સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 686: Line 686:
::પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12]
::પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12]
</poem>
</poem>
{{Poem2Open}}
'''[ભારી સૈન્યે હલકારા પડકારા કરીને હલ્લો કર્યો, સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળનાં તાળાં તોડ્યાં, દરવાજા ખોલ્યા, પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.]'''
પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું (જે હું છોડી દઉં છું) અને ઘટના
આગળ ચાલી :
{{Poem2Close}}
<poem>
::કોટ છોડી ભાગા એમ દખણીકા કારકુન,
::સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય;    
::અરજી સુણંતાં મુખે સાહેબ બોલિયા એમ,
::જમીં આસમાન બીચે કાબા કહાં જાય!
</poem>
{{Poem2Open}}
'''[કોટ છોડીને દક્ષિણનો કારકુન (વહીવટદાર) ભાગ્યો. સાહેબ પાસે ફરિયાદ સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યા કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે?]'''
એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું.
{{Poem2Close}}
26,604

edits

Navigation menu