ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 742: Line 742:
<br>
<br>


પ્રતાપવિજય(ગણિ) [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂક્તાવલી ઉપદેશરસાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.
<span style="color:#0000ff">'''પ્રતાપવિજય(ગણિ)'''</span> [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂક્તાવલી ઉપદેશરસાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}
<br>


પ્રતાપસિંહ [ ] : ‘ચંદકુંવરીની વાર્તા’ના કર્તા.
<span style="color:#0000ff">'''પ્રતાપસિંહ'''</span> [ ] : ‘ચંદકુંવરીની વાર્તા’ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


પ્રતિકુશલ [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫)ના કર્તા.
<span style="color:#0000ff">'''પ્રતિકુશલ'''</span> [ઈ.૧૬૨૫માં હયાત] : જૈન. ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


પ્રથમદાસ [                ] : કૃષ્ણગોપીની રસિક ગરબીઓના કર્તા.
<span style="color:#0000ff">'''પ્રથમદાસ'''</span> [                ] : કૃષ્ણગોપીની રસિક ગરબીઓના કર્તા.
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’ છગનલાલ વિ. રાવળ.{{Right|[કી.જો.]}}
<br>


‘પ્રબોધબત્રીશી/માંડણ બંધારાનાં ઉખાણાં’ : ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત માંડણની આ કૃતિ (મુ.) ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત રચના છે. પહેલા ૪ કે ૫ ચરણમાં કથયિતવ્ય અને પાંચમા-છઠ્ઠા ચરણમાં જનસમાજમાં પ્રચલિત કોઈ લોકોક્તિ કે ઉખાણાથી કથયિતવ્યને સમર્થન એ રીતે દરેક કડીની સંકલના થયેલી છે. ભક્તિ, માયા, કૃષ્ણ, હૃદય, રાજનીતિ, હાસ્ય વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલી આ વીશીઓમાં કવિનો આશય તો લોકોનાં દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો છે. જેમ કે, કવિ કહે છે કે ભૂત, પ્રેત, વૈતાલ કે પિશાચની ઉપાસના કરવાનો શું અર્થ ? જે પોતે જ ભવાટવિમાં હજી અતૃપ્ત બની ફર્યા કરતાં હોય તે આપણું દુ:ખ કેવી રીતે દૂર કરી શકે ? જે કુળદેવતાનું વજન અડધો તોલો હોય તે મણના વજનવાળા ત્રિલોકનો ભાર કેવી રીતે ઉપાડી શકે ? ‘ગુજરાત શેરી સાંકડી’ ‘પેટ ભરાયું તો પાટણ ભરાયું’ ‘નાગરીનાં ગોઠણપણાં’ ઇત્યાદિ પ્રજાજીવનમાં પ્રચલિત વિચારોનું પ્રતિબિંબ પડતાં ઉખાણાંનો આ કોશ તત્કાલીન ગુજરાતના તળપદા જીવનને જાણવા માટે પણ ઉપયોગી બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ ને ષટ્પદી ચોપાઈનો બંધ એ બાબતમાં આ કૃતિની અસર અખાના છપ્પાઓ પર જોઈ શકાય છે. [ર.શુ.]
<span style="color:#0000ff">'''‘પ્રબોધબત્રીશી/માંડણ બંધારાનાં ઉખાણાં’'''</span> : ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત માંડણની આ કૃતિ (મુ.) ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત રચના છે. પહેલા ૪ કે ૫ ચરણમાં કથયિતવ્ય અને પાંચમા-છઠ્ઠા ચરણમાં જનસમાજમાં પ્રચલિત કોઈ લોકોક્તિ કે ઉખાણાથી કથયિતવ્યને સમર્થન એ રીતે દરેક કડીની સંકલના થયેલી છે. ભક્તિ, માયા, કૃષ્ણ, હૃદય, રાજનીતિ, હાસ્ય વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલી આ વીશીઓમાં કવિનો આશય તો લોકોનાં દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો છે. જેમ કે, કવિ કહે છે કે ભૂત, પ્રેત, વૈતાલ કે પિશાચની ઉપાસના કરવાનો શું અર્થ ? જે પોતે જ ભવાટવિમાં હજી અતૃપ્ત બની ફર્યા કરતાં હોય તે આપણું દુ:ખ કેવી રીતે દૂર કરી શકે ? જે કુળદેવતાનું વજન અડધો તોલો હોય તે મણના વજનવાળા ત્રિલોકનો ભાર કેવી રીતે ઉપાડી શકે ? ‘ગુજરાત શેરી સાંકડી’ ‘પેટ ભરાયું તો પાટણ ભરાયું’ ‘નાગરીનાં ગોઠણપણાં’ ઇત્યાદિ પ્રજાજીવનમાં પ્રચલિત વિચારોનું પ્રતિબિંબ પડતાં ઉખાણાંનો આ કોશ તત્કાલીન ગુજરાતના તળપદા જીવનને જાણવા માટે પણ ઉપયોગી બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ ને ષટ્પદી ચોપાઈનો બંધ એ બાબતમાં આ કૃતિની અસર અખાના છપ્પાઓ પર જોઈ શકાય છે. {{Right|[ર.શુ.]}}
<br>


‘પ્રબોધ-બાવની’ [ર.ઈ.૧૮૧૪/સં.૧૮૭૦, ફાગણ વદ ૩] : ૫૨ કુંડળિયાની દયારામકૃત આ રચના (મુ.) ઉખાણાગ્રથિત કૃતિઓની મધ્યકાલીન પરંપરાની છે. કવિએ દરેક કુંડળિયામાં આરંભે ‘ઉખાણું’ એટલે લોકોકિત મૂકી એને આધારે કશોક બોધ આપ્યો છે. જેમ કે, “તરસ્યો ખોદે કૂપ જડ, પ્રકટ પિયે નહીં ગંગ” એ કહેવતની મદદથી કવિ સમજાવે છે કે જડ, મૂર્ખ માણસ પરબ્રહ્મના પ્રગટ રૂપ સમા શ્રીવલ્લભવંશને શરણે ન જતાં કુપંથમાં પોતાનું મન સ્થાપે છે. “પારસમણિને વાટકે ભટજી માગે ભીખ”, “મસાણ મોદકમાં કયાં ઇલાયચીનો સ્વાદ” “અજગર ભાસે અળશિયું, મરઘું ભાસે મોર” આદિ અનેક રસપ્રદ રૂઢોક્તિઓનો સચોટ વિનિયોગ કરી બતાવતી ને પ્રાસાદિક અભિવ્યક્તિથી મનોરમ બનતી આ કૃતિ રચાઈ તો છે “નિજ મન” તે કૃષ્ણકીર્તનરત રહેવાનો બોધ આપવા માટે, પરંતુ એમાં કૃષ્ણકીર્તનના ઉપદેશ નિમિત્તે કવિએ ઇશ્વરની શાશ્વતતા, સંસારની ક્ષણભંગુરતા, પ્રપંચી ભક્તો અને ઢોંગી ગુરુઓ, સત્સંગમહિમા આદિ વિષયોને પણ આવરી લીધા છે. [સુ.દ.]
<span style="color:#0000ff">'''‘પ્રબોધ-બાવની’'''</span> [ર.ઈ.૧૮૧૪/સં.૧૮૭૦, ફાગણ વદ ૩] : ૫૨ કુંડળિયાની દયારામકૃત આ રચના (મુ.) ઉખાણાગ્રથિત કૃતિઓની મધ્યકાલીન પરંપરાની છે. કવિએ દરેક કુંડળિયામાં આરંભે ‘ઉખાણું’ એટલે લોકોકિત મૂકી એને આધારે કશોક બોધ આપ્યો છે. જેમ કે, “તરસ્યો ખોદે કૂપ જડ, પ્રકટ પિયે નહીં ગંગ” એ કહેવતની મદદથી કવિ સમજાવે છે કે જડ, મૂર્ખ માણસ પરબ્રહ્મના પ્રગટ રૂપ સમા શ્રીવલ્લભવંશને શરણે ન જતાં કુપંથમાં પોતાનું મન સ્થાપે છે. “પારસમણિને વાટકે ભટજી માગે ભીખ”, “મસાણ મોદકમાં કયાં ઇલાયચીનો સ્વાદ” “અજગર ભાસે અળશિયું, મરઘું ભાસે મોર” આદિ અનેક રસપ્રદ રૂઢોક્તિઓનો સચોટ વિનિયોગ કરી બતાવતી ને પ્રાસાદિક અભિવ્યક્તિથી મનોરમ બનતી આ કૃતિ રચાઈ તો છે “નિજ મન” તે કૃષ્ણકીર્તનરત રહેવાનો બોધ આપવા માટે, પરંતુ એમાં કૃષ્ણકીર્તનના ઉપદેશ નિમિત્તે કવિએ ઇશ્વરની શાશ્વતતા, સંસારની ક્ષણભંગુરતા, પ્રપંચી ભક્તો અને ઢોંગી ગુરુઓ, સત્સંગમહિમા આદિ વિષયોને પણ આવરી લીધા છે.{{Right|[સુ.દ.]}}
<br>


પ્રભસેવક [ઈ.૧૬૨૧માં હયાત] : મુખશોધનગચ્છના જૈન  
<span style="color:#0000ff">'''પ્રભસેવક'''</span> [ઈ.૧૬૨૧માં હયાત] : મુખશોધનગચ્છના જૈન  
સાધુ. ૫૯ કડીની ‘ભગવતી-સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા.
સાધુ. ૫૯ કડીની ‘ભગવતી-સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૧)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.{{Right|[કી.જો.]}}
<br>


પ્રભાકરજી (બ્રહ્મર્ષિ) [                ] : કવિ કચ્છ મોથાળાના રહીશ હતા. તેમને નામે ‘પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી’, ‘બ્રહ્મર્ષિકચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્ષિ ભજનામૃત’, ‘મોક્ષમંદિર’, ‘સ્વર્ગસોપાન’ વગેરે કૃતિઓ નોંધાયેલી છે. તેમનું ૧ પદ(મુ.) મળે છે.
<span style="color:#0000ff">'''પ્રભાકરજી (બ્રહ્મર્ષિ)'''</span>  [                ] : કવિ કચ્છ મોથાળાના રહીશ હતા. તેમને નામે ‘પતિવ્રતા સ્ત્રીઓ’, ‘બારાક્ષરી’, ‘બ્રહ્મર્ષિકચ્છી પદાવલી’, ‘બ્રહ્મર્ષિ ભજનામૃત’, ‘મોક્ષમંદિર’, ‘સ્વર્ગસોપાન’ વગેરે કૃતિઓ નોંધાયેલી છે. તેમનું ૧ પદ(મુ.) મળે છે.
કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૧૬ (+સં.). [કી.જો.]
કૃતિ : કચ્છના સંતો, દુલેરાય કારાણી, ઈ.૧૯૧૬ (+સં.).{{Right|[કી.જો.]}}
<br>


પ્રભાચંદ્ર [     ] : દિગંબર જૈન સાધુ. ૬૦ કડીના ‘બાહુબલિભરત-છંદ’ (લે.ઈ.૧૮મી સદી)ના કર્તા.
<span style="color:#0000ff">'''પ્રભાચંદ્ર'''</span>  [     ] : દિગંબર જૈન સાધુ. ૬૦ કડીના ‘બાહુબલિભરત-છંદ’ (લે.ઈ.૧૮મી સદી)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}
<br>


પ્રભાશંકર : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ કડીની માતાજીવિષયક ગરબી(મુ.), પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
પ્રભાશંકર : આ નામે ૪ પદની ‘રાવણ મંદોદરી-સંવાદ’(મુ.), ૧૯ કડીની માતાજીવિષયક ગરબી(મુ.), પરસ્ત્રીવિષયક ૧૪ છપ્પા (મુ.) તથા ૩ પદ(મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ પ્રભાશંકર છે કે જુદા જુદા તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
26,604

edits

Navigation menu