઈ ગયાં અને એ રાજસ્થાનના રાજપરિવારનાં હતાં એ સિવાયની મળતી એમની જીવનવિગતો અચોક્કસ છે. કેટલીક વિગતો લોકવાયકાથી ઘેરાયેલી છે. મુખ્યત્વે હરમાન ગેત્સ (Goetze)ના સંશોધનને આધારે વિદ્વાનોએ મીરાંની જે જીવનરેખા આલેખી છે એ મુજબ −
<span style="color:#0000ff">'''મીરાં/મીરાંબાઈ'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ]: પ્રેમલક્ષણા ભક્તિની કવિતા રચનાર એક ઉત્તમ પદકવિ. મીરાં ૧૬મી સદીમાં થઈ ગયાં અને એ રાજસ્થાનના રાજપરિવારનાં હતાં એ સિવાયની મળતી એમની જીવનવિગતો અચોક્કસ છે. કેટલીક વિગતો લોકવાયકાથી ઘેરાયેલી છે. મુખ્યત્વે હરમાન ગેત્સ (Goetze)ના સંશોધનને આધારે વિદ્વાનોએ મીરાંની જે જીવનરેખા આલેખી છે એ મુજબ −
ઈ.૧૫મી સદીનાં અંતિમ વર્ષોમાં કે ૧૬મી આરંભે એમનો જન્મ મેડતાના કુડકી ગામમાં, દૂદાજીના પુત્ર રત્નસિંહની પુત્રી તરીકે થયેલો; રાણા સંગ (રાજ્યકાળ ઈ. ૧૫૦૯-૧૫૨૮)ના મોટા પુત્ર ભોજ સાથે ઈ. ૧૫૧૬ આસપાસ એમનું લગ્ન થયેલું; એ પછી કેટલાંક જ વર્ષોમાં મીરાં વિધવા થયેલાં.
ઈ.૧૫મી સદીનાં અંતિમ વર્ષોમાં કે ૧૬મી આરંભે એમનો જન્મ મેડતાના કુડકી ગામમાં, દૂદાજીના પુત્ર રત્નસિંહની પુત્રી તરીકે થયેલો; રાણા સંગ (રાજ્યકાળ ઈ. ૧૫૦૯-૧૫૨૮)ના મોટા પુત્ર ભોજ સાથે ઈ. ૧૫૧૬ આસપાસ એમનું લગ્ન થયેલું; એ પછી કેટલાંક જ વર્ષોમાં મીરાં વિધવા થયેલાં.
બાળપણમાં દાદા પાસેથી મળેલા વૈષ્ણવ ભક્તિના સંસ્કારે તેમજ મનની કોઈ ઊંડી આરતને કારણે મીરાંનું ચિત્ત સંસારી સુખોથી વિમુખ થઈને કૃષ્ણની પ્રીતિમય ભક્તિમાં જ લીન થયું હતું, એવું એમનાં પદો પરથી પણ સમજાય છે. શ્વસુરગૃહ મેવાડ અને પિયર મેડતાના રાજપરિવારો વચ્ચેના સારા સંબંધોને લીધે મીરાંના ભક્તિમય જીવનને બહુ આંચ નહીં આવી હોય પરંતુ પતિ અને સસરાના અવસાન પછી ચિતોડની ગાદી પર આવેલા મીરાંના દિયર વિક્રમાદિત્યે મીરાંની કનડગત શરૂ કરી હશે; એની પાછળ વિધવા રાજરાણી મીરાંની સાધુસંતો સાથેની ઊઠબેસ અને કંઈક અંશે રાજખટપટો પણ કારણભૂત હશે. મીરાંનાં પદોમાં મળતા ઉલ્લેખો પરથી લાગે છે કે વિષ આપીને કે નાગ કરડાવીને એમની હત્યા કરવાના પ્રયાસો થયા હશે. ભક્તિમય જીવન પર આવા દાબ અને અવરોધો આવવાથી મેવાડત્યાગનું વિદ્રોહી પગલું ભરીને મીરાં ઈ.૧૫૩૨ આસપાસ પિયર મેડતા ચાલી ગયાં. એ પછી સંન્યાસિની મીરાં કૃષ્ણધામ દ્વારકા ગયાં. ત્યાંથી પછી વૃંદાવન આદિ તીર્થોની યાત્રાએ ગયાં ને પુન: દ્વારકા આવ્યાં. એમનું અવસાન દ્વારકામાં થયું કે અન્યત્ર એ સ્પષ્ટ થતું નથી. ઈ. ૧૫૬૩-૬૫ દરમ્યાન એમનું અવસાન થયાનું અનુમાન થયું છે. અવસાનપૂર્વે મીરાં અજ્ઞાતવાસમાં ચાલી ગયેલાં એવી પણ એક સંભાવના કરવામાં આવી છે.
બાળપણમાં દાદા પાસેથી મળેલા વૈષ્ણવ ભક્તિના સંસ્કારે તેમજ મનની કોઈ ઊંડી આરતને કારણે મીરાંનું ચિત્ત સંસારી સુખોથી વિમુખ થઈને કૃષ્ણની પ્રીતિમય ભક્તિમાં જ લીન થયું હતું, એવું એમનાં પદો પરથી પણ સમજાય છે. શ્વસુરગૃહ મેવાડ અને પિયર મેડતાના રાજપરિવારો વચ્ચેના સારા સંબંધોને લીધે મીરાંના ભક્તિમય જીવનને બહુ આંચ નહીં આવી હોય પરંતુ પતિ અને સસરાના અવસાન પછી ચિતોડની ગાદી પર આવેલા મીરાંના દિયર વિક્રમાદિત્યે મીરાંની કનડગત શરૂ કરી હશે; એની પાછળ વિધવા રાજરાણી મીરાંની સાધુસંતો સાથેની ઊઠબેસ અને કંઈક અંશે રાજખટપટો પણ કારણભૂત હશે. મીરાંનાં પદોમાં મળતા ઉલ્લેખો પરથી લાગે છે કે વિષ આપીને કે નાગ કરડાવીને એમની હત્યા કરવાના પ્રયાસો થયા હશે. ભક્તિમય જીવન પર આવા દાબ અને અવરોધો આવવાથી મેવાડત્યાગનું વિદ્રોહી પગલું ભરીને મીરાં ઈ.૧૫૩૨ આસપાસ પિયર મેડતા ચાલી ગયાં. એ પછી સંન્યાસિની મીરાં કૃષ્ણધામ દ્વારકા ગયાં. ત્યાંથી પછી વૃંદાવન આદિ તીર્થોની યાત્રાએ ગયાં ને પુન: દ્વારકા આવ્યાં. એમનું અવસાન દ્વારકામાં થયું કે અન્યત્ર એ સ્પષ્ટ થતું નથી. ઈ. ૧૫૬૩-૬૫ દરમ્યાન એમનું અવસાન થયાનું અનુમાન થયું છે. અવસાનપૂર્વે મીરાં અજ્ઞાતવાસમાં ચાલી ગયેલાં એવી પણ એક સંભાવના કરવામાં આવી છે.
Line 1,006: Line 1,140:
૬. મીરાંબાઈ - એક મનન, મંજુલાલ ૨. મજમુદાર,  
૬. મીરાંબાઈ - એક મનન, મંજુલાલ ૨. મજમુદાર,  
ઈ. ૧૯૭૫ (+સં.);  ૭. બૃહત્કાવ્યદોહન : ૧, ૨, ૫, ૬, ૭ (+સં.).
ઈ. ૧૯૭૫ (+સં.);  ૭. બૃહત્કાવ્યદોહન : ૧, ૨, ૫, ૬, ૭ (+સં.).
સંદર્ભ : ૧. મીરાં, રતિલાલ મો. ત્રિવેદી, ઈ. ૧૯૫૯; ૨. મીરાં, હસિત હ. બૂચ, ઈ. ૧૯૭૮; ૩. મીરાં, નિરંજન ભગત, ઈ.૧૯૮૨; ૪. મીરાં સ્મૃતિગ્રન્થ (હિંદી), સં. ઘનશ્યામ શલભ, વગેરે, ઈ. ૧૯૭૨; ૫. મીરાંબાઈ, ભાનુસુખરામ મહેતા, ઈ. ૧૯૧૮; ૬. મીરાંબાઈ (હિંદી), ડૉ. પ્રભાત, ઈ. ૧૯૬૫;  ૭. આપણાં સાક્ષરરત્નોે : ૧, ન્હાનાલાલ દ. કવિ, ઈ. ૧૯૩૪ - ‘મહારાણી મીરાં’; ૮. આરાધના, ચૈતન્યબહેન જ. દિવેટિયા, ઈ.૧૯૬૮ - ‘પ્રેમમૂર્તિ મીરાં’; ૯. કવિચરિત : ૧-૨; ૧૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૩૭ (બીજી આ.) - ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસીદાસ’; ૧૧. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (અંગ્રેજી), ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈ. ૧૯૧૬ (બીજી આ.) પહેલી, ૧૮૯૨); ૧૨. ગુલિટરેચર; ૧૩. ગુસાઇતિહાસ : ગ્રંથ: ૨, ખંડ : ૧ (શોધિત-વર્ધિત આવૃત્તિ) ૨૦૦૩; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા-૧; ૧૬. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ. ૧૯૩૩ - ‘ભક્તિનો મધ્યાહ્ન અને ગુજરાતી સાહિત્ય’; ૧૭. નભોવિહાર, રા. વિ. પાઠક ૧૯૬૧ - ‘મીરાં અને અખો’; ૧૮. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આવૃત્તિ - ‘કવિચરિત્ર’; ૧૯. ભાવલોક, ચિમનલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૬ - ‘નરસિંહ મીરાંની ઉપમા’; ૨૦. વાગીશ્વરનાં કર્ણફૂલો, દર્શક, ઈ. ૧૯૬૩ - ‘મીરાંની સાધના;  ૨૧. Journal of Gujarat Research Society, April ૧૯૫૬ - Mirabai by Hermann Goetze. આ લેખનો અનુવાદ - ‘મીરાંબાઈ’ - ભૂપેન્દ્ર ત્રિવેદી, પરિશિષ્ટ, મીરાંનાં પદો (સંવર્ધિત આ.) ૧૯૭૬; ૨૨. ફાત્રૈમાસિક, એપ્રિલ જૂન ૧૯૫૮ - ‘મીરાં’, હીરાબહેન પાઠક; ૨૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૮૬ - ‘મીરાંનું કવિકર્મ’, જયંત કોઠારી;  ૨૪. ગૂહાયાદી; ૨૫. ડિકૅટલૉગબીજે; ૨૬. ડિકૅટલૉગભાવિ, ૨૭. મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : ૧. મીરાં, રતિલાલ મો. ત્રિવેદી, ઈ. ૧૯૫૯; ૨. મીરાં, હસિત હ. બૂચ, ઈ. ૧૯૭૮; ૩. મીરાં, નિરંજન ભગત, ઈ.૧૯૮૨; ૪. મીરાં સ્મૃતિગ્રન્થ (હિંદી), સં. ઘનશ્યામ શલભ, વગેરે, ઈ. ૧૯૭૨; ૫. મીરાંબાઈ, ભાનુસુખરામ મહેતા, ઈ. ૧૯૧૮; ૬. મીરાંબાઈ (હિંદી), ડૉ. પ્રભાત, ઈ. ૧૯૬૫;  ૭. આપણાં સાક્ષરરત્નોે : ૧, ન્હાનાલાલ દ. કવિ, ઈ. ૧૯૩૪ - ‘મહારાણી મીરાં’; ૮. આરાધના, ચૈતન્યબહેન જ. દિવેટિયા, ઈ.૧૯૬૮ - ‘પ્રેમમૂર્તિ મીરાં’; ૯. કવિચરિત : ૧-૨; ૧૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૩૭ (બીજી આ.) - ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસીદાસ’; ૧૧. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (અંગ્રેજી), ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈ. ૧૯૧૬ (બીજી આ.) પહેલી, ૧૮૯૨); ૧૨. ગુલિટરેચર; ૧૩. ગુસાઇતિહાસ : ગ્રંથ: ૨, ખંડ : ૧ (શોધિત-વર્ધિત આવૃત્તિ) ૨૦૦૩; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા-૧; ૧૬. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ. ૧૯૩૩ - ‘ભક્તિનો મધ્યાહ્ન અને ગુજરાતી સાહિત્ય’; ૧૭. નભોવિહાર, રા. વિ. પાઠક ૧૯૬૧ - ‘મીરાં અને અખો’; ૧૮. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આવૃત્તિ - ‘કવિચરિત્ર’; ૧૯. ભાવલોક, ચિમનલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૬ - ‘નરસિંહ મીરાંની ઉપમા’; ૨૦. વાગીશ્વરનાં કર્ણફૂલો, દર્શક, ઈ. ૧૯૬૩ - ‘મીરાંની સાધના;  ૨૧. Journal of Gujarat Research Society, April ૧૯૫૬ - Mirabai by Hermann Goetze. આ લેખનો અનુવાદ - ‘મીરાંબાઈ’ - ભૂપેન્દ્ર ત્રિવેદી, પરિશિષ્ટ, મીરાંનાં પદો (સંવર્ધિત આ.) ૧૯૭૬; ૨૨. ફાત્રૈમાસિક, એપ્રિલ જૂન ૧૯૫૮ - ‘મીરાં’, હીરાબહેન પાઠક; ૨૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૮૬ - ‘મીરાંનું કવિકર્મ’, જયંત કોઠારી;  ૨૪. ગૂહાયાદી; ૨૫. ડિકૅટલૉગબીજે; ૨૬. ડિકૅટલૉગભાવિ, ૨૭. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}
<br>


મીરાં મહમદશાહ [ ] : સૈયદ ખોજા કવિ. ૧૩ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મીરાં મહમદશાહ'''</span> [ ] : સૈયદ ખોજા કવિ. ૧૩ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [ર.ર.દ.]
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.{{Right|[ર.ર.દ.]}}
<br>


મીરાં મહેદી [  ] : સૈયદ ખોજા કવિ. ૧૦ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મીરાં મહેદી'''</span> [  ] : સૈયદ ખોજા કવિ. ૧૦ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા.
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. [ર.ર.દ.]
કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪. {{Right|[ર.ર.દ.]}}
<br>


મુકુન્દ-૧ [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચના તેમણે કરી છે.
<span style="color:#0000ff">'''મુકુન્દ-૧'''</span> [ઈ.૧૬૨૪માં હયાત] : આખ્યાનકાર, સુભટમોહનના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે ૧૧ કડવાંના ‘ભીષણ પ્રેમલાનું આખ્યાન’(ર.ઈ.૧૬૨૪/સં.૧૬૮૨, કારતક-૧૩)ની રચના તેમણે કરી છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ફાહનામાવલિ : ૨.{{Right|[ર.સો.]}}
<br>


મુકુન્દ-૨ (ઈ.૧૬૫૨માં હયાત) : દ્વારકાના વતની. જ્ઞાતિએ ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભક્તમાળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર’ (ર.ઈ.૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરક્ષચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨) મુદ્રિત થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મળતી ન હોવાથી એમનું કર્તૃત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે.
<span style="color:#0000ff">'''મુકુન્દ-૨'''</span> (ઈ.૧૬૫૨માં હયાત) : દ્વારકાના વતની. જ્ઞાતિએ ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભક્તમાળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર’ (ર.ઈ.૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરક્ષચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨) મુદ્રિત થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મળતી ન હોવાથી એમનું કર્તૃત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે.
કૃતિ : પ્રાકામાળા : ૧૧.  
કૃતિ : પ્રાકામાળા : ૧૧.  
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૫૮ (સંવર્ધિત આ.); ૩. ગુહિવાણી; ૪. પ્રાકકૃતિઓ; ૫. મગુઆખ્યાન;  ૬. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૫૮ (સંવર્ધિત આ.); ૩. ગુહિવાણી; ૪. પ્રાકકૃતિઓ; ૫. મગુઆખ્યાન;  ૬. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}
<br>


મુકુન્દ-૩ [ઈ.૧૬૮૬માં હયાત] : આખ્યાનકાર. ખંભાતના વતની. જગદત્ત વ્યાસના પુત્ર જગદીશના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે આ કવિએ ૧૬ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન’ (ર.ઈ.૧૬૮૭)ની રચના કરી છે. આ કૃતિમાંના એક ઉલ્લેખ પરથી ‘ચંદ્રહાસ-આખ્યાન’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિએ રચી હોવાનું સમજાય છે.  
<span style="color:#0000ff">'''મુકુન્દ-૩'''</span> [ઈ.૧૬૮૬માં હયાત] : આખ્યાનકાર. ખંભાતના વતની. જગદત્ત વ્યાસના પુત્ર જગદીશના શિષ્ય. જૈમિનીકૃત ‘અશ્વમેઘ’ને આધારે આ કવિએ ૧૬ કડવાંના ‘વીરવર્માનું આખ્યાન’ (ર.ઈ.૧૬૮૭)ની રચના કરી છે. આ કૃતિમાંના એક ઉલ્લેખ પરથી ‘ચંદ્રહાસ-આખ્યાન’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિએ રચી હોવાનું સમજાય છે.  
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયદી; ૫. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયદી; ૫. ફાહનામાવલિ : ૨. {{Right|[ર.સો.]}}
<br>


મુકુન્દ-૪ [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે.
<span style="color:#0000ff">'''મુકુન્દ-૪'''</span> [ઈ.૧૭૨૧માં હયાત] : મુકુન્દ ભક્ત તરીકે ઓળખાયેલા આ કવિની, વ્રજનારીના મથુરાવાસી કૃષ્ણ પરના પત્ર રૂપે રચેલી એક પદ્યકૃતિ ‘ગોપીકાએ લખેલો કાગળ/મથુરાનો કાગળ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, માગશર સુદ ૫, રવિવાર) મળે છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહયાદી; ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[ર.સો.]}}
<br>


મુકુન્દ-૫ [જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૬] : સૌરાષ્ટ્રના ચાવંડના વતની. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. પિતા નૃસિંહ. માતા જીવીમા. કૃષ્ણલીલાનાં, શિવસ્તુતિનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં ગુજરાતી અને વ્રજમાં ઘણાં પદો એમણે રચ્યાં છે, જેમાંના કેટલાંક મુદ્રિત છે. ‘બૃહત્કાવ્યદોહન : ૬’માં મુદ્રિત ‘રાધાવિનોદ’ એમની કૃતિ છે. એટલે ૨૮ કડીનો ‘કહાન-ગોપીસંવાદ’ અને ‘બાળલીલા’ પણ એમની કૃતિ હોવાની સંભાવના કરી શકાય. ‘બૃહત્કાવ્યદોહન : ૫’માં એમના નામે મુદ્રિત હિંદીમાં રચાયેલા ઓગણોતેર કાળના કુંડળિયામાં ‘મુકુંદાનંદ’ છાપ મળે છે.  
<span style="color:#0000ff">'''મુકુન્દ-૫'''</span> [જ.ઈ.૧૭૯૬-અવ.ઈ.૧૮૬૬] : સૌરાષ્ટ્રના ચાવંડના વતની. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. પિતા નૃસિંહ. માતા જીવીમા. કૃષ્ણલીલાનાં, શિવસ્તુતિનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં ગુજરાતી અને વ્રજમાં ઘણાં પદો એમણે રચ્યાં છે, જેમાંના કેટલાંક મુદ્રિત છે. ‘બૃહત્કાવ્યદોહન : ૬’માં મુદ્રિત ‘રાધાવિનોદ’ એમની કૃતિ છે. એટલે ૨૮ કડીનો ‘કહાન-ગોપીસંવાદ’ અને ‘બાળલીલા’ પણ એમની કૃતિ હોવાની સંભાવના કરી શકાય. ‘બૃહત્કાવ્યદોહન : ૫’માં એમના નામે મુદ્રિત હિંદીમાં રચાયેલા ઓગણોતેર કાળના કુંડળિયામાં ‘મુકુંદાનંદ’ છાપ મળે છે.  
કૃતિ : ૧. *મુકુન્દ પદમાળા, -;  ૨. અહિચ્છત્ર કાવ્યકલાપ, પ્ર. દયાશંકર મા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકાસુધા : ૧, ૨; ૫. બૃકાદોહન : ૫, ૬.
કૃતિ : ૧. *મુકુન્દ પદમાળા, -;  ૨. અહિચ્છત્ર કાવ્યકલાપ, પ્ર. દયાશંકર મા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકાસુધા : ૧, ૨; ૫. બૃકાદોહન : ૫, ૬.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગૂજૂકહકીકત; ૩. ગુસારસ્વતો  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ.{{Right|[ર.સો.]}}
<br>


મુકુન્દ-૬ [                ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">''' મુકુન્દ-૬ '''</span> [                ] : સંતરામ મહારાજના શિષ્ય. નડિયાદના વતની. પદો (ર પદ મુ.)ના કર્તા.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન ઈ.૧૯૭૭.
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}
<br>


મુક્તગિરિ [                ] : આ નામે ‘બારમાસી’ અને ‘પ્રાસ્તાવિક દુહા’ મળે છે.
<span style="color:#0000ff">'''મુક્તગિરિ'''</span> [                ] : આ નામે ‘બારમાસી’ અને ‘પ્રાસ્તાવિક દુહા’ મળે છે.
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુક્તાનંદ [જ.ઈ.૧૭૫૮/સં.૧૮૧૪, પોષ વદ ૭-અવ. ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, અસાડ વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. જન્મ સૌરાષ્ટ્રના અમરેલીમાં. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીઆ બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી સરધારમાં તુલસીદાસના શિષ્ય બન્યા. રામાનંદ સ્વામી સાથે મેળાપ થતાં તેમના પ્રત્યે આકર્ષાયા અને ઈ.૧૭૮૬માં એમની પાસેથી દીક્ષા લઈ ‘મુક્તાનંદ’ બન્યા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદથી ઘણી નાની ઉંમરના સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે મુક્તાનંદે આનંદપૂર્વક સહજાનંદ સ્વામીનું શિષ્યપદ સ્વીકાર્યું અને મૃત્યુપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસારમાં એમને મદદ કરી. ગઢડામાં ક્ષયની બીમારીથી અવસાન.
<span style="color:#0000ff">'''મુક્તાનંદ'''</span> [જ.ઈ.૧૭૫૮/સં.૧૮૧૪, પોષ વદ ૭-અવ. ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, અસાડ વદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ. જન્મ સૌરાષ્ટ્રના અમરેલીમાં. પિતા આનંદરામ. માતા રાધા. સરવરીઆ બ્રાહ્મણ. પૂર્વાશ્રમનું નામ મુકુંદદાસ. મહાત્મા મૂળદાસના શિષ્યો પાસેથી સંગીત, વૈદક અને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. માતાપિતાની ઇચ્છાથી લગ્ન. પરંતુ નાની ઉંમરથી કેળવાયેલા વૈરાગ્યભાવને લીધે ગૃહત્યાગ કરી ધ્રાંગધ્રાના દ્વારકાદાસના, ત્યાંથી વાંકાનેરના કલ્યાણદાસના અને પછી સરધારમાં તુલસીદાસના શિષ્ય બન્યા. રામાનંદ સ્વામી સાથે મેળાપ થતાં તેમના પ્રત્યે આકર્ષાયા અને ઈ.૧૭૮૬માં એમની પાસેથી દીક્ષા લઈ ‘મુક્તાનંદ’ બન્યા. રામાનંદ સ્વામીએ મુક્તાનંદથી ઘણી નાની ઉંમરના સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા ત્યારે મુક્તાનંદે આનંદપૂર્વક સહજાનંદ સ્વામીનું શિષ્યપદ સ્વીકાર્યું અને મૃત્યુપર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસારમાં એમને મદદ કરી. ગઢડામાં ક્ષયની બીમારીથી અવસાન.
‘મુક્તાનંદ’ અને ‘મુકુંદદાસ’ નામથી આ વિદ્વાન કવિએ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અનેક નાનીમોટી રચનાઓ સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ રહી લખી છે. જેમાં ભાગવતાશ્રિત અને હિન્દી-સંસ્કૃત કૃતિઓનું પ્રમાણ મોટું છે. એમની ગુજરાતી કૃતિઓમાં ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં રચાયેલી ‘ઉદ્ધવગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર; મુ.) સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. ભગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું આલેખન કરતી આ કૃતિ એમાં વિસ્તારથી નિરૂપાયેલા સીતાત્યાગના વૃત્તાંતને લીધે અને એમાં પ્રગટ થતી કવિત્વશક્તિથી એ પ્રકારની અન્ય રચનાઓથી જુદી તરી આવે છે. ગોલોકધામમાં સપરિવાર બિરાજમાન રાધાકૃષ્ણનું ૧૮ ચાતુરીઓમાં વર્ણન કરતી ‘ધામવર્ણન-ચાતુરી’(મુ.), ૧૧ પદોમાં કૃષ્ણ અને રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવતી અને અંતિમ ૪ ફટાણાં રૂપ પદોમાં કૃષ્ણભક્તિનો મહિમા કરતી ૧૫ પદોની ‘રુક્મિણીવિવાહ’(મુ.) અન્ય ભાગવતાશ્રિત રચનાઓ છે.
‘મુક્તાનંદ’ અને ‘મુકુંદદાસ’ નામથી આ વિદ્વાન કવિએ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં અનેક નાનીમોટી રચનાઓ સાંપ્રદાયિક ભાવનાને અનુકૂળ રહી લખી છે. જેમાં ભાગવતાશ્રિત અને હિન્દી-સંસ્કૃત કૃતિઓનું પ્રમાણ મોટું છે. એમની ગુજરાતી કૃતિઓમાં ૧૦૮ કડવાં અને ૨૭ પદોમાં રચાયેલી ‘ઉદ્ધવગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર; મુ.) સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. ભગવતના દશમસ્કંધમાંના ઉદ્ધવગોપીપ્રસંગનું આલેખન કરતી આ કૃતિ એમાં વિસ્તારથી નિરૂપાયેલા સીતાત્યાગના વૃત્તાંતને લીધે અને એમાં પ્રગટ થતી કવિત્વશક્તિથી એ પ્રકારની અન્ય રચનાઓથી જુદી તરી આવે છે. ગોલોકધામમાં સપરિવાર બિરાજમાન રાધાકૃષ્ણનું ૧૮ ચાતુરીઓમાં વર્ણન કરતી ‘ધામવર્ણન-ચાતુરી’(મુ.), ૧૧ પદોમાં કૃષ્ણ અને રુક્મિણીના વિવાહપ્રસંગને વર્ણવતી અને અંતિમ ૪ ફટાણાં રૂપ પદોમાં કૃષ્ણભક્તિનો મહિમા કરતી ૧૫ પદોની ‘રુક્મિણીવિવાહ’(મુ.) અન્ય ભાગવતાશ્રિત રચનાઓ છે.
૧૩૨ કડવાં અને ૩૩ પદોમાં પ્રાસાદિક વાણીમાં સહજાનંદ સ્વામીના ઇશ્વરીય રૂપને ઉપસાવવા છતાં એમનું અધિકૃત ચરિત્ર બની રહેતી ‘ધર્માખ્યાન’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, શ્રાવણ સુદ ૩; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. ‘સત્સંગી જીવન’ના ચોથા પ્રકરણના ૨૮થી ૩૩ અધ્યાયમાં વર્ણવાયેલા-ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર અનુગ્રહ કરી શ્રીકૃષ્ણે વડતાલમાં કરેલા નિવાસપ્રસંગનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ આપતી ૧૧૨ પદની ‘કૃષ્ણપ્રસાદ’ (ર.ઈ.સંભવત: ૧૮૨૫;મુ.) તથા સહજાનંદ સ્વામીએ બતાવેલા સંપ્રદાયનુસારી સ્ત્રીધર્મોને અનુસરી ૮૮ કડવાં અને ૧૨ પદોમાં સતી સ્ત્રીઓના ધર્મને વર્ણવતી ‘સતીગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૨, ગુરુવાર; મુ.) કવિની સાંપ્રદાયિક કૃતિઓ છે.
૧૩૨ કડવાં અને ૩૩ પદોમાં પ્રાસાદિક વાણીમાં સહજાનંદ સ્વામીના ઇશ્વરીય રૂપને ઉપસાવવા છતાં એમનું અધિકૃત ચરિત્ર બની રહેતી ‘ધર્માખ્યાન’ (ર.ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, શ્રાવણ સુદ ૩; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. ‘સત્સંગી જીવન’ના ચોથા પ્રકરણના ૨૮થી ૩૩ અધ્યાયમાં વર્ણવાયેલા-ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર અનુગ્રહ કરી શ્રીકૃષ્ણે વડતાલમાં કરેલા નિવાસપ્રસંગનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ આપતી ૧૧૨ પદની ‘કૃષ્ણપ્રસાદ’ (ર.ઈ.સંભવત: ૧૮૨૫;મુ.) તથા સહજાનંદ સ્વામીએ બતાવેલા સંપ્રદાયનુસારી સ્ત્રીધર્મોને અનુસરી ૮૮ કડવાં અને ૧૨ પદોમાં સતી સ્ત્રીઓના ધર્મને વર્ણવતી ‘સતીગીતા’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, જેઠ સુદ ૨, ગુરુવાર; મુ.) કવિની સાંપ્રદાયિક કૃતિઓ છે.
Line 1,045: Line 1,189:
‘વિવેકચિંતામણિ’, ‘સત્સંગ શિરોમણિ’, ‘મુકુન્દ-બાવની’, ‘વાસુદેવાવતારચરિત્ર’, ‘પંચરત્ન’, ‘અવધૂતગીત’, ‘ગુરુ-ચોવીશી’, ‘ભગવદ્ગીતા ભાષાટીકા’, ‘કપિલ-ગીતા’, ‘નારાયણ-ગીતા’ વગેરે એમની હિન્દી તથા ‘નિર્ણાયપંચકમ્’, ‘સત્સંગિજીવન માહાત્મ્યમ્’, ‘હનૂમત્કવચમંત્રપુરશ્ચરણ-જયવિધિસ્તોત્રગણિ’ ઇત્યાદિ સંસ્કૃત રચનાઓ છે.
‘વિવેકચિંતામણિ’, ‘સત્સંગ શિરોમણિ’, ‘મુકુન્દ-બાવની’, ‘વાસુદેવાવતારચરિત્ર’, ‘પંચરત્ન’, ‘અવધૂતગીત’, ‘ગુરુ-ચોવીશી’, ‘ભગવદ્ગીતા ભાષાટીકા’, ‘કપિલ-ગીતા’, ‘નારાયણ-ગીતા’ વગેરે એમની હિન્દી તથા ‘નિર્ણાયપંચકમ્’, ‘સત્સંગિજીવન માહાત્મ્યમ્’, ‘હનૂમત્કવચમંત્રપુરશ્ચરણ-જયવિધિસ્તોત્રગણિ’ ઇત્યાદિ સંસ્કૃત રચનાઓ છે.
કૃતિ : ૧. મુક્તાનંદકાવ્યમ્ સં, હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૫;  ૨. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૩. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ શ્રીભગવતપ્રસાદજી મહારાજ, સં. ૧૯૪૧; ૪. બૃકાદોહન : ૨, ૩, ૬; ૫. શ્રી ભજનરત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫.
કૃતિ : ૧. મુક્તાનંદકાવ્યમ્ સં, હરિજીવનદાસ શાસ્ત્રી, ઈ.૧૯૫૫;  ૨. કીર્તન મુક્તાવલિ, પ્ર. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૮; ૩. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ શ્રીભગવતપ્રસાદજી મહારાજ, સં. ૧૯૪૧; ૪. બૃકાદોહન : ૨, ૩, ૬; ૫. શ્રી ભજનરત્નાવલી, પ્ર. આત્મારામ જ. છતીઆવાલા, ઈ.૧૯૨૫.
સંદર્ભ : ૧. મુક્તાનંદની અક્ષરઆરાધના, રઘુવીર ચૌધરી, ઈ.૧૯૭૯; ૨. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, શાસ્ત્રી સત્યપ્રિયદાસ, ઈ.૧૯૭૯;  ૩. કવિચરિત : ૩; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુમાસ્તંભો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ. [ચ.મ. , શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુક્તાનંદની અક્ષરઆરાધના, રઘુવીર ચૌધરી, ઈ.૧૯૭૯; ૨. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, શાસ્ત્રી સત્યપ્રિયદાસ, ઈ.૧૯૭૯;  ૩. કવિચરિત : ૩; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુમાસ્તંભો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ.{{Right|[ચ.મ. , શ્ર.ત્રિ.]}}
<br>


મુક્તિ : જુઓ મુક્તિસાગર-૨.
<span style="color:#0000ff">'''મુક્તિ'''</span> : જુઓ મુક્તિસાગર-૨.
<br>


મુક્તિવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
<span style="color:#0000ff">'''મુક્તિવિજ્યશિષ્ય'''</span> [                ] : જૈન સાધુ. ધર્મવિજ્યને નામે મુકાયેલી પરંતુ મુક્તિવિજ્યશિષ્યની જ ૧૯ કડીની ‘ગુણ-સ્થાન-સઝાય’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[કી.જો.]}}
<br>


મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત) [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની ‘કેવલીસ્વરૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૧૬થી ઈ.૧૬૩૦ સુધીમાં; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત)'''</span> [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની ‘કેવલીસ્વરૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૧૬થી ઈ.૧૬૩૦ સુધીમાં; મુ.)ના કર્તા.
કૃતિ : જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, સં. ૨૦૨૪.
કૃતિ : જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, સં. ૨૦૨૪.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}
<br>


મુક્તિસાગર-૨/મુક્તિ [જ.ઈ.૧૮૦૧-અવ.ઈ.૧૮૫૮] : અંચલગચ્છના જૈન સાધુ. પિતા શા. ખીમચંદ. માતા ઉમેદબાઈ.કવિનું મૂળ નામ મોતીચંદ. દીક્ષા ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, વૈશાખ સુદ ૩ને દિવસે મળી હતી. આચાર્યપદ અને ગચ્છેશપદ ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, વૈશાખ સુદ ૧૨ને દિવસે મળ્યું હતું. ૧૧ કડીનું ‘પરકીખામણા-સ્તવન’(મુ.) ૬ કડીની ‘જીવાભિગમ સૂત્રની ગહૂંલી’(મુ.) ‘ષડાવશ્યક-ગહૂંલી’(મુ.) તથા અન્ય કેટલીક ગહૂંલીઓ (મુ.), ૮૧ કડીનું ‘નારકીની સાત ઢાલોનું સ્તવન’ (ર.ઈ.૧૮૫૭) એ કૃતિઓના કર્તા.
<span style="color:#0000ff">'''મુક્તિસાગર-૨/મુક્તિ'''</span> [જ.ઈ.૧૮૦૧-અવ.ઈ.૧૮૫૮] : અંચલગચ્છના જૈન સાધુ. પિતા શા. ખીમચંદ. માતા ઉમેદબાઈ.કવિનું મૂળ નામ મોતીચંદ. દીક્ષા ઈ.૧૮૧૧/સં.૧૮૬૭, વૈશાખ સુદ ૩ને દિવસે મળી હતી. આચાર્યપદ અને ગચ્છેશપદ ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, વૈશાખ સુદ ૧૨ને દિવસે મળ્યું હતું. ૧૧ કડીનું ‘પરકીખામણા-સ્તવન’(મુ.) ૬ કડીની ‘જીવાભિગમ સૂત્રની ગહૂંલી’(મુ.) ‘ષડાવશ્યક-ગહૂંલી’(મુ.) તથા અન્ય કેટલીક ગહૂંલીઓ (મુ.), ૮૧ કડીનું ‘નારકીની સાત ઢાલોનું સ્તવન’ (ર.ઈ.૧૮૫૭) એ કૃતિઓના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’ [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧-‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’ {{Right|[કી.જો.]}}
મુનિકીર્તિ [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
<br>
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]


મુનિચંદ્ર : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય’, હિંદી-ગુજરાતીમિશ્ર ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય’(મુ.), ૨૪ કડીનો ‘ઉપદેશામૃતકુલક’, સિદ્ધચક્ર-ચોપાઈ’ અને ‘તીર્થમાલા’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા આ મુનિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
<span style="color:#0000ff">'''મુનિકીર્તિ'''</span> [ઈ.૧૬૨૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૦૦ ગ્રંથાગ્રના ‘પુણ્યસાર-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
 
<span style="color:#0000ff">'''મુનિચંદ્ર'''</span> : આ નામે ૮ કડીની ‘આદીશ્વર-હરિયાલી’ (લે.સં.૧૮મું શતક અનુ.), ૯ કડીની ‘વૈરાગ્યરંગ-સઝાય’, હિંદી-ગુજરાતીમિશ્ર ૧૪ કડીની ‘ભાવિભાવનો સ્વાધ્યાય’(મુ.), ૨૪ કડીનો ‘ઉપદેશામૃતકુલક’, સિદ્ધચક્ર-ચોપાઈ’ અને ‘તીર્થમાલા’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા આ મુનિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. સઝાયમાલા (શ્રા) : ૧.
કૃતિ : ૧. સઝાયમાલા (શ્રા) : ૧.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પાંગુહસ્તલેખો;  ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પાંગુહસ્તલેખો;  ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુનિચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ના ક્રતા. પ્રાકૃતમાં ‘રસાઉલો’ (લે.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, શ્રાવણ વદ ૧૧, સોમવાર) કૃતિ મળે છે, જેના કર્તા પૂર્ણિમાગચ્છના જૈન સૂરિ છે. પ્રસ્તુત કૃતિના કર્તા પણ સંભવત: તે જ હોવાની શક્યતા છે.
<span style="color:#0000ff">'''મુનિચંદ્ર-૧'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ‘રાત્રિભોજન-સઝાય’ના ક્રતા. પ્રાકૃતમાં ‘રસાઉલો’ (લે.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, શ્રાવણ વદ ૧૧, સોમવાર) કૃતિ મળે છે, જેના કર્તા પૂર્ણિમાગચ્છના જૈન સૂરિ છે. પ્રસ્તુત કૃતિના કર્તા પણ સંભવત: તે જ હોવાની શક્યતા છે.
સંદર્ભ : જૈગૂકવિઓ ૧, ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ ૧, ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુનિનાથ [                ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, ઠુમરી, ગરબી(મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મુનિનાથ'''</span> [                ] : વડનગરા નાગર બ્રાહ્મણ. ચારથી ૨૦ કડીના માતાજીના ગરબા, છંદ, ઠુમરી, ગરબી(મુ.)ના કર્તા.
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુક્સેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુનિપ્રભ(સૂરિ) [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી તીર્થમાળા’ (લે.ઈ.૧૬મી સદી; મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મુનિપ્રભ(સૂરિ)'''</span> [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી તીર્થમાળા’ (લે.ઈ.૧૬મી સદી; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૪-‘શ્રી મુનિપ્રભસૂરિકૃત અષ્ટોત્તરી તીર્થમાળા’, સં. ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૪-‘શ્રી મુનિપ્રભસૂરિકૃત અષ્ટોત્તરી તીર્થમાળા’, સં. ભંવરલાલ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુનિમાલ : જુઓ માલ/માલદેવ.
<span style="color:#0000ff">'''મુનિમાલ'''</span> : જુઓ માલ/માલદેવ.
<br>


મુનિરત્ન(સૂરિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૪ કડીના ‘ચૌદસ્વપ્ન-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''મુનિરત્ન(સૂરિ)શિષ્ય'''</span> [                ] : જૈન સાધુ. ૪ કડીના ‘ચૌદસ્વપ્ન-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુનિરત્ન(ગણિ)શિષ્ય [                ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘તપગચ્છગુરુ-નામાવલિ’ના કર્તા.
<span style="color:#0000ff">'''મુનિરત્ન(ગણિ)શિષ્ય'''</span> [                ] : જૈન સાધુ. ૧૧ કડીની ‘તપગચ્છગુરુ-નામાવલિ’ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧.{{Right|[કી.જો.]}}
<br>


મુનિવિમલ : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''મુનિવિમલ'''</span> : આ નામે ૨૯ કડીની ‘શાશ્વત-સિદ્ધાયતનપ્રતિમા-સંખ્યા-સ્તવન’ (લે.ઈ.૧૬૮૬ પહેલાં) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિવિમલ છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


મુનિવિમલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. વિજ્યતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજ્યતિલકસૂરિ-સઝાય’(મુ.) ને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭) એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે.
<span style="color:#0000ff">''' મુનિવિમલ-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવજ્યસૂરિની પરંપરામાં વિમલહર્ષ (ઈ.૧૬૦૨માં હયાત)ના શિષ્ય. ૨ ઢાળ અને ૩૩ કડીના ‘શ્રીઆદિનાથ-સ્તવન’(મુ.)ના કર્તા. વિજ્યતિલકની હયાતીમાં રચાયેલ ૫ કડીની ‘વિજ્યતિલકસૂરિ-સઝાય’(મુ.) ને ૬૧ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭) એ કૃતિઓ રચનાસમય જોતાં આ જ કર્તાની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. ઐસમાળા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘મ્હેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન’, સં. શ્રી જયંત વિજ્યજી.
કૃતિ : ૧. ઐસમાળા : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૨-‘મ્હેસાણા મંડન શ્રી આદિનાથ સ્તવન’, સં. શ્રી જયંત વિજ્યજી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
 
<br>
મુનિવિમલશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૨ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
<span style="color:#0000ff">'''મુનિવિમલશિષ્ય'''</span> [                ] : જૈન સાધુ. ૧૨ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}
<br>


મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી.  
મુનિશીલ : આ નામે ૧૯ કડીની ‘કસ્તૂરિકપૂર-સંવાદ’ નામક કૃતિ મળે છે. તેના કર્તા કયા મુનિશીલ છે તે નિશ્ચિત થતું નથી.  
18,450

edits

Navigation menu