પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
મે ૧૯૧૫ }}
મે ૧૯૧૫ }}


{{Poem2Open}}
 
<center>'''<big>{{Color|Red|[[સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)]]}}</big>'''</center>


<Poem>
“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”
“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”
</Poem>


{{Poem2Open}}
આવા ઉજ્જવલ શબ્દોમાં શ્રી. મુનશીએ જેમનો પરિચય આપ્યો છે તે નરસિંહરાવભાઈની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યને અનેક રીતે ઉપકારક બની છે. ૧૮૮૭માં ‘કુસુમમાળા’ પ્રગટ કરીને તેમણે ગુજરાતી કવિતાને નવી દિશામાં સંક્રમણ કરાવ્યું. તે પછી ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ એ એમની કાવ્યસર્જન પ્રવૃત્તિનો પરિપાક છે.
આવા ઉજ્જવલ શબ્દોમાં શ્રી. મુનશીએ જેમનો પરિચય આપ્યો છે તે નરસિંહરાવભાઈની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યને અનેક રીતે ઉપકારક બની છે. ૧૮૮૭માં ‘કુસુમમાળા’ પ્રગટ કરીને તેમણે ગુજરાતી કવિતાને નવી દિશામાં સંક્રમણ કરાવ્યું. તે પછી ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ એ એમની કાવ્યસર્જન પ્રવૃત્તિનો પરિપાક છે.
ગુજરાતી ગદ્યના વિકાસમાં એમનું નામ ઉજ્જલતાથી પ્રકાશશે. પાંડિત્યના ભારથી સહેજ પણ દબાઈ ગયા વગર એમનું ગદ્ય સંસ્કૃત ભાષાના ગૌરવ અને શિષ્ટતાને ધારણ કરે છે, અને ગૌરવની ગંભીરતામાં પણ એ વિશદતાનો ત્યાગ કરતું નથી. વિવેચન અને ચિન્તનના એમના અનેક લેખો આ સત્યની પ્રતીતિ કરાવતા ઊભા છે. ગુજરાતના વિવેચન સાહિત્યને એમણે ઘણી સમૃદ્ધિ અર્પી છે. સત્ય, નીડરતા, અભ્યાસદોહન, નિષ્પક્ષતા અને સાહિત્યનાં સાચાં તત્ત્વોની મુલવણીઃ આ બધું એમનાં નાનાંમોટાં વિવેચનોમાં પ્રત્યક્ષ થાય છે. ગ્રન્થકર્તાઓને સમજે તો ઉપકારક અને સાહિત્યના અભ્યાસીઓને અનેક રીતે માર્ગદર્શક બને એવાં એમનાં વિવેચનો છે.
ગુજરાતી ગદ્યના વિકાસમાં એમનું નામ ઉજ્જલતાથી પ્રકાશશે. પાંડિત્યના ભારથી સહેજ પણ દબાઈ ગયા વગર એમનું ગદ્ય સંસ્કૃત ભાષાના ગૌરવ અને શિષ્ટતાને ધારણ કરે છે, અને ગૌરવની ગંભીરતામાં પણ એ વિશદતાનો ત્યાગ કરતું નથી. વિવેચન અને ચિન્તનના એમના અનેક લેખો આ સત્યની પ્રતીતિ કરાવતા ઊભા છે. ગુજરાતના વિવેચન સાહિત્યને એમણે ઘણી સમૃદ્ધિ અર્પી છે. સત્ય, નીડરતા, અભ્યાસદોહન, નિષ્પક્ષતા અને સાહિત્યનાં સાચાં તત્ત્વોની મુલવણીઃ આ બધું એમનાં નાનાંમોટાં વિવેચનોમાં પ્રત્યક્ષ થાય છે. ગ્રન્થકર્તાઓને સમજે તો ઉપકારક અને સાહિત્યના અભ્યાસીઓને અનેક રીતે માર્ગદર્શક બને એવાં એમનાં વિવેચનો છે.
Line 18: Line 21:
<Poem>
<Poem>
<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}</big>'''</center>
<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}</big>'''</center>
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो
*
*
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।</Poem>
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।
</Poem>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ!
સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ!
Line 30: Line 34:
उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम् ।
उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम् ।
उतो त्वस्मै तन्वं वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।।
उतो त्वस्मै तन्वं वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।।
</Poem>
 
‘વાગ્દેવીને એક જણ જુવે છે છતાં દેખતો નથી, બીજો એને સાંભળે છે છતાં સાંભળતો નથી; પ્રેમવશ પત્ની સુન્દર વસ્ત્રો ધારેલી પોતાના પતિની આગળ પોતાનું રૂપ દર્શાવે છે તેમ વાગ્દેવી વળી ત્રીજાને પોતાનું સ્વરૂપ કરે છે.’</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વાગ્દેવીને એક જણ જુવે છે છતાં દેખતો નથી, બીજો એને સાંભળે છે છતાં સાંભળતો નથી; પ્રેમવશ પત્ની સુન્દર વસ્ત્રો ધારેલી પોતાના પતિની આગળ પોતાનું રૂપ દર્શાવે છે તેમ વાગ્દેવી વળી ત્રીજાને પોતાનું સ્વરૂપ કરે છે.’
આ કારણથી એ દેવીના સ્વરૂપદર્શનનો લાભ આપણા અન્ય બન્ધુઓ જે તે જોવાને વધારે ભાગ્યશાળી છે તેમની પાસેથી લેવાને શા માટે તત્પર નહીં રહીએ? એવા અન્ય બન્ધુઓમાં પણ પોતપોતે કરેલા દર્શનના અનુભવોની સરખામણી કર્યાથી લાભ થાય એ જ સહકારભાવે શા માટે ન લેવો?
આ કારણથી એ દેવીના સ્વરૂપદર્શનનો લાભ આપણા અન્ય બન્ધુઓ જે તે જોવાને વધારે ભાગ્યશાળી છે તેમની પાસેથી લેવાને શા માટે તત્પર નહીં રહીએ? એવા અન્ય બન્ધુઓમાં પણ પોતપોતે કરેલા દર્શનના અનુભવોની સરખામણી કર્યાથી લાભ થાય એ જ સહકારભાવે શા માટે ન લેવો?
<br>
<br>
Line 76: Line 80:
પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’નું સ્વરૂપ આપણે આદર્શરૂપે લીધું છે તે ખરું, પરંતુ બંનેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ભેદ હોવાને લીધે બંને વચ્ચે ભેદ આપોઆપ ઉત્પન્ન થાય છે. ‘ઓરિએન્ટાલિસ્ટ્સ કૉંગ્રેસ’નો વ્યાપાર સંસ્કૃત, અરબી, ચિનાઈ, ઇત્યાદિ ઇત્યાદિ સર્વ પૂર્વખંડની ભાષાઓ વગેરે સંબંધે પ્રાચીન ઇતિહાસ, ઇત્યાદિના અભ્યાસકોની પ્રવૃત્તિઓમાં પ્રવર્તે છે, આપણે તો અવશ્યમેવ ગુજરાતી ભાષાના પ્રદેશમાં સંકોચ રાખી પ્રવૃત્તિ કરવાની છે. યુરોપની કૉંગ્રેસમાં આખા જગતમાંથી વિશેષ વિષયોનો ખાસ અભ્યાસ કરેલા પંડિતો અને વિદ્યાના પ્રતિનિધિઓ ભેગા થાય છે; આપણે તો આપણામાં છે તેવા અલ્પ અભ્યાસીઓનું જ મંડળ ભેગું થઈ શકે છે; યુરોપની કૉંગ્રેસમાં વિષયોના વિભાગ એટલા બધા અને મહત્ત્વના છે, અને તે તે વિભાગ માટે અન્વેષક અને શ્રોતા સર્વનું મંડળ એવું મોટું બનવું શક્ય છે કે કૉંગ્રેસને જુદા જુદા વિભાગમાં વહેંચવાની ફરજ પડે છે; આપણી સ્થિતિ, સર્વે વિષયમાં આપણી દરિદ્રતાને લીધે તેમ જ ગુર્જર ભાષામાં જ પ્રવૃત્તિ રોકવાની આવશ્યકતાને લીધે, એથી ઊલટી છે. ત્યાંની કૉંગ્રેસમાં મળનારા બહુધા ખાસ અભ્યાસી પંડિતો, વિશિષ્ટ નિપુણતાવાળા વિદ્વાનો હોય છે; આપણા મંડળમાં હાલ લભ્ય છે તે વિદ્વાનો ભેગા સર્વ વિદ્યારસિક વર્ગનો સંગ્રહ થાય છે.
પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’નું સ્વરૂપ આપણે આદર્શરૂપે લીધું છે તે ખરું, પરંતુ બંનેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ભેદ હોવાને લીધે બંને વચ્ચે ભેદ આપોઆપ ઉત્પન્ન થાય છે. ‘ઓરિએન્ટાલિસ્ટ્સ કૉંગ્રેસ’નો વ્યાપાર સંસ્કૃત, અરબી, ચિનાઈ, ઇત્યાદિ ઇત્યાદિ સર્વ પૂર્વખંડની ભાષાઓ વગેરે સંબંધે પ્રાચીન ઇતિહાસ, ઇત્યાદિના અભ્યાસકોની પ્રવૃત્તિઓમાં પ્રવર્તે છે, આપણે તો અવશ્યમેવ ગુજરાતી ભાષાના પ્રદેશમાં સંકોચ રાખી પ્રવૃત્તિ કરવાની છે. યુરોપની કૉંગ્રેસમાં આખા જગતમાંથી વિશેષ વિષયોનો ખાસ અભ્યાસ કરેલા પંડિતો અને વિદ્યાના પ્રતિનિધિઓ ભેગા થાય છે; આપણે તો આપણામાં છે તેવા અલ્પ અભ્યાસીઓનું જ મંડળ ભેગું થઈ શકે છે; યુરોપની કૉંગ્રેસમાં વિષયોના વિભાગ એટલા બધા અને મહત્ત્વના છે, અને તે તે વિભાગ માટે અન્વેષક અને શ્રોતા સર્વનું મંડળ એવું મોટું બનવું શક્ય છે કે કૉંગ્રેસને જુદા જુદા વિભાગમાં વહેંચવાની ફરજ પડે છે; આપણી સ્થિતિ, સર્વે વિષયમાં આપણી દરિદ્રતાને લીધે તેમ જ ગુર્જર ભાષામાં જ પ્રવૃત્તિ રોકવાની આવશ્યકતાને લીધે, એથી ઊલટી છે. ત્યાંની કૉંગ્રેસમાં મળનારા બહુધા ખાસ અભ્યાસી પંડિતો, વિશિષ્ટ નિપુણતાવાળા વિદ્વાનો હોય છે; આપણા મંડળમાં હાલ લભ્ય છે તે વિદ્વાનો ભેગા સર્વ વિદ્યારસિક વર્ગનો સંગ્રહ થાય છે.
આટલા દૃષ્ટિનિક્ષેપ ઉપરથી એટલું તો જણાશે કે પ્રાચીનકાળની આપણા દેશની પરિષદોના અને હાલની સાહિત્યપરિષદના વિષયમાં ભેદ હોવા છતાં, પ્રાચીન પરિષદોની ઘટનામાંથી, તેમજ હાલની પાશ્ચાત્ય પરિષદોની ઘટનામાંથી, મુખ્ય તત્ત્વભૂત અંશ પરિષદના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા અને એની બહારના વર્ગનો અસંગ્રહ – એ જણાય છે. પરિષદનું ગૌરવ, કર્તવ્ય, મહત્ત્વ, ઇત્યાદિ જોતાં સંકુચિતપણાનો ભાસ ભલે થાય, પરિષદના ઉપર નાતો સમી બહિષ્કારિતાનો આરોપ ભલે આવે, પણ પરિષદનું પરિષદપણું માગી જ લે છે કે એ સ્વરૂપઘટના ફરે નહીં. હવે આપણી પરિષદના સ્વરૂપમાં શિથિલતા કરવી કે નહિ એ પ્રશ્ન આપણી આગળ વારંવાર ઉપસ્થિત થાય છે. દેશકાલને લક્ષમાં લેતાં એટલું તો સ્વીકારવું પડશે કે પ્રાચીન પરિષદોના જેટલી અથવા હાલની યુરોપની પરિષદોના જેટલી દૃઢ મર્યાદા સાચવવી આપણે માટે શક્ય પણ નથી અને ઇષ્ટ છે કે આપણી પરિષદને અવિકારનું બન્ધન તદ્દન તોડી નાખી ગમે તે વર્ગનો સંગ્રહ કરીને સંકુલ મેળો બનાવવી નહિ. પરિષદના ઉપર સંકુચિતવૃત્તિનો આરોપ મૂકનારાઓ એટલું જ વિચારે કે દરેક વિષયમાં ખાસ અધિકારની આવશ્યકતા હોય ત્યાં સંકુચિતતાનો ભાસ આવે જ, તો એ આરોપ મૂકતાં તેઓ કાંઈક અચકાય. ધારો કે કાલને વહાણે એંજિનિયરોની પરિષદ ભરાય, દાક્તરોની પરિષદ મળે, તો તેમાં અન્યવર્ગને સ્થાન ન આપવા માટે ફરિયાદ વાજબી ગણાશે? તો શું શુદ્ધ સાહિત્ય એ શ્રમ વિના, અધિકાર વિના, સર્વસાધ્ય છે કે તેમાં અધિકારમર્યાદાનો પ્રવેશ થવાનો ભાસ માત્ર થતાં પોકાર ઉઠાવશો?
આટલા દૃષ્ટિનિક્ષેપ ઉપરથી એટલું તો જણાશે કે પ્રાચીનકાળની આપણા દેશની પરિષદોના અને હાલની સાહિત્યપરિષદના વિષયમાં ભેદ હોવા છતાં, પ્રાચીન પરિષદોની ઘટનામાંથી, તેમજ હાલની પાશ્ચાત્ય પરિષદોની ઘટનામાંથી, મુખ્ય તત્ત્વભૂત અંશ પરિષદના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા અને એની બહારના વર્ગનો અસંગ્રહ – એ જણાય છે. પરિષદનું ગૌરવ, કર્તવ્ય, મહત્ત્વ, ઇત્યાદિ જોતાં સંકુચિતપણાનો ભાસ ભલે થાય, પરિષદના ઉપર નાતો સમી બહિષ્કારિતાનો આરોપ ભલે આવે, પણ પરિષદનું પરિષદપણું માગી જ લે છે કે એ સ્વરૂપઘટના ફરે નહીં. હવે આપણી પરિષદના સ્વરૂપમાં શિથિલતા કરવી કે નહિ એ પ્રશ્ન આપણી આગળ વારંવાર ઉપસ્થિત થાય છે. દેશકાલને લક્ષમાં લેતાં એટલું તો સ્વીકારવું પડશે કે પ્રાચીન પરિષદોના જેટલી અથવા હાલની યુરોપની પરિષદોના જેટલી દૃઢ મર્યાદા સાચવવી આપણે માટે શક્ય પણ નથી અને ઇષ્ટ છે કે આપણી પરિષદને અવિકારનું બન્ધન તદ્દન તોડી નાખી ગમે તે વર્ગનો સંગ્રહ કરીને સંકુલ મેળો બનાવવી નહિ. પરિષદના ઉપર સંકુચિતવૃત્તિનો આરોપ મૂકનારાઓ એટલું જ વિચારે કે દરેક વિષયમાં ખાસ અધિકારની આવશ્યકતા હોય ત્યાં સંકુચિતતાનો ભાસ આવે જ, તો એ આરોપ મૂકતાં તેઓ કાંઈક અચકાય. ધારો કે કાલને વહાણે એંજિનિયરોની પરિષદ ભરાય, દાક્તરોની પરિષદ મળે, તો તેમાં અન્યવર્ગને સ્થાન ન આપવા માટે ફરિયાદ વાજબી ગણાશે? તો શું શુદ્ધ સાહિત્ય એ શ્રમ વિના, અધિકાર વિના, સર્વસાધ્ય છે કે તેમાં અધિકારમર્યાદાનો પ્રવેશ થવાનો ભાસ માત્ર થતાં પોકાર ઉઠાવશો?
આ આરોપના ભેગભેગો આ જ સ્વરૂપનો બીજો આરોપ આપણી પરિષદ ઉપર મુકાય છે તે તપાસીએ; તે એ કે યુવકવર્ગનો એમાં સંગ્રહ થતો નથી. આ આરોપ માટે પણ ઉપરનો ઉત્તર બસ થશે. વિશેષમાં, એટલું જ કહેવું બસ છે કે સાહિત્યપરિષદની ઘટનામાં વયનું બન્ધન કોઈ ઠેકાણે છે જ નહિ; વય એ અનુભવની ઊનતાને લીધે કદાચ બાધક બને, પરંતુ તે સિવાય વય તે બાધ છે જ નહીં. મહાકવિ ભવભૂતિએ સુશ્લિષ્ટ વાણીમાં દર્શાવેલુ સત્ય–
આ આરોપના ભેગભેગો આ જ સ્વરૂપનો બીજો આરોપ આપણી પરિષદ ઉપર મુકાય છે તે તપાસીએ; તે એ કે યુવકવર્ગનો એમાં સંગ્રહ થતો નથી. આ આરોપ માટે પણ ઉપરનો ઉત્તર બસ થશે. વિશેષમાં, એટલું જ કહેવું બસ છે કે સાહિત્યપરિષદની ઘટનામાં વયનું બન્ધન કોઈ ઠેકાણે છે જ નહિ; વય એ અનુભવની ઊનતાને લીધે કદાચ બાધક બને, પરંતુ તે સિવાય વય તે બાધ છે જ નહીં. મહાકવિ ભવભૂતિએ સુશ્લિષ્ટ વાણીમાં દર્શાવેલુ સત્ય–{{Poem2Close}}
 
<Poem>
'''गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः'''
गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः
</Poem>


{{Poem2Open}}
એ સત્ય – આ પરિષદ સ્વીકારે જ છે. અને પ્રત્યક્ષ જ જુવો; યુવકવર્ગ વિના આ પરિષદમાં ઉત્સાહ, કાર્યબળ, ઇત્યાદિ આવે ક્યાંથી? મૂળ આ પરિષદની કલ્પના ઉત્પન્ન કરનાર કોણ હતું? અમદાવાદની ‘સાહિત્યસભા’ એ નામથી બનેલું યુવકમંડળ જ. આ સમાધાન પછી જણાશે કે સાહિત્યપરિષદની ભાવનામાં ગૌરવ હોય, એના કાર્યક્ષેત્રમાં વિદ્યા, જ્ઞાન, ઇત્યાદિની કક્ષાની ઉચ્ચતાની આવશ્યકતા હોય, એનાં કર્તવ્યોમાં મહત્ત્વ હોય, તો તે ગૌરવ, ઉચ્ચતા અને મહત્ત્વના પ્રમાણમાં મંડળમાં સંખ્યાનું નહિ, પણ અધિકારનું નિયન્ત્રણ અવશ્યમેવ આવશે. એ નિયંત્રણ માટે સમજુ વર્ગ, પોતાની યોગ્યતાની ખરી મર્યાદા જાણનાર વર્ગ, કદી પણ ફરિયાદ કરશે નહિ.
એ સત્ય – આ પરિષદ સ્વીકારે જ છે. અને પ્રત્યક્ષ જ જુવો; યુવકવર્ગ વિના આ પરિષદમાં ઉત્સાહ, કાર્યબળ, ઇત્યાદિ આવે ક્યાંથી? મૂળ આ પરિષદની કલ્પના ઉત્પન્ન કરનાર કોણ હતું? અમદાવાદની ‘સાહિત્યસભા’ એ નામથી બનેલું યુવકમંડળ જ. આ સમાધાન પછી જણાશે કે સાહિત્યપરિષદની ભાવનામાં ગૌરવ હોય, એના કાર્યક્ષેત્રમાં વિદ્યા, જ્ઞાન, ઇત્યાદિની કક્ષાની ઉચ્ચતાની આવશ્યકતા હોય, એનાં કર્તવ્યોમાં મહત્ત્વ હોય, તો તે ગૌરવ, ઉચ્ચતા અને મહત્ત્વના પ્રમાણમાં મંડળમાં સંખ્યાનું નહિ, પણ અધિકારનું નિયન્ત્રણ અવશ્યમેવ આવશે. એ નિયંત્રણ માટે સમજુ વર્ગ, પોતાની યોગ્યતાની ખરી મર્યાદા જાણનાર વર્ગ, કદી પણ ફરિયાદ કરશે નહિ.
<br>
<br>
Line 159: Line 165:
ઉદાહરણઃ
ઉદાહરણઃ
પુલિંગ નપુંસકલિંગ
પુલિંગ નપુંસકલિંગ
घोटकः घोडउ ઘોડો; मृतकं मडउं મડું;
घोटकः घोडउ ઘોડો; {{Space}}मृतकं मडउं મડું;
धवलकः धवलउ ધોળો; भाजनकं भाणउं ભાણું;
धवलकः धवलउ ધોળો; {{Space}}भाजनकं भाणउं ભાણું;
पादकः पायउ પાયો; अंगनकं अंगणउं આંગણું;
पादकः पायउ પાયો; {{Space}} अंगनकं अंगणउं આંગણું;
मर्कटकः भक्कडउ માંકડો
मर्कटकः भक्कडउ માંકડો
शब्दः सद्दु સાદ; नयनं नयणु નૅણ;
शब्दः सद्दु સાદ;{{Space}} नयनं नयणु નૅણ;
मत्कुणः मक्कुणु માંકણ; वचनं वयणु વૅણ;
मत्कुणः मक्कुणु માંકણ;{{Space}} वचनं वयणु વૅણ;
गृहं घऱु ઘર;
{{Space}}{{Space}}{{Space}} गृहं घऱु ઘર;
दुग्घं दुद्धु દૂધ
{{Space}}{{Space}}{{Space}} दुग्घं दुद्धु દૂધ
 
આ શિવાય કાનો, કાન (સં. कर्ण;) ગાભો, ગાભ (સં. गर्भः) દાંતો, દાંત (સં. दन्तः); વાંસો, વાંસ (સં. वंशः) ઇત્યાદિ વૈકલ્પિક રૂપો ભિન્નર્થ પ્રસંગે થાય છે. ત્યાં અર્થભેદ સ્વરભારનો ભેદ હશે એમ કલ્પના ઉપસ્થિત થઈ શકે એમ છે.
આ શિવાય કાનો, કાન (સં. कर्ण;) ગાભો, ગાભ (સં. गर्भः) દાંતો, દાંત (સં. दन्तः); વાંસો, વાંસ (સં. वंशः) ઇત્યાદિ વૈકલ્પિક રૂપો ભિન્નર્થ પ્રસંગે થાય છે. ત્યાં અર્થભેદ સ્વરભારનો ભેદ હશે એમ કલ્પના ઉપસ્થિત થઈ શકે એમ છે.
આ સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા મેં “ગુજરાતી ભાષાનું બંધારણ” એ વિષયના લેખમાં કરેલી છે. (‘વસંત’, સંવત ૧૯૬૯, ચૈત્ર તથા જયેષ્ઠ, પૃષ્ઠ ૧૩૪–૧૩૬ તથા ૨૪૧–૨૪૭ જુવો.)
આ સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા મેં “ગુજરાતી ભાષાનું બંધારણ” એ વિષયના લેખમાં કરેલી છે. (‘વસંત’, સંવત ૧૯૬૯, ચૈત્ર તથા જયેષ્ઠ, પૃષ્ઠ ૧૩૪–૧૩૬ તથા ૨૪૧–૨૪૭ જુવો.)
Line 274: Line 281:
<Center>'''ખોજા સાહિત્ય'''</center>
<Center>'''ખોજા સાહિત્ય'''</center>
ખોજા બન્ધુઓનું સાહિત્ય વીસરવું જોઈએ નહિ. કેટલાક સંજોગોને લીધે એ આપણા સંપર્કમાં આવ્યું નથી. પરંતુ ભાષાશુદ્ધિમાં એ સાહિત્ય સંતોષ ઉપજાવનાર છે; પારસી સાહિત્ય માટે જે ફરિયાદ કરીએ તે ફરિયાદને એમાં સ્થાન મળે એમ નથી. સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં આપેલાં પદોની ભાષાશૈલી કાંઈક પાછલા યુગની છેઃ તેમના નમૂના ટાંકવાથી વિસ્તાર થવાનો ભય છે, છતાં એકબે નમૂના આપ્યા વિના રહેવાતું નથીઃ
ખોજા બન્ધુઓનું સાહિત્ય વીસરવું જોઈએ નહિ. કેટલાક સંજોગોને લીધે એ આપણા સંપર્કમાં આવ્યું નથી. પરંતુ ભાષાશુદ્ધિમાં એ સાહિત્ય સંતોષ ઉપજાવનાર છે; પારસી સાહિત્ય માટે જે ફરિયાદ કરીએ તે ફરિયાદને એમાં સ્થાન મળે એમ નથી. સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં આપેલાં પદોની ભાષાશૈલી કાંઈક પાછલા યુગની છેઃ તેમના નમૂના ટાંકવાથી વિસ્તાર થવાનો ભય છે, છતાં એકબે નમૂના આપ્યા વિના રહેવાતું નથીઃ
(૧) ‘સતપંથ સતનું મુખ છે, જીભ્યા હેત પરીત,
{{Poem2Close}}
નાશીકા ગુરતરનું નામ છે, ક્ષમા દયા બે દ્રષ્ટ’
 
(૨) ‘એ જી એક શીશો હાથે અમ્રતનો, અજાણ્યો જાણે શરાબ,
<Poem>
એક હાથ કાચે હૈડે, મુખી ન મેલે વિશ્વાસ.’
'''(૧) ‘સતપંથ સતનું મુખ છે, જીભ્યા હેત પરીત,'''
: '''નાશીકા ગુરતરનું નામ છે, ક્ષમા દયા બે દ્રષ્ટ’'''
 
'''(૨) ‘એ જી એક શીશો હાથે અમ્રતનો, અજાણ્યો જાણે શરાબ,'''
: એક હાથ કાચે હૈડે, મુખી ન મેલે વિશ્વાસ.’'''
</Poem>
 
{{Poem2Open}}
શરીફ સાલેમહમદની શુદ્ધ ભાષા પ્રખ્યાત છે, અને એમના પુત્ર અલાદીનકૃત ‘વિશ્વભેદ’ ઉઘાડીને વાંચીશું તો સંસ્કારી ભાષા જ નજરે પડશે. એક ખોજા વૃદ્ધ સ્ત્રી જે હાલ હયાત છે તેનાં ભજનોનું પુસ્તક મારી કને છે; તે પણ ભાષા માટે સંતોષ ઉપજાવે એમ છે.
શરીફ સાલેમહમદની શુદ્ધ ભાષા પ્રખ્યાત છે, અને એમના પુત્ર અલાદીનકૃત ‘વિશ્વભેદ’ ઉઘાડીને વાંચીશું તો સંસ્કારી ભાષા જ નજરે પડશે. એક ખોજા વૃદ્ધ સ્ત્રી જે હાલ હયાત છે તેનાં ભજનોનું પુસ્તક મારી કને છે; તે પણ ભાષા માટે સંતોષ ઉપજાવે એમ છે.
<br>
<br>
26,604

edits

Navigation menu