ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 49: Line 49:
ઉમાશંકર આ કથામાં ‘ભાગતા’ – ભાગેડુ દેખાતા હોય તોપણ ‘મુકામ’ પર પહોંચવાની મથામણમાં જ પડેલા જણાય છે. એ મથામણ જેમ જીવન-પ્રવાસ દ્વારા તેમ તદન્તર્ગત આવા આવા પ્રદેશ-પ્રવાસો દ્વારાય પ્રગટ થતી હોય છે. ઉમાશંકરને સકળ યાત્રાઓનું કેન્દ્રબિન્દુ જે ‘મુકામ’, તે સંભવ છે પ્રત્યેક પ્રવાસમાં પ્રચ્છન્ન છતાં, ‘तदन्तिके' છતાં `तद्‌दूरे' જ જણાયાં કરે ને આમ પ્રવાસો ને એની રસપ્રદ કથાઓ ચાલ્યાં કરે. સાહિત્યસર્જક પ્રવાસીનો ‘મુકામ’ સર્જનાત્મક પ્રવાસને પ્રત્યક્ષ કરતા શબ્દની બહાર તે ક્યાં હોઈ શકે ?
ઉમાશંકર આ કથામાં ‘ભાગતા’ – ભાગેડુ દેખાતા હોય તોપણ ‘મુકામ’ પર પહોંચવાની મથામણમાં જ પડેલા જણાય છે. એ મથામણ જેમ જીવન-પ્રવાસ દ્વારા તેમ તદન્તર્ગત આવા આવા પ્રદેશ-પ્રવાસો દ્વારાય પ્રગટ થતી હોય છે. ઉમાશંકરને સકળ યાત્રાઓનું કેન્દ્રબિન્દુ જે ‘મુકામ’, તે સંભવ છે પ્રત્યેક પ્રવાસમાં પ્રચ્છન્ન છતાં, ‘तदन्तिके' છતાં `तद्‌दूरे' જ જણાયાં કરે ને આમ પ્રવાસો ને એની રસપ્રદ કથાઓ ચાલ્યાં કરે. સાહિત્યસર્જક પ્રવાસીનો ‘મુકામ’ સર્જનાત્મક પ્રવાસને પ્રત્યક્ષ કરતા શબ્દની બહાર તે ક્યાં હોઈ શકે ?
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ચીનમાં ૫૪ દિવસ|૨. ચીનમાં ૫૪ દિવસ]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/યુરોપયાત્રા|૪. યુરોપયાત્રા]]
}}
<br>

Navigation menu