ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ઇસામુ શિદા અને અન્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 47: Line 47:
ઉમાશંકરે રોમેં રોલાં વિશે લખતાં જણાવ્યું છે કે : “ઉદાત્ત ચરિતને ઝીલવા માટે હૃદયમુકુર પણ ઉત્તમ જોઈએ છે.” (૧–૨૫૨) આપણે કહી શકીએ કે આ ગ્રંથોમાં ઉદાત્ત ચરિતનું દર્શન જે રીતે આપણને થાય છે તે એમના હૃદયમુકુરની ઉત્તમતાનું પ્રતિપાદન કરે છે. આ છબીઓ ઉમાશંકરની માનવીય નિષ્ઠાનું – માનવ્ય-નિષ્ઠાનું એક ઉત્કૃષ્ટ રૂપ વ્યંજિત કરે છે.
ઉમાશંકરે રોમેં રોલાં વિશે લખતાં જણાવ્યું છે કે : “ઉદાત્ત ચરિતને ઝીલવા માટે હૃદયમુકુર પણ ઉત્તમ જોઈએ છે.” (૧–૨૫૨) આપણે કહી શકીએ કે આ ગ્રંથોમાં ઉદાત્ત ચરિતનું દર્શન જે રીતે આપણને થાય છે તે એમના હૃદયમુકુરની ઉત્તમતાનું પ્રતિપાદન કરે છે. આ છબીઓ ઉમાશંકરની માનવીય નિષ્ઠાનું – માનવ્ય-નિષ્ઠાનું એક ઉત્કૃષ્ટ રૂપ વ્યંજિત કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૪.હૃદયમાં પડેલી છબીઓ—ખંડ ૧ અને ૨|૪. હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૩૧માં ડોકિયું|૬. ’૩૧માં ડોકિયું]]
}}
<br>

Navigation menu