કવિની ચોકી/5: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 32: Line 32:
‘‘આશા રાખીએ છીએ કે બહુ લાંબા સમય સુધી આપની સેવા દેશને મળતી રહેશે. આપના દીર્ઘાયુની પ્રાર્થના સહ.’’<ref>The Mahatma and The Poet. 163-164</ref>
‘‘આશા રાખીએ છીએ કે બહુ લાંબા સમય સુધી આપની સેવા દેશને મળતી રહેશે. આપના દીર્ઘાયુની પ્રાર્થના સહ.’’<ref>The Mahatma and The Poet. 163-164</ref>
ગાંધીજીએ પોતાના નમ્ર પ્રયાસની જાણ કરતાં ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘આ પત્ર તો તમને એ વાતની જાણ કરવા લખું છું કે હું દિલ્હી હતો એ દરમિયાન ગુરુદેવ ત્યાં હાજર હતા તેથી ખૂટતા રૂપિયા 60,000 પૂરેપૂરા ઉઘરાવવાનું શક્ય બની શક્યું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને પ્રવાસનો બાકીનો ભાગ તેમણે રદ કર્યો. આમ તમે જુઓ છો કે ભગવાન કેવી રીતે કામ કરે છે. આ સમાચારથી તમારી ચિંતા કરવાની ટેવ દૂર થવી જોઈએ.’’<ref>અ. દે., Vol. 62, P. 288</ref>
ગાંધીજીએ પોતાના નમ્ર પ્રયાસની જાણ કરતાં ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘આ પત્ર તો તમને એ વાતની જાણ કરવા લખું છું કે હું દિલ્હી હતો એ દરમિયાન ગુરુદેવ ત્યાં હાજર હતા તેથી ખૂટતા રૂપિયા 60,000 પૂરેપૂરા ઉઘરાવવાનું શક્ય બની શક્યું. ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા અને પ્રવાસનો બાકીનો ભાગ તેમણે રદ કર્યો. આમ તમે જુઓ છો કે ભગવાન કેવી રીતે કામ કરે છે. આ સમાચારથી તમારી ચિંતા કરવાની ટેવ દૂર થવી જોઈએ.’’<ref>અ. દે., Vol. 62, P. 288</ref>
આ કિસ્સાનો અંત પણ દુ:ખદ ગેરસમજમાં આવ્યો, જોકે કડવાશમાં નહીં. 10 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિએ ગાંધીજીને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી બનવાનું આમંત્રણ આપ્યું. ‘‘મેં તમોને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી નિયુક્ત કરવાની છૂટ લીધી છે. આ સંસ્થાને મેં મારા જીવનનાં શ્રેષ્ઠ વર્ષો અને શક્તિ સમર્પિત કર્યાં છે. જો આપ આ સંસ્થાના એક વાલી હશો તો મારા જીવનનાં છેલ્લાં વર્ષોમાં મને ઘણું આશ્વાસન રહેશે. જુદા પરબીડિયામાં આપને માટે સંસ્થાનું બંધારણ અને નિયમો બીડ્યાં છે; તે વાંચતા આપને જણાશે કે કોઈ કાયમી જવાબદારી આપની ઉપર નહીં નાખવામાં આવે, સિવાય કે ક્યારેક સલાહ-સૂચન આપવાં અને સંસ્થાની નાણાકીય સ્થિતિ અંગે નિર્ણય લેવા. મારો બોજો તમારી સાથે વહેંચવાનું ઉચિત જણાય છે કારણ કે આપણા કાર્યક્ષેત્રની ભિન્નતા છતાં પરસ્પરના સ્નેહ અને સમાન આકાંક્ષાઓના તંતુનો ક્યારેય વિચ્છેદ નહીં થાય. આશા છે કે આ માન આપ મને આપશો.’’24
આ કિસ્સાનો અંત પણ દુ:ખદ ગેરસમજમાં આવ્યો, જોકે કડવાશમાં નહીં. 10 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિએ ગાંધીજીને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી બનવાનું આમંત્રણ આપ્યું. ‘‘મેં તમોને વિશ્વભારતીના આજીવન ટ્રસ્ટી નિયુક્ત કરવાની છૂટ લીધી છે. આ સંસ્થાને મેં મારા જીવનનાં શ્રેષ્ઠ વર્ષો અને શક્તિ સમર્પિત કર્યાં છે. જો આપ આ સંસ્થાના એક વાલી હશો તો મારા જીવનનાં છેલ્લાં વર્ષોમાં મને ઘણું આશ્વાસન રહેશે. જુદા પરબીડિયામાં આપને માટે સંસ્થાનું બંધારણ અને નિયમો બીડ્યાં છે; તે વાંચતા આપને જણાશે કે કોઈ કાયમી જવાબદારી આપની ઉપર નહીં નાખવામાં આવે, સિવાય કે ક્યારેક સલાહ-સૂચન આપવાં અને સંસ્થાની નાણાકીય સ્થિતિ અંગે નિર્ણય લેવા. મારો બોજો તમારી સાથે વહેંચવાનું ઉચિત જણાય છે કારણ કે આપણા કાર્યક્ષેત્રની ભિન્નતા છતાં પરસ્પરના સ્નેહ અને સમાન આકાંક્ષાઓના તંતુનો ક્યારેય વિચ્છેદ નહીં થાય. આશા છે કે આ માન આપ મને આપશો.’’<ref>The Mahatma and The Poet, P. 164</ref>
19 ફેબ્રુઆરી, 1937ના રોજ ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘મને આપનો 10મી તારીખનો પત્ર પાંચ દિવસ પહેલાં મળ્યો હતો. એની એક એક પંક્તિમાં આપનો મારા ઉપરનો વિશ્વાસ, મારા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, પણ મારી ભારે મર્યાદાઓનું શું ? આપ મારા ઉપર જે બોજો નાખવા ઇચ્છો છો તે ઉઠાવવાની મારા ખભામાં તાકાત નથી. આપના પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચે છે, અને મારી બુદ્ધિ મને બીજી દિશામાં ખેંચે છે, અને મારી સામે જે પ્રશ્ન ખડો થયો છે તેમાં બુદ્ધિને છોડી લાગણીને વશ થવું એ મૂર્ખાઈ ભર્યું ગણાશે. હું સમજું છું કે હું ટ્રસ્ટની જવાબદારી લઉં તો મારે વહીવટની વિગતોમાં જવાની જરૂર નહીં રહે, પણ એ સંસ્થાને નાણાં પૂરાં પાડવાની શક્તિની અપેક્ષા તો ગર્ભિત છે જ. અને બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું તેને લીધે મારી અનિચ્છા વધુ દૃઢ બની છે, કારણ મારા જાણવામાં આવ્યું છે કે દિલ્હીમાં આપે મને વચન આપ્યું હતું તેમ છતાં તમે ભિક્ષા માગવા માટે અમદાવાદ જવાની તૈયારીમાં છો. આ જાણી મને દુ:ખ થયું અને હું આપને પગે પડીને વિનંતી કરું છું કે જો તમે સાચે જ નાણાં ઉઘરાવવા માટે અમદાવાદ જવાનું નક્કી કર્યું હોય તો તે વિચાર પડતો મૂકશો. અને કોઈ પણ સંજોગોમાં હું આપને એટલી પ્રાર્થના કરું છું કે ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક પાછી ખેંચી લેશો.’’25
19 ફેબ્રુઆરી, 1937ના રોજ ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘મને આપનો 10મી તારીખનો પત્ર પાંચ દિવસ પહેલાં મળ્યો હતો. એની એક એક પંક્તિમાં આપનો મારા ઉપરનો વિશ્વાસ, મારા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે, પણ મારી ભારે મર્યાદાઓનું શું ? આપ મારા ઉપર જે બોજો નાખવા ઇચ્છો છો તે ઉઠાવવાની મારા ખભામાં તાકાત નથી. આપના પ્રત્યેનો આદર મને એક દિશામાં ખેંચે છે, અને મારી બુદ્ધિ મને બીજી દિશામાં ખેંચે છે, અને મારી સામે જે પ્રશ્ન ખડો થયો છે તેમાં બુદ્ધિને છોડી લાગણીને વશ થવું એ મૂર્ખાઈ ભર્યું ગણાશે. હું સમજું છું કે હું ટ્રસ્ટની જવાબદારી લઉં તો મારે વહીવટની વિગતોમાં જવાની જરૂર નહીં રહે, પણ એ સંસ્થાને નાણાં પૂરાં પાડવાની શક્તિની અપેક્ષા તો ગર્ભિત છે જ. અને બે દિવસ પહેલાં મેં જે સાંભળ્યું તેને લીધે મારી અનિચ્છા વધુ દૃઢ બની છે, કારણ મારા જાણવામાં આવ્યું છે કે દિલ્હીમાં આપે મને વચન આપ્યું હતું તેમ છતાં તમે ભિક્ષા માગવા માટે અમદાવાદ જવાની તૈયારીમાં છો. આ જાણી મને દુ:ખ થયું અને હું આપને પગે પડીને વિનંતી કરું છું કે જો તમે સાચે જ નાણાં ઉઘરાવવા માટે અમદાવાદ જવાનું નક્કી કર્યું હોય તો તે વિચાર પડતો મૂકશો. અને કોઈ પણ સંજોગોમાં હું આપને એટલી પ્રાર્થના કરું છું કે ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક પાછી ખેંચી લેશો.’’<ref>અ. દે., Vol. 64, PP. 407-408</ref>
26 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિ ટાગોરે ગાંધીજીને અત્યંત કડક શબ્દોમાં કાગળ લખ્યો, જેમાં ગાંધીજી કવિધર્મ સમજવા સક્ષમ નથી તેવું સ્પષ્ટ સૂચન હતું.
26 ફેબ્રુઆરી, 1937ના રોજ કવિ ટાગોરે ગાંધીજીને અત્યંત કડક શબ્દોમાં કાગળ લખ્યો, જેમાં ગાંધીજી કવિધર્મ સમજવા સક્ષમ નથી તેવું સ્પષ્ટ સૂચન હતું.
‘‘તમે મને માત્ર આશંકાના આધારે ખોટો તોળ્યો. આ તમારા મહાન અને ગૌરવપૂર્ણ ચરિત્રથી બહુ વેગળું છે આથી મને દુ:ખદ આશ્ચર્ય થયું. જ્યારે આપને વિશ્વભારતીના ટ્રસ્ટીનો ભાર સ્વીકારવા વિનંતી કરી ત્યારે મારા મનમાં આપનો અથવા આપના નામનો આર્થિક લાભ બાટવાનો કોઈ હેતુ ન હતો, તેની પુનરુક્તિ કરતાં મને શરમ ઊપજે છે. મારી ભૂલ થઈ, કારણ ગમે તે હોય; હું મારી વિનંતી પાછી ખેંચું છું અને ક્ષમા યાચું છું.
‘‘તમે મને માત્ર આશંકાના આધારે ખોટો તોળ્યો. આ તમારા મહાન અને ગૌરવપૂર્ણ ચરિત્રથી બહુ વેગળું છે આથી મને દુ:ખદ આશ્ચર્ય થયું. જ્યારે આપને વિશ્વભારતીના ટ્રસ્ટીનો ભાર સ્વીકારવા વિનંતી કરી ત્યારે મારા મનમાં આપનો અથવા આપના નામનો આર્થિક લાભ બાટવાનો કોઈ હેતુ ન હતો, તેની પુનરુક્તિ કરતાં મને શરમ ઊપજે છે. મારી ભૂલ થઈ, કારણ ગમે તે હોય; હું મારી વિનંતી પાછી ખેંચું છું અને ક્ષમા યાચું છું.
‘‘આપના પત્રમાં આપે મારા પર આપને આપેલું વચન તોડીને અમદાવાદ નાણાં ઊઘરાવવા જવાનો વિચિત્ર આરોપ મૂક્યો છે. આપને સાચી હકીકાતનો ખ્યાલ ન હતો અને મારા ઉપર આવું આળ મૂકવાનું કોઈ ઉચિત કારણ નહોતું. મને ખુલ્લા દિલે એક વાત કહેવાની રજા આપો; આપની પ્રકૃતિ આપને મારા જીવનધ્યેયની ગરિમા સમજતા રોકે છે –મારું જીવનધ્યેય હિંદની આર્થિક સમસ્યા કે તેની સાંપ્રદાયિક ધાર્મિકતા પૂરતું મર્યાદિત નથી પણ તે માનવમનની સંસ્કૃતિને તેના સૌથી બહોળા અર્થમાં સમજવાનો યત્ન છે. અને જ્યારે હું સૌંદર્યનાં શાશ્વત તત્વો હોય તેવું કાવ્ય પરદેશ મોકલું છું ત્યારે તેના બદલામાં મને ભિક્ષા કે મદદની અપેક્ષા નથી હોતી પણ જેમના આત્મામાં આ સમજવા જેટલું સંવેદન હોય તેમની પાસેથી પૂજ્યભાવની અપેક્ષા હોય છે; અને જો મને સાંભળવા માટે તેમને પ્રવેશ ફી આપવી પડે તો મારો દાવો છે કે મને સાંભળવાના અદ્વિતીય લહાવા માટે મને જે મળવું જોઈએ તેની સરખામણીમાં આ નગણ્ય છે.  
‘‘આપના પત્રમાં આપે મારા પર આપને આપેલું વચન તોડીને અમદાવાદ નાણાં ઊઘરાવવા જવાનો વિચિત્ર આરોપ મૂક્યો છે. આપને સાચી હકીકાતનો ખ્યાલ ન હતો અને મારા ઉપર આવું આળ મૂકવાનું કોઈ ઉચિત કારણ નહોતું. મને ખુલ્લા દિલે એક વાત કહેવાની રજા આપો; આપની પ્રકૃતિ આપને મારા જીવનધ્યેયની ગરિમા સમજતા રોકે છે –મારું જીવનધ્યેય હિંદની આર્થિક સમસ્યા કે તેની સાંપ્રદાયિક ધાર્મિકતા પૂરતું મર્યાદિત નથી પણ તે માનવમનની સંસ્કૃતિને તેના સૌથી બહોળા અર્થમાં સમજવાનો યત્ન છે. અને જ્યારે હું સૌંદર્યનાં શાશ્વત તત્વો હોય તેવું કાવ્ય પરદેશ મોકલું છું ત્યારે તેના બદલામાં મને ભિક્ષા કે મદદની અપેક્ષા નથી હોતી પણ જેમના આત્મામાં આ સમજવા જેટલું સંવેદન હોય તેમની પાસેથી પૂજ્યભાવની અપેક્ષા હોય છે; અને જો મને સાંભળવા માટે તેમને પ્રવેશ ફી આપવી પડે તો મારો દાવો છે કે મને સાંભળવાના અદ્વિતીય લહાવા માટે મને જે મળવું જોઈએ તેની સરખામણીમાં આ નગણ્ય છે.  
આથી આપનો શબ્દપ્રયોગ ‘ભિક્ષા માગવા’ એ અયોગ્ય છે અને આપની કલમને શોભતો નથી.
આથી આપનો શબ્દપ્રયોગ ‘ભિક્ષા માગવા’ એ અયોગ્ય છે અને આપની કલમને શોભતો નથી.
‘‘પોતાના જીવનકાળ દરમિયાન કવિને પોતાના ધર્મમાં આસ્થા હોવી જોઈએ કે તેના પર સર્જનહારની સૃષ્ટિના આનંદમાં વૃદ્ધિ કરવાનું વિશેષ ઉત્તરદાયિત્વ છે. મને કહેવાની રજા આપો કે મારા દ્વારા પ્રશિક્ષિત કલાકારો જ્યારે મારા સૌંદર્યના સમણાંને તેમના લય અને વાણી દ્વારા મૂર્ત કરે છે ત્યારે તેમની સાથે રહીને તેઓની પ્રશસ્તિ કરવાથી વિશેષ મને કશું નથી જોઈતું.’’26
‘‘પોતાના જીવનકાળ દરમિયાન કવિને પોતાના ધર્મમાં આસ્થા હોવી જોઈએ કે તેના પર સર્જનહારની સૃષ્ટિના આનંદમાં વૃદ્ધિ કરવાનું વિશેષ ઉત્તરદાયિત્વ છે. મને કહેવાની રજા આપો કે મારા દ્વારા પ્રશિક્ષિત કલાકારો જ્યારે મારા સૌંદર્યના સમણાંને તેમના લય અને વાણી દ્વારા મૂર્ત કરે છે ત્યારે તેમની સાથે રહીને તેઓની પ્રશસ્તિ કરવાથી વિશેષ મને કશું નથી જોઈતું.’’<ref>The Mahatma and The Poet, PP. 165-166. અક્ષરદેહ, Vol. 64, P. 440 પર પાદટીપ છે કે આ પત્રની નકલ ગાંધી સંગ્રહોમાં ઉપલબ્ધ નથી.</ref>
2 માર્ચ, 1937ના રોજ ગાંધીજીએ ગુરુદેવને લખ્યું; ‘‘આપના પત્રથી મને ખૂબ દુ:ખ થયું છે. પ્રેમ અને આદરપૂર્વક લખાયેલા પત્રનો આટલો બધો ખોટો અર્થ કરવામાં આવ્યો એ જોઈને મને ભારે નવાઈ લાગી. વહેમનો તો પ્રશ્ન જ નહોતો અને તેથી આપને વિશે ખોટો અભિપ્રાય બાંધવાનો પણ પ્રશ્ન નહોતો. મેં તો માત્ર ટ્રસ્ટીશિપનો મારો અર્થ આપની સમક્ષ રજૂ કર્યો હતો. અત્યાર પહેલા હું કેટલીક સંસ્થાઓનો ટ્રસ્ટી રહી ચૂક્યો છું અને તે બધીને જોઈતાં નાણાં મળી રહે એમ કરવા માટે મેં મારી જાતને ઘસી નાખી છે. વિશ્વભારતીનો બોજો સ્વીકારું એનો અર્થ મારા માટે ઓછામાં ઓછો એટલો તો થાય જ કે હું એની આર્થિક જવાબદારી અદા કરવા શક્તિમાન હોવો જોઈએ. નહીં તો એનો અર્થ જ નથી. વચનભંગની બાબતમાં તો મેં એમ માની લીધું કે હું આપની એટલો નજીક છું કે ગમ્મતમાં આપે કરવા ધારેલા વચનભંગનો આક્ષેપ આપના ઉપર કરી શકું. મારો હેતુ બિલકુલ સાદો હતો. મારે કોઈ પણ ઉપાયે આપને ફરી પાછા ભીખ માગવા નીકળતા રોકવા હતા – એ શબ્દપ્રયોગ આપણે દિલ્હીમાં વારંવાર કર્યો હતો. બેશક, હું આપનો ધર્મ સમજું છું અને આખું ભારત એ માટે ગૌરવ અનુભવે છે. એ તો આપ જેટલો આપી શકો તેટલું સારું, પણ લોકો આગળ આપની કળાનું પ્રદર્શન કરીને વિશ્વભારતી માટે નાણાં ભેગાં કરવાનો બોજો આપને માથે ન જ રહેવો જોઈએ.
2 માર્ચ, 1937ના રોજ ગાંધીજીએ ગુરુદેવને લખ્યું; ‘‘આપના પત્રથી મને ખૂબ દુ:ખ થયું છે. પ્રેમ અને આદરપૂર્વક લખાયેલા પત્રનો આટલો બધો ખોટો અર્થ કરવામાં આવ્યો એ જોઈને મને ભારે નવાઈ લાગી. વહેમનો તો પ્રશ્ન જ નહોતો અને તેથી આપને વિશે ખોટો અભિપ્રાય બાંધવાનો પણ પ્રશ્ન નહોતો. મેં તો માત્ર ટ્રસ્ટીશિપનો મારો અર્થ આપની સમક્ષ રજૂ કર્યો હતો. અત્યાર પહેલા હું કેટલીક સંસ્થાઓનો ટ્રસ્ટી રહી ચૂક્યો છું અને તે બધીને જોઈતાં નાણાં મળી રહે એમ કરવા માટે મેં મારી જાતને ઘસી નાખી છે. વિશ્વભારતીનો બોજો સ્વીકારું એનો અર્થ મારા માટે ઓછામાં ઓછો એટલો તો થાય જ કે હું એની આર્થિક જવાબદારી અદા કરવા શક્તિમાન હોવો જોઈએ. નહીં તો એનો અર્થ જ નથી. વચનભંગની બાબતમાં તો મેં એમ માની લીધું કે હું આપની એટલો નજીક છું કે ગમ્મતમાં આપે કરવા ધારેલા વચનભંગનો આક્ષેપ આપના ઉપર કરી શકું. મારો હેતુ બિલકુલ સાદો હતો. મારે કોઈ પણ ઉપાયે આપને ફરી પાછા ભીખ માગવા નીકળતા રોકવા હતા – એ શબ્દપ્રયોગ આપણે દિલ્હીમાં વારંવાર કર્યો હતો. બેશક, હું આપનો ધર્મ સમજું છું અને આખું ભારત એ માટે ગૌરવ અનુભવે છે. એ તો આપ જેટલો આપી શકો તેટલું સારું, પણ લોકો આગળ આપની કળાનું પ્રદર્શન કરીને વિશ્વભારતી માટે નાણાં ભેગાં કરવાનો બોજો આપને માથે ન જ રહેવો જોઈએ.
‘‘આશા રાખું છું કે મારા પહેલાંના પત્રથી આપને જે દુ:ખ થયું હતું તે આનાથી દૂર થશે.’’27
‘‘આશા રાખું છું કે મારા પહેલાંના પત્રથી આપને જે દુ:ખ થયું હતું તે આનાથી દૂર થશે.’’<ref>અ. દે., Vol. 64, P. 440.</ref>
ગાંધીજીના આ પત્રથી કવિના મનનો અંદેશો અને દુ:ખ બંને દૂર થયાં. તેઓએ ગાંધીજીને પત્ર લખીને – આ પત્ર ઉપલબ્ધ નથી –આ ક્ષણિક ગેરસમજ માટે માફી માગી.28
ગાંધીજીના આ પત્રથી કવિના મનનો અંદેશો અને દુ:ખ બંને દૂર થયાં. તેઓએ ગાંધીજીને પત્ર લખીને – આ પત્ર ઉપલબ્ધ નથી –આ ક્ષણિક ગેરસમજ માટે માફી માગી.<ref>નેપાલ મજુમદાર, ‘Visva-Bharti, Rabindranath and Gandhiji, Visva-Bharti Quarterly, Gandhi Number, P. 72</ref>
હકીકતમાં, કવિના પુત્ર રથીન્દ્રનાથ અને પુત્રવધૂ પ્રતિમાદેવીએ વિશ્વભારતીના સંગીત-ભવન માટે ભંડોળ એકઠું કરવા માટે અમદાવાદનો કાર્યક્રમ બનાવ્યો હતો, કવિ ટાગોરે પણ આ મંચનમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો અને આ જૂથમાં સામેલ થઈ અમદાવાદ જવાનો નિર્ણય કર્યો. કવિને રોકી શકે એમ કોઈ હતું નહીં. આ પ્રસંગમાં રથીન્દ્રનાથની પણ ઘણી ટીકા થઈ હતી. તેમણે 17 ઑક્ટોબર, 1937ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ ઘટનાની વિગતવાર જાણ કરી ખુલાસો કર્યો, ‘‘તમે શાંતિનિકેતન માટે ભંડોળ એકઠું કરવા માટે અને પિતાશ્રીને તેમની ઢળતી ઉંમરે ચિંતામુક્ત કરવા માટે કરી શકાય તેટલું બધું જ કર્યું છે. આનાં ફળ તરત તો નહીં મળે પણ તમારો પ્રયાસ સાવ વેડફાશે પણ નહીં. આપે વધારે કષ્ટ લેવાની જરૂર નથી. આ સંદર્ભમાં મારે આપને જણાવવું જોઈએ કે અત્યારે વિશ્વભારતીનું કોઈ દેવું નથી અને સંસ્થા કોઈ નવું દેવું કરવા જઈ રહી નથી. આભારદર્શન ભંડોળનો હેતુ વિશ્વભારતીની નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનો છે, નહીં કે તાત્કાલિક આર્થિક સંકડામણ દૂર કરવાનો. મહાત્માજીએ રૂ. 60,000 એકઠા કરીને આની શરૂઆત કરી છે. એક સવાલ પુછાતો રહ્યો છે : પિતાશ્રીએ સંસ્થા માટે ભંડોળ એકઠું કરવા શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે રંગમંચ પર આવીને પોતાની તબિયતને વધુ ખરાબ કરવાની શી જરૂર છે ? જનસમુદાયના મનમાં આ વિશે ઘણી ગેરસમજ છે અને મારું માનવું છે કે મહાત્માજી પણ આને પિતાશ્રીએ તેમને દિલ્હીમાં આપેલા વચન કે હવે પછી તેઓ ભિક્ષા અભિયાન નહીં કરે, નો ભંગ માને છે. મારી પણ ટીકા થાય છે, કારણ કે લોકો માને છે કે હું પિતાશ્રીને આ માટે મજબૂર કરું છું. હું તો મૂકપણે ટીકા સહન કરું છું, કારણ પિતાશ્રી કયા આવેશોને વશ આ કરે છે તે લોકોને સમજાવવું અશક્ય છે. પિતાશ્રીએ, જોકે આ વાત મહાત્માજીને પત્રમાં લખી હતી. સંગીત અને નાટ્યભવન ચલાવવા માટે આપણી પાસે કોઈ ભંડોળ નથી, જોકે પિતાશ્રી આને સૌથી અગત્યના વિભાગોમાંનો એક ગણે છે, કારણ આ વિભાગ તેઓની સર્જનશક્તિના એ પાસાને વ્યક્ત કરે છે જેને તેઓ ઘણું ચાહે છે. આ વિભાગે દેશમાં એટલી તો ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે કે તે કળા પ્રદર્શન દ્વારા પોતાની જરૂર કરતાં પણ વધારે ભંડોળ એકઠું કરી શકે. હકીકત તો એ છે કે વિશ્વભારતીએ અત્યાર સુધી પોતાના ભંડોળમાંથી આ વિભાગ માટે કોઈ ખર્ચો કર્યો નથી. પ્રતિમા અને સુરેન કર આ મંચન ખડા કરવા સક્ષમ છે અને આ માટે પિતાશ્રીની મદદની જરૂર નથી પડતી અને તે માંગવામાં પણ નથી આવતી. પણ તમે જાણો છો એમની પ્રકૃતિ. જ્યારે પણ અમે તેમના કોઈ નાટક, નૃત્ય-નાટિકા કે સંગીત-નાટિકાનું મંચન વિચારીએ કે તરત તેઓ એના માટે નવા ગીતોનું સ્વરાંકન કરવા લાગે છે કે નવું જ નાટક લખે છે અને ‘રિહર્સલ’માં હાજરી આપે છે તથા નાટ્યજૂથની સાથે પ્રવાસનો આગ્રહ રાખે છે. એવું કોઈ છે જે એમની અંદરના કલાકારને ડામી શકે ? હવે એમના માટે ભંડોળ એકઠું કરવું ગૌણ બને છે, એમનામાંનો કલાકાર જાગ્રત થાય પછી, તેમનો પોતાનો પણ કાબૂ નથી એવો કોઈ આવેશ એમને દોરે છે. તેમના સ્વાસ્થ્યની ચિંતામાં ઘણી વાર અમે ‘રિહર્સલ’ અને મેળાવડા બંધ રાખ્યાં છે, પણ પરિણામ વિકટ આવ્યું છે. તેમના મનોબળને (અને તેમના સ્વાસ્થ્યને) સંગીત અને નૃત્ય જેટલું બીજું કશું પ્રબળ નથી કરતું. શું અમે તેમને આ પોષક ઊર્જાથી વંચિત રાખી શકીએ ? છાપામાં મારા ઉપર ક્રમો હુમલો થયો છે  પણ કોને સમજાવું, શો ફાયદો ? આપણા દેશમાં કલાકારનું જીવન કોણ સમજી શકે ?’’29
હકીકતમાં, કવિના પુત્ર રથીન્દ્રનાથ અને પુત્રવધૂ પ્રતિમાદેવીએ વિશ્વભારતીના સંગીત-ભવન માટે ભંડોળ એકઠું કરવા માટે અમદાવાદનો કાર્યક્રમ બનાવ્યો હતો, કવિ ટાગોરે પણ આ મંચનમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો અને આ જૂથમાં સામેલ થઈ અમદાવાદ જવાનો નિર્ણય કર્યો. કવિને રોકી શકે એમ કોઈ હતું નહીં. આ પ્રસંગમાં રથીન્દ્રનાથની પણ ઘણી ટીકા થઈ હતી. તેમણે 17 ઑક્ટોબર, 1937ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ ઘટનાની વિગતવાર જાણ કરી ખુલાસો કર્યો, ‘‘તમે શાંતિનિકેતન માટે ભંડોળ એકઠું કરવા માટે અને પિતાશ્રીને તેમની ઢળતી ઉંમરે ચિંતામુક્ત કરવા માટે કરી શકાય તેટલું બધું જ કર્યું છે. આનાં ફળ તરત તો નહીં મળે પણ તમારો પ્રયાસ સાવ વેડફાશે પણ નહીં. આપે વધારે કષ્ટ લેવાની જરૂર નથી. આ સંદર્ભમાં મારે આપને જણાવવું જોઈએ કે અત્યારે વિશ્વભારતીનું કોઈ દેવું નથી અને સંસ્થા કોઈ નવું દેવું કરવા જઈ રહી નથી. આભારદર્શન ભંડોળનો હેતુ વિશ્વભારતીની નાણાકીય સ્થિતિને મજબૂત કરવાનો છે, નહીં કે તાત્કાલિક આર્થિક સંકડામણ દૂર કરવાનો. મહાત્માજીએ રૂ. 60,000 એકઠા કરીને આની શરૂઆત કરી છે. એક સવાલ પુછાતો રહ્યો છે : પિતાશ્રીએ સંસ્થા માટે ભંડોળ એકઠું કરવા શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ સાથે રંગમંચ પર આવીને પોતાની તબિયતને વધુ ખરાબ કરવાની શી જરૂર છે ? જનસમુદાયના મનમાં આ વિશે ઘણી ગેરસમજ છે અને મારું માનવું છે કે મહાત્માજી પણ આને પિતાશ્રીએ તેમને દિલ્હીમાં આપેલા વચન કે હવે પછી તેઓ ભિક્ષા અભિયાન નહીં કરે, નો ભંગ માને છે. મારી પણ ટીકા થાય છે, કારણ કે લોકો માને છે કે હું પિતાશ્રીને આ માટે મજબૂર કરું છું. હું તો મૂકપણે ટીકા સહન કરું છું, કારણ પિતાશ્રી કયા આવેશોને વશ આ કરે છે તે લોકોને સમજાવવું અશક્ય છે. પિતાશ્રીએ, જોકે આ વાત મહાત્માજીને પત્રમાં લખી હતી. સંગીત અને નાટ્યભવન ચલાવવા માટે આપણી પાસે કોઈ ભંડોળ નથી, જોકે પિતાશ્રી આને સૌથી અગત્યના વિભાગોમાંનો એક ગણે છે, કારણ આ વિભાગ તેઓની સર્જનશક્તિના એ પાસાને વ્યક્ત કરે છે જેને તેઓ ઘણું ચાહે છે. આ વિભાગે દેશમાં એટલી તો ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે કે તે કળા પ્રદર્શન દ્વારા પોતાની જરૂર કરતાં પણ વધારે ભંડોળ એકઠું કરી શકે. હકીકત તો એ છે કે વિશ્વભારતીએ અત્યાર સુધી પોતાના ભંડોળમાંથી આ વિભાગ માટે કોઈ ખર્ચો કર્યો નથી. પ્રતિમા અને સુરેન કર આ મંચન ખડા કરવા સક્ષમ છે અને આ માટે પિતાશ્રીની મદદની જરૂર નથી પડતી અને તે માંગવામાં પણ નથી આવતી. પણ તમે જાણો છો એમની પ્રકૃતિ. જ્યારે પણ અમે તેમના કોઈ નાટક, નૃત્ય-નાટિકા કે સંગીત-નાટિકાનું મંચન વિચારીએ કે તરત તેઓ એના માટે નવા ગીતોનું સ્વરાંકન કરવા લાગે છે કે નવું જ નાટક લખે છે અને ‘રિહર્સલ’માં હાજરી આપે છે તથા નાટ્યજૂથની સાથે પ્રવાસનો આગ્રહ રાખે છે. એવું કોઈ છે જે એમની અંદરના કલાકારને ડામી શકે ? હવે એમના માટે ભંડોળ એકઠું કરવું ગૌણ બને છે, એમનામાંનો કલાકાર જાગ્રત થાય પછી, તેમનો પોતાનો પણ કાબૂ નથી એવો કોઈ આવેશ એમને દોરે છે. તેમના સ્વાસ્થ્યની ચિંતામાં ઘણી વાર અમે ‘રિહર્સલ’ અને મેળાવડા બંધ રાખ્યાં છે, પણ પરિણામ વિકટ આવ્યું છે. તેમના મનોબળને (અને તેમના સ્વાસ્થ્યને) સંગીત અને નૃત્ય જેટલું બીજું કશું પ્રબળ નથી કરતું. શું અમે તેમને આ પોષક ઊર્જાથી વંચિત રાખી શકીએ ? છાપામાં મારા ઉપર ક્રમો હુમલો થયો છે  પણ કોને સમજાવું, શો ફાયદો ? આપણા દેશમાં કલાકારનું જીવન કોણ સમજી શકે ?’’<ref>એજન, PP. 73-74</ref>
આ ક્ષણિક ગેરસમજ, માત્ર ક્ષણિક જ હતી તે દર્શાવતાં કવિએ 5 એપ્રિલના રોજ વિશ્વભારતીના ‘ચીના ભવન’ના ઉદઘાટનવિધિમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. આ ઉદઘાટન 14 એપ્રિલે થવાનું હતું. અત્યંત વ્યસ્તતાને કારણે ગાંધીજી આમાં સામેલ થઈ શકે તેમ ન હતા. તેમણે 9 એપ્રિલ 1937ના રોજ કવિને લખ્યું; ‘’આપનો તા. 5મીનો પત્ર હમણાં જ મળ્યો. આપે જે દિવસે ઉદઘાટનવિધિ રાખ્યો છે તે જ દિવસે મારે બેલગામ જવાનું ન હોત તો હું જરૂર કેવળ એ ઉદઘાટનવિધિ માટે જ નહીં પણ આપને મળવા ને શાંતિનિકેતન જોવા માટે પણ આવ્યો હોત, કારણ હમણાં વર્ષો થયાં મેં એ જોયું નથી. આ પરિસ્થિતિમાં જવાહરલાલ એ વિધિ કરતા હશે ત્યારે મારો આત્મા આપની સાથે જ હશે. ચીના ભવન ભારત અને ચીનના જીવંત સંપર્કનું પ્રતીક બની રહો.
આ ક્ષણિક ગેરસમજ, માત્ર ક્ષણિક જ હતી તે દર્શાવતાં કવિએ 5 એપ્રિલના રોજ વિશ્વભારતીના ‘ચીના ભવન’ના ઉદઘાટનવિધિમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. આ ઉદઘાટન 14 એપ્રિલે થવાનું હતું. અત્યંત વ્યસ્તતાને કારણે ગાંધીજી આમાં સામેલ થઈ શકે તેમ ન હતા. તેમણે 9 એપ્રિલ 1937ના રોજ કવિને લખ્યું; ‘’આપનો તા. 5મીનો પત્ર હમણાં જ મળ્યો. આપે જે દિવસે ઉદઘાટનવિધિ રાખ્યો છે તે જ દિવસે મારે બેલગામ જવાનું ન હોત તો હું જરૂર કેવળ એ ઉદઘાટનવિધિ માટે જ નહીં પણ આપને મળવા ને શાંતિનિકેતન જોવા માટે પણ આવ્યો હોત, કારણ હમણાં વર્ષો થયાં મેં એ જોયું નથી. આ પરિસ્થિતિમાં જવાહરલાલ એ વિધિ કરતા હશે ત્યારે મારો આત્મા આપની સાથે જ હશે. ચીના ભવન ભારત અને ચીનના જીવંત સંપર્કનું પ્રતીક બની રહો.
પેલી ક્ષણિક ગેરસમજ અંગે આપે મને લખેલો પત્ર એક અણમોલ ભંડાર તરીકે મારા જાકીટમાં સંગ્રહાયેલો છે. એ વાંચીને મારી આંખમાં હર્ષનાં આંસું આવ્યાં હતાં. એ આપને શોભે એવો જ હતો.’’30
પેલી ક્ષણિક ગેરસમજ અંગે આપે મને લખેલો પત્ર એક અણમોલ ભંડાર તરીકે મારા જાકીટમાં સંગ્રહાયેલો છે. એ વાંચીને મારી આંખમાં હર્ષનાં આંસું આવ્યાં હતાં. એ આપને શોભે એવો જ હતો.’’<ref>અ. દે., Vol. 65, P. 65
10 સપ્ટેમ્બર, 1937ના રોજ કવિવરની નાજુક તબિયત કથળી અને તેઓ બેભાન થયા. તેમના તબીબ સર નીલરતન સરકારને શાંતિનિકેતન દોડી જવું પડ્યું; ગાંધીજીએ સર નીલરતનને તાર કર્યો;  ‘‘પ્રભુનો પાડ, અનેક હૃદયો મૂંગાં મૂંગાં ગુરુદેવ જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરે છે. દરરોજ તારની અપેક્ષા રાખું છું.’’31 સપ્ટેમ્બર 17ની આસપાસ ફરી સર નીલરતનને તાર કરી જણાવ્યું; ‘‘ઈશ્વર મહાન અને દયાળુ છે. તમે ગુરુદેવ પાસે છો એથી ખૂબ રાહત રહે છે. બિલકુલ સાજા થાય ત્યાં સુધી રોજ તાર કરવાનું ચાલુ રાખશો.’’32
આંદામાન સેન્ટ્રલ જેલના લગભગ 225 કેદીઓ 24 જુલાઈ, 1937ના રોજ ભૂખ-હડતાળ પર ગયા હતા. તેમની એક માંગણી એવી હતી કે બધા રાજકીય કેદીઓને છોડી મૂકવા અને બધા જુલમી કાયદાઓ પાછા ખેંચી લેવા. પણ હિંદુસ્તાન સરકારે નિર્ણય કર્યો હતો કે એ લોકો હડતાળ પાછી ન ખેંચી લે ત્યાં સુધી તેમની માગણીઓનો વિચાર ન કરવો. ગાંધીજીએ 16 ઑગસ્ટ, 1937ની આસપાસ ગુરુદેવને તાર કર્યો. ‘‘આંદામાનની કસોટીનો અંત લાવવા મારાથી બનતું બધું કરીશ એની ખાતરી રાખજો.’’ (અ.દે., Vol. 66, P. 53 ) ગાંધીજી, ગુરુદેવ અને કૉંગ્રેસ સમિતિના હસ્તક્ષેપથી કેદીઓએ ઉપવાસ છોડ્યા હતા.</ref>
19 સપ્ટેમ્બરે તો કવિએ જાતે, પોતાના હાથે ગાંધીજીને પત્ર લખ્યો; ‘‘બેભાન અવસ્થામાંથી જીવલોકમાં પાછો ફર્યો ત્યારે આપના પ્રેમ અને નિસબત ભરેલા સંદેશાએ મને આવકાર્યો; અવિરત ચાલતી યંત્રણાનું આ મહામોલું નજરાણું હતું.’’33 આ પ્રેમભર્યા સંદેશાના જવાબમાં ગાંધીજીએ 23 સપ્ટેમ્બર, 1937ના રોજ વર્ધાથી લખ્યું; ‘‘આપનો મહામૂલો પત્ર મારી સામે પડ્યો છે. હું લખું એ પહેલાં જ આપે પત્ર લખ્યો. સર નીલરતનનો છેલ્લો તબિયત સુધરતી હોવાનો તાર મળ્યો કે તરત જ હું લખવા માગતો હતો પણ મારા જમણા હાથને આરામની જરૂર છે. અને હું કોઈને લખાવવા માંગતો નહોતો. ડાબે હાથે ઝડપથી લખાતું નથી. આ હું એ દર્શાવવા લખું છું કે આપના પ્રત્યે આમારામાંના કેટલાકને કેટલો પ્રેમ છે. હું જરૂર એમ માનું છું કે આપના પ્રશંસકોની મૂંગી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને આપ હજી અમારી વચ્ચે રહ્યા છો. આપ આ દુનિયાના એક ગાયક જ નથી, આપનો જીવંત શબ્દ હજારોને માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ છે. આપ હજી ઘણાં વર્ષો સુધી અમારી વચ્ચે રહો એવી મારી પ્રાર્થના છે.’’34
10 સપ્ટેમ્બર, 1937ના રોજ કવિવરની નાજુક તબિયત કથળી અને તેઓ બેભાન થયા. તેમના તબીબ સર નીલરતન સરકારને શાંતિનિકેતન દોડી જવું પડ્યું; ગાંધીજીએ સર નીલરતનને તાર કર્યો;  ‘‘પ્રભુનો પાડ, અનેક હૃદયો મૂંગાં મૂંગાં ગુરુદેવ જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરે છે. દરરોજ તારની અપેક્ષા રાખું છું.’’<ref>અ. દે., Vol. 66, P. 132</ref> સપ્ટેમ્બર 17ની આસપાસ ફરી સર નીલરતનને તાર કરી જણાવ્યું; ‘‘ઈશ્વર મહાન અને દયાળુ છે. તમે ગુરુદેવ પાસે છો એથી ખૂબ રાહત રહે છે. બિલકુલ સાજા થાય ત્યાં સુધી રોજ તાર કરવાનું ચાલુ રાખશો.’’<ref>એજન, P. 138</ref>
II
19 સપ્ટેમ્બરે તો કવિએ જાતે, પોતાના હાથે ગાંધીજીને પત્ર લખ્યો; ‘‘બેભાન અવસ્થામાંથી જીવલોકમાં પાછો ફર્યો ત્યારે આપના પ્રેમ અને નિસબત ભરેલા સંદેશાએ મને આવકાર્યો; અવિરત ચાલતી યંત્રણાનું આ મહામોલું નજરાણું હતું.’’<ref>The Mahatma and The Poet, P. 132</ref> આ પ્રેમભર્યા સંદેશાના જવાબમાં ગાંધીજીએ 23 સપ્ટેમ્બર, 1937ના રોજ વર્ધાથી લખ્યું; ‘‘આપનો મહામૂલો પત્ર મારી સામે પડ્યો છે. હું લખું એ પહેલાં જ આપે પત્ર લખ્યો. સર નીલરતનનો છેલ્લો તબિયત સુધરતી હોવાનો તાર મળ્યો કે તરત જ હું લખવા માગતો હતો પણ મારા જમણા હાથને આરામની જરૂર છે. અને હું કોઈને લખાવવા માંગતો નહોતો. ડાબે હાથે ઝડપથી લખાતું નથી. આ હું એ દર્શાવવા લખું છું કે આપના પ્રત્યે આમારામાંના કેટલાકને કેટલો પ્રેમ છે. હું જરૂર એમ માનું છું કે આપના પ્રશંસકોની મૂંગી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે અને આપ હજી અમારી વચ્ચે રહ્યા છો. આપ આ દુનિયાના એક ગાયક જ નથી, આપનો જીવંત શબ્દ હજારોને માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ છે. આપ હજી ઘણાં વર્ષો સુધી અમારી વચ્ચે રહો એવી મારી પ્રાર્થના છે.’’<ref>અ. દે., Vol. 66, P. 158</ref>
પયગંબરી વાણી
 
<center>II</center>
<center>પયગંબરી વાણી</center>
 
અસહકાર આંદોલનના આકરા ટીકાકાર કવિ ટાગોર વર્ષો વીતતાં ગયાં તેમ ગાંધીજી અને તેમની હાજરીને, તેમના આધ્યાત્મ અને રાજકારણને વધુ ને વધુ સહૃદયતાથી, ઊંડાણથી સમજવા અને આધ્યાત્મ લાગ્યા. ત્રણ જુદા સમયગાળામાં તેમણે કરેલા ગાંધીના મૂલ્યાંકન પરથી આપણને ખ્યાલ આવે કે કવિ, ગાંધીજીને નવા પયગંબર તરીકે જોવા લાગે છે. કવિની અપેક્ષા ગાંધીજી પાસે બુદ્ધ અને ઈસુ ચરિત્રની છે, તેઓ સાક્ષાત્ સત્યના સંદેશવાહક પાસે જે અપેક્ષા હોય તે અપેક્ષા ગાંધીજી પાસેથી રાખવા લાગે છે. આથી, જો ગાંધીજી આ આદર્શથી જરા પણ ઓછા ઊતરે, ઊણા ઊતરે તો કવિ વિહવળ થાય છે, ગાંધીજીને ટકોરે છે, ટીકા કરે છે.
અસહકાર આંદોલનના આકરા ટીકાકાર કવિ ટાગોર વર્ષો વીતતાં ગયાં તેમ ગાંધીજી અને તેમની હાજરીને, તેમના આધ્યાત્મ અને રાજકારણને વધુ ને વધુ સહૃદયતાથી, ઊંડાણથી સમજવા અને આધ્યાત્મ લાગ્યા. ત્રણ જુદા સમયગાળામાં તેમણે કરેલા ગાંધીના મૂલ્યાંકન પરથી આપણને ખ્યાલ આવે કે કવિ, ગાંધીજીને નવા પયગંબર તરીકે જોવા લાગે છે. કવિની અપેક્ષા ગાંધીજી પાસે બુદ્ધ અને ઈસુ ચરિત્રની છે, તેઓ સાક્ષાત્ સત્યના સંદેશવાહક પાસે જે અપેક્ષા હોય તે અપેક્ષા ગાંધીજી પાસેથી રાખવા લાગે છે. આથી, જો ગાંધીજી આ આદર્શથી જરા પણ ઓછા ઊતરે, ઊણા ઊતરે તો કવિ વિહવળ થાય છે, ગાંધીજીને ટકોરે છે, ટીકા કરે છે.
દાંડીયાત્રા પછી ગાંધીજી વિલાયત હતા. ત્યારે 2 ઑક્ટોબર, 1931ના રોજ કવિએ શાંતિનિકેતન આશ્રમવાસીઓ સમક્ષ ગાંધીજીનો મહિમા સમજાવ્યો. આ પ્રવચનમાં તેમણે ગાંધીજી જેવી પ્રતિભાને કેવી રીતે સમજવી, તેનું માપ-તોલ કયા કાટલે કરવું તે સમજાવ્યું. તેઓ કહે છે કે આપણને મેળાવડા કરવાની, ઉત્સવ કરવાની આદત થઈ છે કારણ કે તેમાંથી આપણું મનોરંજન થાય પણ મહાત્મા ગાંધીજીની વર્ષગાંઠનો મેળાવડો ન હોય. તે કયા ભાવથી, કેવી આત્મીયતાથી ઊજવવી તેના વિશે વિચાર કરવો રહ્યો. કવિ કહે છે કે આપણે મહાન માણસોને આપણી બે દમડીના ગજથી માપીએ છીએ, આપણી તાત્કાલિક, સાંપ્રત જરૂરિયાતો તેઓ કેટલા અંશે સંતોષે છે તે આધારે તેમને નાણીએ છીએ. આપણે શું મહાત્મા ગાંધીને કેવળ તેમની રાજકીય સિદ્ધિને આધારે તોલીશું ? કવિ કહે છે કે હિંદની રાજકીય લડત વહેલી યા મોડી પૂરી થશે, માની લો કે હિંદ આઝાદ થઈ ગયું, તેને હવે બહારની કોઈ મુક્તિ મેળવવાની ન રહી, સવાલ એ થાય કે આવનારા સમયમાં આપણા વર્તમાનમાંથી એવું શું હશે, જે પોતાનું શીશ ગૌરવથી ઊંચું રાખી શકશે ?
દાંડીયાત્રા પછી ગાંધીજી વિલાયત હતા. ત્યારે 2 ઑક્ટોબર, 1931ના રોજ કવિએ શાંતિનિકેતન આશ્રમવાસીઓ સમક્ષ ગાંધીજીનો મહિમા સમજાવ્યો. આ પ્રવચનમાં તેમણે ગાંધીજી જેવી પ્રતિભાને કેવી રીતે સમજવી, તેનું માપ-તોલ કયા કાટલે કરવું તે સમજાવ્યું. તેઓ કહે છે કે આપણને મેળાવડા કરવાની, ઉત્સવ કરવાની આદત થઈ છે કારણ કે તેમાંથી આપણું મનોરંજન થાય પણ મહાત્મા ગાંધીજીની વર્ષગાંઠનો મેળાવડો ન હોય. તે કયા ભાવથી, કેવી આત્મીયતાથી ઊજવવી તેના વિશે વિચાર કરવો રહ્યો. કવિ કહે છે કે આપણે મહાન માણસોને આપણી બે દમડીના ગજથી માપીએ છીએ, આપણી તાત્કાલિક, સાંપ્રત જરૂરિયાતો તેઓ કેટલા અંશે સંતોષે છે તે આધારે તેમને નાણીએ છીએ. આપણે શું મહાત્મા ગાંધીને કેવળ તેમની રાજકીય સિદ્ધિને આધારે તોલીશું ? કવિ કહે છે કે હિંદની રાજકીય લડત વહેલી યા મોડી પૂરી થશે, માની લો કે હિંદ આઝાદ થઈ ગયું, તેને હવે બહારની કોઈ મુક્તિ મેળવવાની ન રહી, સવાલ એ થાય કે આવનારા સમયમાં આપણા વર્તમાનમાંથી એવું શું હશે, જે પોતાનું શીશ ગૌરવથી ઊંચું રાખી શકશે ?
કવિ કહે છે યાદ કરો એ સમય જ્યારે ગાંધીજી દેશના દ્વારે આવીને ઊભા ન હતા; આપણા ચહેરા ભયભીત હતા, જાણે પ્રજાએ ભયની ચાદર ઓઢી હતી, આપણે કેવળ આજીજી કરતા, દાદ માંગતા, કારણ આપણી દીનતા, દાસતા આપણાં હાડમાં ઘર કરી ગઈ હતી, આપણને જાતમાં જ શ્રદ્ધા ન હતી. આપણે પોતાના દેશમાં જ વિદેશી થઈ ગયા હતા, ઘૂસણખોર હતા કારણ કે માતૃભૂમિને આપણે સેવા, સ્વાર્પણ, જ્ઞાન અને આપસી માયાળુ વ્યવહારથી આપણી કરી ન હતી.
કવિ કહે છે યાદ કરો એ સમય જ્યારે ગાંધીજી દેશના દ્વારે આવીને ઊભા ન હતા; આપણા ચહેરા ભયભીત હતા, જાણે પ્રજાએ ભયની ચાદર ઓઢી હતી, આપણે કેવળ આજીજી કરતા, દાદ માંગતા, કારણ આપણી દીનતા, દાસતા આપણાં હાડમાં ઘર કરી ગઈ હતી, આપણને જાતમાં જ શ્રદ્ધા ન હતી. આપણે પોતાના દેશમાં જ વિદેશી થઈ ગયા હતા, ઘૂસણખોર હતા કારણ કે માતૃભૂમિને આપણે સેવા, સ્વાર્પણ, જ્ઞાન અને આપસી માયાળુ વ્યવહારથી આપણી કરી ન હતી.
‘‘પણ મહાત્મા ગાંધીએ આ આદર્શને એક વિશાળ કાર્યક્ષેત્રમાં વાસ્તવિક તાકાતમાં રૂપાંતરિત કર્યો છે. પોતાના આત્મામાં હિંદની પ્રજ્ઞાને સમાવીને, પોતાની તપસ્યાની બેજોડ શક્તિ દ્વારા તેઓ નવયુગનું નિર્માણ કરી રહ્યા છે.’’35 નવયુગ, કારણ તેમણે આપણને અભયદાન આપ્યું છે. તેઓ કહે છે કે આપણે જ આપણી નબળાઈ અને સ્વાર્થને લઈને વિદેશી સત્તાને મજબૂત કરી, આપણા ગળામાં વિદેશી શાસનની ધૂંસરી મજબૂત કરી.
‘‘પણ મહાત્મા ગાંધીએ આ આદર્શને એક વિશાળ કાર્યક્ષેત્રમાં વાસ્તવિક તાકાતમાં રૂપાંતરિત કર્યો છે. પોતાના આત્મામાં હિંદની પ્રજ્ઞાને સમાવીને, પોતાની તપસ્યાની બેજોડ શક્તિ દ્વારા તેઓ નવયુગનું નિર્માણ કરી રહ્યા છે.’’<ref>રવીન્દ્રનાથ ટાગોર,  Tagore on Gandhi, P. 29</ref> નવયુગ, કારણ તેમણે આપણને અભયદાન આપ્યું છે. તેઓ કહે છે કે આપણે જ આપણી નબળાઈ અને સ્વાર્થને લઈને વિદેશી સત્તાને મજબૂત કરી, આપણા ગળામાં વિદેશી શાસનની ધૂંસરી મજબૂત કરી.
કવિ ટાગોર જાણે 1921 અને 1925ની ચર્ચા યાદ કરતા હોય તેમ કહે છે કે આ વ્યક્તિ પોતાના કામમાં ક્યારેક ગફલત કરે, તેનાથી ભૂલ થાય, તેના કોઈ વિચાર કે કાર્યક્રમ સાથે આપણને મતભેદ હોય, પણ આ બધું ક્ષણિક છે, બાહ્ય છે. તેઓ પોતે જ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. ‘‘પણ સત્ય, જેને તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તે અવિચળ છે, અચ્યુત છે, આ અવિચળ શ્રદ્ધા તેમની પોતાની છે, કર્ણના કવચ જેટલી જ સ્વાભાવિક.’’36
કવિ ટાગોર જાણે 1921 અને 1925ની ચર્ચા યાદ કરતા હોય તેમ કહે છે કે આ વ્યક્તિ પોતાના કામમાં ક્યારેક ગફલત કરે, તેનાથી ભૂલ થાય, તેના કોઈ વિચાર કે કાર્યક્રમ સાથે આપણને મતભેદ હોય, પણ આ બધું ક્ષણિક છે, બાહ્ય છે. તેઓ પોતે જ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. ‘‘પણ સત્ય, જેને તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તે અવિચળ છે, અચ્યુત છે, આ અવિચળ શ્રદ્ધા તેમની પોતાની છે, કર્ણના કવચ જેટલી જ સ્વાભાવિક.’’<ref>એજન, P. 30</ref>
તો કયા ગાંધીજીને અપનાવવા, કયા ગાંધીજી યુગ યુગ સુધી શાશ્વત રહેશે ?
તો કયા ગાંધીજીને અપનાવવા, કયા ગાંધીજી યુગ યુગ સુધી શાશ્વત રહેશે ?
‘‘તેમની બેજોડે આત્મશક્તિવાળા સાધક ગાંધી શાશ્વત છે. તેમણે અવરોધ કે ભયને તેમના માર્ગમાં આવવા દીધો નથી; વર્તમાનની ઊહાપોહ વચ્ચે પણ તેમની વિવેકશક્તિ અચળ રહે છે. આ વિશાળ પ્રકૃતિ અને આત્મશક્તિવાળા માણસને આપણે વંદીએ છીએ.’’37
‘‘તેમની બેજોડે આત્મશક્તિવાળા સાધક ગાંધી શાશ્વત છે. તેમણે અવરોધ કે ભયને તેમના માર્ગમાં આવવા દીધો નથી; વર્તમાનની ઊહાપોહ વચ્ચે પણ તેમની વિવેકશક્તિ અચળ રહે છે. આ વિશાળ પ્રકૃતિ અને આત્મશક્તિવાળા માણસને આપણે વંદીએ છીએ.’’<ref>એજન, P. 32</ref>
તો શું કેવળ ગાંધી મહાત્માની સ્તુતિ કરવાથી દેશનો ઉદ્ધાર થશે ? દેશ આઝાદ થઈ પોતાના આત્માને
તો શું કેવળ ગાંધી મહાત્માની સ્તુતિ કરવાથી દેશનો ઉદ્ધાર થશે ? દેશ આઝાદ થઈ પોતાના આત્માને
પિછાણશે ?  
પિછાણશે ?  
‘‘જો દેશ આ દુષ્કર લડાઈમાં વિજય પામવા માટે તેમની સાધનાને નહીં અપનાવે તો આપણાં પ્રશંસાવચનો અને ઉત્સવો વ્યર્થ જશે. આપણી સાધવાની તો શરૂઆત થઈ છે : ભય, અડચણથી ભરેલો માર્ગ આપણી સામે છે.’’38
‘‘જો દેશ આ દુષ્કર લડાઈમાં વિજય પામવા માટે તેમની સાધનાને નહીં અપનાવે તો આપણાં પ્રશંસાવચનો અને ઉત્સવો વ્યર્થ જશે. આપણી સાધવાની તો શરૂઆત થઈ છે : ભય, અડચણથી ભરેલો માર્ગ આપણી સામે છે.’’<ref>એજન, P. 32</ref>
કવિએ 1931માં ગાંધીજીને શાશ્વત કહ્યા. 1937માં માંદગીમાંથી હમણાં જ ઉઠેલા કવિએ ફરી વાર બીજી ઑક્ટોબરે શાંતિનિકેતન આશ્રમવાસીઓને સંબોધ્યા. આ વખતે તેમનો ફલક વિશાળ હતો, 1931માં તેઓ હજુ સાંપ્રતમાંથી પોતાની ભૂમિકા રચી રહ્યા હતા. 1937ના કવિ હિંદના ઇતિહાસની શરૂઆતથી ચાલેલા પ્રવાહોમાં ગાંધીજીના જીવનકાર્યને મૂલવે છે. તેઓ કહે છે કે પ્રાચીન કાળથી હિંદુસ્તાનમાં તેની નૈસર્ગિક, કુદરતી સીમાઓની અંદર ઐક્ય પ્રાપ્ત કરવાની ઝંખના જણાય છે. મહાભારત સમય અને સ્થળના વિશાળ ફળક ઉપર ફેલાયેલી પારંપરિક સ્મૃતિને એકઠી કરે છે. વળી, પવિત્ર સ્થળોની યાત્રા કેવળ ભૌગોલિક નહીં પણ આધ્યાત્મિક એકતા સૂચવે છે. આર્યોએ પાંચ નદીઓના પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને સંસ્કૃતિનો વિકાસ કર્યો. આ સાંસ્કૃતિક દર્શનનું એક પાસું ભેદ, ભિન્નતાનો સ્વીકાર હતો, અને આ સ્વીકારને કારણે કાળક્રમે ભેદ સ્થાયી થયા, રૂઢિગત થયા. પણ જ્યારે પશ્ચિમમાંથી નવા હુમલાખોર શાસકો આવ્યા ત્યારે આપણને ભાન થયું કે આપણે એક ભૌગોલિક સ્થાનમાં એક સાથે વસતાં હોવા છતાં આપણામાં ઐક્ય નહોતું, એકતા નહોતી, આથી આ પ્રદેશ પર વારંવાર નવા હુમલા અને શાસક આવ્યા.
કવિએ 1931માં ગાંધીજીને શાશ્વત કહ્યા. 1937માં માંદગીમાંથી હમણાં જ ઉઠેલા કવિએ ફરી વાર બીજી ઑક્ટોબરે શાંતિનિકેતન આશ્રમવાસીઓને સંબોધ્યા. આ વખતે તેમનો ફલક વિશાળ હતો, 1931માં તેઓ હજુ સાંપ્રતમાંથી પોતાની ભૂમિકા રચી રહ્યા હતા. 1937ના કવિ હિંદના ઇતિહાસની શરૂઆતથી ચાલેલા પ્રવાહોમાં ગાંધીજીના જીવનકાર્યને મૂલવે છે. તેઓ કહે છે કે પ્રાચીન કાળથી હિંદુસ્તાનમાં તેની નૈસર્ગિક, કુદરતી સીમાઓની અંદર ઐક્ય પ્રાપ્ત કરવાની ઝંખના જણાય છે. મહાભારત સમય અને સ્થળના વિશાળ ફળક ઉપર ફેલાયેલી પારંપરિક સ્મૃતિને એકઠી કરે છે. વળી, પવિત્ર સ્થળોની યાત્રા કેવળ ભૌગોલિક નહીં પણ આધ્યાત્મિક એકતા સૂચવે છે. આર્યોએ પાંચ નદીઓના પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને સંસ્કૃતિનો વિકાસ કર્યો. આ સાંસ્કૃતિક દર્શનનું એક પાસું ભેદ, ભિન્નતાનો સ્વીકાર હતો, અને આ સ્વીકારને કારણે કાળક્રમે ભેદ સ્થાયી થયા, રૂઢિગત થયા. પણ જ્યારે પશ્ચિમમાંથી નવા હુમલાખોર શાસકો આવ્યા ત્યારે આપણને ભાન થયું કે આપણે એક ભૌગોલિક સ્થાનમાં એક સાથે વસતાં હોવા છતાં આપણામાં ઐક્ય નહોતું, એકતા નહોતી, આથી આ પ્રદેશ પર વારંવાર નવા હુમલા અને શાસક આવ્યા.
‘‘એક અંતરાળને બાદ કરતાં હિંદનો ઇતિહાસ પીડા, યાતના અને તેનાં ભૌગોલિક સંશાધનોના હ્રાસનો ઇતિહાસ છે. તેની સાથે માનસિક અને નૈતિક દુર્બળતા આવી, કારણ કે બાહ્ય ગરીબી આંતરિક દારિદ્ર્યમાં પરિણમે છે. આપણને આનું કારણ સમજતાં સદીઓ લાગી કે આપણામાં મૂળે એક ક્ષતિ હતી, આપણા દેશની વિશાળતાને આવરી લે તેવું ઐક્ય આપણે હાંસલ કરી શક્યા નહીં.’’39
‘‘એક અંતરાળને બાદ કરતાં હિંદનો ઇતિહાસ પીડા, યાતના અને તેનાં ભૌગોલિક સંશાધનોના હ્રાસનો ઇતિહાસ છે. તેની સાથે માનસિક અને નૈતિક દુર્બળતા આવી, કારણ કે બાહ્ય ગરીબી આંતરિક દારિદ્ર્યમાં પરિણમે છે. આપણને આનું કારણ સમજતાં સદીઓ લાગી કે આપણામાં મૂળે એક ક્ષતિ હતી, આપણા દેશની વિશાળતાને આવરી લે તેવું ઐક્ય આપણે હાંસલ કરી શક્યા નહીં.’’<ref>એજન, PP. 10-11</ref>
કવિ કહે છે કે ઇસ્લામ સાથે આપણા ભક્ત કવિઓ, સૂફી અને ઓલિયાઓ આધ્યાત્મિક સમરસ પેદા કરી શક્યા પણ તેજ સમયે દેશપ્રજા પર અભૂતપૂર્વ આફત આવી.
કવિ કહે છે કે ઇસ્લામ સાથે આપણા ભક્ત કવિઓ, સૂફી અને ઓલિયાઓ આધ્યાત્મિક સમરસ પેદા કરી શક્યા પણ તેજ સમયે દેશપ્રજા પર અભૂતપૂર્વ આફત આવી.
‘‘હિંદ પોતાના જ આદર્શનો ભોગ બનીને આમ જ્યારે કૃશ અને વિભાજિત પડ્યું હતું, ત્યારે તેના ઇતિહાસની સૌથી મોટી કસોટીનો સામનો કરવાનું આવ્યું – પાશ્ચાત્ય સામ્રાજ્યવાદની કસોટી.’’40 કારણ કે મુસ્લિમ શાસકોએ થોડા દક્ષિણના હિંદુ રાજાઓનું સામ્રાજ્ય ખૂંચવી લીધું હશે પણ તેઓ પ્રજામાં એક થઈને રહ્યા; તેમની સિદ્ધિઓ પ્રજાની સિદ્ધિ બની. પણ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ જુદા પ્રકારની શાસનવ્યવસ્થા છે. ‘‘આ અગાઉ હિંદ ક્યારેય આવા અવિરત શોષણનો ભોગ બન્યું ન હતું, ક્યારેય પહેલાં આટલું ભગ્ન ન હતું. હિંદ સંસ્કૃતિનું સ્વાભાવિક ઐક્ય પાશ્ચાત્ય અસર હેઠળ તૂટી રહ્યું હતું અને આ ભગ્ન સંસ્કૃતિમાંથી અસ્પૃશ્યતાનો જીવલેણ રોગ બહાર આવ્યો, હિંદુ અને મુસલમાન, પોતાના રાષ્ટ્રીય હિતને વીસરીને, શસકો દ્વારા ચાલાકીથી ફેંકાયેલા સત્તાના ટુકડાઓ ખાતર આપસમાં લડવા માંડ્યા. આપણે એટલા છિન્ન-ભિન્ન અને નિરાશ હતા કે ઘણાંને સવાલ થતો કે હિંદ ક્યારેય પોતાની પ્રજાની પ્રજ્ઞાને સહારે ઉપર ઊઠી શકશે કે નહીં, પણ આપણા દેશના દ્વારે એક સાચા અર્થમાં મહાન આત્મા આવ્યો, માનવજાતનો મહાન નેતા, પૌરાણિક ૠષિઓનો વારસ – આજે જેનું સન્માન કરવા આપણે એકઠા થયા છીએ તે –મહાત્મા ગાંધી. આજે કોઈએ દેશના ભાવી અંગે હતાશ થવાની જરૂર નથી, કારણ કે દેશ રચનારી અજેય આત્મશક્તિ આજે આઝાદ થઈ છે. મહાત્મા ગાંધીએ આપણને એવો રસ્તો બતાવ્યો છે જેનાં પર ચાલતાં આપણે આપણી જાતને મુક્ત કરીશું એટલું જ નહીં પણ અન્ય પ્રજાઓની મુક્તિનો માર્ગ મોકળો થશે... તેમણે બતાવ્યું કે જનસંહાર વિના મુક્તિ કેવી રીતે મળી શકે. આપણામાં હજુ કેટલાક છે જેને હિંસામાં શ્રદ્ધા છે, જે માને છે કે હિંસા વિના વિજય શક્ય નથી. કારણ કે ‘સુધરેલા’ પશ્ચિમના યુદ્ધે જ નહીં પણ મહાભારતનું ધર્મયુદ્ધ પણ હિંસા અને અત્યાચારથી ખદબદે છે. હવે કદાચ પહેલી વાર, આપણે સાદ કર્યો છે કે આપણે પ્રાણ આપવાના છે, લેવાના નથી, અને વિજય આપણો તે નિશ્ચિત છે !... મહાત્માએ પોતાના જીવનમાં આ આત્મસાત્ કર્યું છે અને તેઓ આપણને તેઓના સત્યમાં શ્રદ્ધેય બનાવે છે.’’41
‘‘હિંદ પોતાના જ આદર્શનો ભોગ બનીને આમ જ્યારે કૃશ અને વિભાજિત પડ્યું હતું, ત્યારે તેના ઇતિહાસની સૌથી મોટી કસોટીનો સામનો કરવાનું આવ્યું – પાશ્ચાત્ય સામ્રાજ્યવાદની કસોટી.’’<ref>એજન, P. 12</ref> કારણ કે મુસ્લિમ શાસકોએ થોડા દક્ષિણના હિંદુ રાજાઓનું સામ્રાજ્ય ખૂંચવી લીધું હશે પણ તેઓ પ્રજામાં એક થઈને રહ્યા; તેમની સિદ્ધિઓ પ્રજાની સિદ્ધિ બની. પણ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદ જુદા પ્રકારની શાસનવ્યવસ્થા છે. ‘‘આ અગાઉ હિંદ ક્યારેય આવા અવિરત શોષણનો ભોગ બન્યું ન હતું, ક્યારેય પહેલાં આટલું ભગ્ન ન હતું. હિંદ સંસ્કૃતિનું સ્વાભાવિક ઐક્ય પાશ્ચાત્ય અસર હેઠળ તૂટી રહ્યું હતું અને આ ભગ્ન સંસ્કૃતિમાંથી અસ્પૃશ્યતાનો જીવલેણ રોગ બહાર આવ્યો, હિંદુ અને મુસલમાન, પોતાના રાષ્ટ્રીય હિતને વીસરીને, શસકો દ્વારા ચાલાકીથી ફેંકાયેલા સત્તાના ટુકડાઓ ખાતર આપસમાં લડવા માંડ્યા. આપણે એટલા છિન્ન-ભિન્ન અને નિરાશ હતા કે ઘણાંને સવાલ થતો કે હિંદ ક્યારેય પોતાની પ્રજાની પ્રજ્ઞાને સહારે ઉપર ઊઠી શકશે કે નહીં, પણ આપણા દેશના દ્વારે એક સાચા અર્થમાં મહાન આત્મા આવ્યો, માનવજાતનો મહાન નેતા, પૌરાણિક ૠષિઓનો વારસ – આજે જેનું સન્માન કરવા આપણે એકઠા થયા છીએ તે –મહાત્મા ગાંધી. આજે કોઈએ દેશના ભાવી અંગે હતાશ થવાની જરૂર નથી, કારણ કે દેશ રચનારી અજેય આત્મશક્તિ આજે આઝાદ થઈ છે. મહાત્મા ગાંધીએ આપણને એવો રસ્તો બતાવ્યો છે જેનાં પર ચાલતાં આપણે આપણી જાતને મુક્ત કરીશું એટલું જ નહીં પણ અન્ય પ્રજાઓની મુક્તિનો માર્ગ મોકળો થશે... તેમણે બતાવ્યું કે જનસંહાર વિના મુક્તિ કેવી રીતે મળી શકે. આપણામાં હજુ કેટલાક છે જેને હિંસામાં શ્રદ્ધા છે, જે માને છે કે હિંસા વિના વિજય શક્ય નથી. કારણ કે ‘સુધરેલા’ પશ્ચિમના યુદ્ધે જ નહીં પણ મહાભારતનું ધર્મયુદ્ધ પણ હિંસા અને અત્યાચારથી ખદબદે છે. હવે કદાચ પહેલી વાર, આપણે સાદ કર્યો છે કે આપણે પ્રાણ આપવાના છે, લેવાના નથી, અને વિજય આપણો તે નિશ્ચિત છે !... મહાત્માએ પોતાના જીવનમાં આ આત્મસાત્ કર્યું છે અને તેઓ આપણને તેઓના સત્યમાં શ્રદ્ધેય બનાવે છે.’’<ref>એજન, PP. 13-15</ref>
કવિ ખિસ્ત ધર્મ ઉપદેશની વાત કરે છે. ખ્રિસ્તધર્મના હાર્દમાં માનવતા છે. ઈસુ કહે છે કે ભૂખ્યાને ભોજન આપો, નગ્નને કપડાં આપો. આપણું સદભાગ્ય, કવિ કહે છે, કે ગાંધીજીએ ખ્રિસ્ત ધર્મનું આ  હાર્દ, આ મર્મ આત્મસાત્ કર્યો છે, કોઈ ધર્મપ્રચારક પાસેથી નહીં પણ ટૉલ્સ્ટૉય જેવા મનીષી પાસેથી. ‘‘ઈસુએ કહ્યું કે ગરીબ, ગુરબાં આ દુનિયાના ધણી થશે, પણ આજના ખ્રિસ્તીઓ માને છે કે વિજય તો સબળા, આક્રમકનો થશે. આમાં કોઈ નવાઈ નથી, કારણ ઈસુવચન આજે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ આપેલા કુદરતી ઇતિહાસના સિદ્ધાંત વિરુદ્ધ જણાય છે. પણ ઈસુના વચનને એક પયગંબરે સિદ્ધ કર્યું. જેણે દીનતાનો અર્થ પ્રેમ, નીતિ, સત્યની તાકાત કર્યો અને સત્યાગ્રહ આપ્યો. આ દીનતા તે સત્તાધારી આગળ શીશ ઝુકાવવું તે નથી, અન્યાય-અનીતિનો મૂક સ્વીકાર નથી, કારણ કે આ તો સરમુખત્યારની અત્યાચારી શક્તિ સાથે મરજી વિરુદ્ધનો તોપણ સહકાર કહેવાશે. પણ ગાંધીજીએ તો આ દીનતા જે અહિંસા છે તેને શ્રેષ્ઠતમ શૌર્ય કહ્યું અને શક્તિશાળીના અહમને હરહંમેશ માટે પડકાર્યો.’’42
કવિ ખિસ્ત ધર્મ ઉપદેશની વાત કરે છે. ખ્રિસ્તધર્મના હાર્દમાં માનવતા છે. ઈસુ કહે છે કે ભૂખ્યાને ભોજન આપો, નગ્નને કપડાં આપો. આપણું સદભાગ્ય, કવિ કહે છે, કે ગાંધીજીએ ખ્રિસ્ત ધર્મનું આ  હાર્દ, આ મર્મ આત્મસાત્ કર્યો છે, કોઈ ધર્મપ્રચારક પાસેથી નહીં પણ ટૉલ્સ્ટૉય જેવા મનીષી પાસેથી. ‘‘ઈસુએ કહ્યું કે ગરીબ, ગુરબાં આ દુનિયાના ધણી થશે, પણ આજના ખ્રિસ્તીઓ માને છે કે વિજય તો સબળા, આક્રમકનો થશે. આમાં કોઈ નવાઈ નથી, કારણ ઈસુવચન આજે પશ્ચિમના વૈજ્ઞાનિકોએ આપેલા કુદરતી ઇતિહાસના સિદ્ધાંત વિરુદ્ધ જણાય છે. પણ ઈસુના વચનને એક પયગંબરે સિદ્ધ કર્યું. જેણે દીનતાનો અર્થ પ્રેમ, નીતિ, સત્યની તાકાત કર્યો અને સત્યાગ્રહ આપ્યો. આ દીનતા તે સત્તાધારી આગળ શીશ ઝુકાવવું તે નથી, અન્યાય-અનીતિનો મૂક સ્વીકાર નથી, કારણ કે આ તો સરમુખત્યારની અત્યાચારી શક્તિ સાથે મરજી વિરુદ્ધનો તોપણ સહકાર કહેવાશે. પણ ગાંધીજીએ તો આ દીનતા જે અહિંસા છે તેને શ્રેષ્ઠતમ શૌર્ય કહ્યું અને શક્તિશાળીના અહમને હરહંમેશ માટે પડકાર્યો.’’<ref>એજન, P. 17</ref>
કવિએ અસહકારનો સિદ્ધાંત સ્વીકાર્યો ! તેમણે કહ્યું કે અન્યાય, અનીતિ, દુરાચાર, હિંસા સાથે સહકાર શકાય નથી, એ અહિંસાના શૌર્યની નહીં પણ કાયરતાની નિશાની છે. અહિંસા એકમાત્ર માર્ગ છે જેને અપનાવી હિંદ પોતાને અને અન્યને મુક્ત કરી શકશે. આથી તેઓ કહે છે; ‘‘આપણે અહિંસાને પામી શકીએ કે નહીં, પણ આપણે તેમાં શ્રદ્ધા રાખી તેને અપનાવવી રહી, કારણ કે આપણા યુગમાં એક માનવશ્રેષ્ઠે પોતાના જીવન થકી આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. આ શ્રદ્ધા થકી જ મહાત્માનો સંદેશ વાસ્તવિક થશે.’’43
કવિએ અસહકારનો સિદ્ધાંત સ્વીકાર્યો ! તેમણે કહ્યું કે અન્યાય, અનીતિ, દુરાચાર, હિંસા સાથે સહકાર શકાય નથી, એ અહિંસાના શૌર્યની નહીં પણ કાયરતાની નિશાની છે. અહિંસા એકમાત્ર માર્ગ છે જેને અપનાવી હિંદ પોતાને અને અન્યને મુક્ત કરી શકશે. આથી તેઓ કહે છે; ‘‘આપણે અહિંસાને પામી શકીએ કે નહીં, પણ આપણે તેમાં શ્રદ્ધા રાખી તેને અપનાવવી રહી, કારણ કે આપણા યુગમાં એક માનવશ્રેષ્ઠે પોતાના જીવન થકી આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. આ શ્રદ્ધા થકી જ મહાત્માનો સંદેશ વાસ્તવિક થશે.’’<ref>એજન, P. 18</ref>
1938ના જાન્યુઆરીમાં કવિએ ध सन्डे स्टेट्समेन માટે ‘गांधी ध मेन’ નામે લેખ લખ્યો, જેમાં શરૂઆતની મુલાકાતથી તે દિન સુધી તેઓ ગાંધીજીને કેવી રીતે સમજ્યા છે, તેનો ચિતાર આપ્યો. તેમણે પહેલી ગેરસમજૂતીથી શરૂઆત કરી.
1938ના જાન્યુઆરીમાં કવિએ ध सन्डे स्टेट्समेन માટે ‘गांधी ध मेन’ નામે લેખ લખ્યો, જેમાં શરૂઆતની મુલાકાતથી તે દિન સુધી તેઓ ગાંધીજીને કેવી રીતે સમજ્યા છે, તેનો ચિતાર આપ્યો. તેમણે પહેલી ગેરસમજૂતીથી શરૂઆત કરી.
‘‘પશ્ચિમના થોડા મહિનાઓના પ્રવાસેથી હું હિંદ પાછો આવ્યો ત્યારે આખો દેશ આવનારી સ્વાધીનતાની અપેક્ષાના ઉત્સાહમાં ઝોલાં ખાઈ રહ્યો હતો. ગાંધીજીએ એક વરસમાં સ્વરાજનું વચન આપ્યું હતું. તેમનું સાધન સંકુચિત અને બાહ્યાચરણ પર આધારિત હતું.
‘‘પશ્ચિમના થોડા મહિનાઓના પ્રવાસેથી હું હિંદ પાછો આવ્યો ત્યારે આખો દેશ આવનારી સ્વાધીનતાની અપેક્ષાના ઉત્સાહમાં ઝોલાં ખાઈ રહ્યો હતો. ગાંધીજીએ એક વરસમાં સ્વરાજનું વચન આપ્યું હતું. તેમનું સાધન સંકુચિત અને બાહ્યાચરણ પર આધારિત હતું.
Line 72: Line 75:
‘‘બધી વેગવાન, શક્તિશાળી પ્રતિભાઓની જેમ ગાંધીજીને પણ પોતાની સર્જનશક્તિની સમુચિત અભિવ્યક્તિ કાજે વિશાળ માધ્યમની આવશ્યકતા હતી. જ્યારે તેમણે આ દેશને તેની સામાજિક વાડાબંધી અને રૂઢિની ગર્તાઓ, તેના રાજકારણની નિરસ વિટંબના નગણ્ય કરીને મુક્તિયાત્રાની અગવાઈ કરી ત્યારે તેમણે આ સાધન જાતે વિકસાવ્યું. આ મહાપુરુષાર્થે તેમના વ્યક્તિત્વને ઐશ્વર્ય આપ્યું છે, તેમને મૃદુ કર્યા છે, તેમની પ્રજ્ઞાને ખીલવી છે. હવે હું એમને સમજતો થયો છું, એવી રીતે જે રીતે આપણે એક કલાકારને સમજીએ; તેની ગગનવિહારી કલ્પનાઓ અને સિદ્ધાંતો દ્વારા નહીં પણ તેના કાર્ય દ્વારા, જેથી જ તે પ્રજ્ઞાની વિશિષ્ટતા પ્રગટ થાય છે. આ જ સાચો દૃષ્ટિકોણ છે તેઓને સમજવાનો, અને હવે હું જ્યારે તેઓને આ રીતે જોઉં – સમજું છું ત્યારે તેમની માનવતાના પ્રભાવથી હું દંગ રહી જઉં છું.
‘‘બધી વેગવાન, શક્તિશાળી પ્રતિભાઓની જેમ ગાંધીજીને પણ પોતાની સર્જનશક્તિની સમુચિત અભિવ્યક્તિ કાજે વિશાળ માધ્યમની આવશ્યકતા હતી. જ્યારે તેમણે આ દેશને તેની સામાજિક વાડાબંધી અને રૂઢિની ગર્તાઓ, તેના રાજકારણની નિરસ વિટંબના નગણ્ય કરીને મુક્તિયાત્રાની અગવાઈ કરી ત્યારે તેમણે આ સાધન જાતે વિકસાવ્યું. આ મહાપુરુષાર્થે તેમના વ્યક્તિત્વને ઐશ્વર્ય આપ્યું છે, તેમને મૃદુ કર્યા છે, તેમની પ્રજ્ઞાને ખીલવી છે. હવે હું એમને સમજતો થયો છું, એવી રીતે જે રીતે આપણે એક કલાકારને સમજીએ; તેની ગગનવિહારી કલ્પનાઓ અને સિદ્ધાંતો દ્વારા નહીં પણ તેના કાર્ય દ્વારા, જેથી જ તે પ્રજ્ઞાની વિશિષ્ટતા પ્રગટ થાય છે. આ જ સાચો દૃષ્ટિકોણ છે તેઓને સમજવાનો, અને હવે હું જ્યારે તેઓને આ રીતે જોઉં – સમજું છું ત્યારે તેમની માનવતાના પ્રભાવથી હું દંગ રહી જઉં છું.
‘‘તેઓ પોતે ત્યાગી છે પણ બીજાના આનંદનો તિરસ્કાર નથી કરતા, તેઓ બીજાનાં જીવનને સમૃદ્ધ કરવા રાત-દિવસ મથે છે. પોતાના જીવનમાં ગરીબી અપનાવી છે, તેનો મહિમા ગાય છે, પણ હિંદમાં કોઈ એવી વ્યક્તિ નથી જેણે પ્રજાના આર્થિક-ભૌતિક જીવનને સમૃદ્ધ કરવા તેમના જેટલી મથામણ કરી હોય. તેઓ ક્રાંતિકારી આવેશવાળા સુધારક છે, પણ આ આવેશ પર તેઓ અનન્ય કાબૂ ધરાવે છે. તેઓ થોડા મૂર્તિપૂજક અને થોડા મૂર્તિભંજક છે, તેઓ જૂના દેવતાઓને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈ પૌરાણિક અર્ચનાને નવા, સારા, માનવીય ધ્યેય તરફ વાળે છે. તેઓ વર્ણવ્યવસ્થામાં માને છે પણ તેની સામે સૌથી સબળ હુમલો કરે છે અને ત્યાં જ વાર કરે છે જ્યાં રૂઢિ સૌથી મજબૂત છે. આમ છતાં, તેમને લોકભ્રત્સનાનો એટલો ભોગ ન બનવું પડ્યું કે જે કોઈ બીજા નાની કાઠીના, ઓછા દક્ષ માણસને બનવું પડ્યું હોત.
‘‘તેઓ પોતે ત્યાગી છે પણ બીજાના આનંદનો તિરસ્કાર નથી કરતા, તેઓ બીજાનાં જીવનને સમૃદ્ધ કરવા રાત-દિવસ મથે છે. પોતાના જીવનમાં ગરીબી અપનાવી છે, તેનો મહિમા ગાય છે, પણ હિંદમાં કોઈ એવી વ્યક્તિ નથી જેણે પ્રજાના આર્થિક-ભૌતિક જીવનને સમૃદ્ધ કરવા તેમના જેટલી મથામણ કરી હોય. તેઓ ક્રાંતિકારી આવેશવાળા સુધારક છે, પણ આ આવેશ પર તેઓ અનન્ય કાબૂ ધરાવે છે. તેઓ થોડા મૂર્તિપૂજક અને થોડા મૂર્તિભંજક છે, તેઓ જૂના દેવતાઓને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈ પૌરાણિક અર્ચનાને નવા, સારા, માનવીય ધ્યેય તરફ વાળે છે. તેઓ વર્ણવ્યવસ્થામાં માને છે પણ તેની સામે સૌથી સબળ હુમલો કરે છે અને ત્યાં જ વાર કરે છે જ્યાં રૂઢિ સૌથી મજબૂત છે. આમ છતાં, તેમને લોકભ્રત્સનાનો એટલો ભોગ ન બનવું પડ્યું કે જે કોઈ બીજા નાની કાઠીના, ઓછા દક્ષ માણસને બનવું પડ્યું હોત.
‘‘તેઓ જાતીય જીવનને માણસના નીતિપરાયણ જીવનમાં અવરોધ માને છે, તેમને ध कृत्सर सोनाटा44ના લેખક જેટલી જ જાતીય આવેગ પરત્વે ઘૃણા છે, પણ ટૉલ્સ્ટૉયની જેમ બીજા માણસોના જાતીય આવેગને તેઓ બિભત્સ નથી ગણતા. તેમની પ્રકૃતિનું સૌથી ઉદાત્ત પાસું સ્ત્રીઓ તરફ તેમની અવિરત મૃદુતા છે અને આ દેશની મહિલાઓને તેઓ પોતાની ચળવળના સૌથી સાચા અને સારા સાથીદાર ગણે છે.
‘‘તેઓ જાતીય જીવનને માણસના નીતિપરાયણ જીવનમાં અવરોધ માને છે, તેમને ध कृत्सर सोनाटा<ref>1889માં પ્રકાશિત થયેલી ટૉલ્સ્ટૉયની નવલિકા, જેના ઉપર રશિયામાં થોડો સમય પ્રતિબંધ મુકાયેલો. આ નવલિકામાં ટૉલ્સ્ટૉય જાતીય આવેગને પાશવી વિકાર ગણાવે છે. આ નવલિકાનું નામ બેથોવનના વાયોલિન સોનાટ નં. 9 પરથી રખાયું હતું. બેથોવને આ સોનાટા તેમના સમયના શ્રેષ્ઠ વાયોલિન વાદક રુડોલ્ફ કૃત્સરને અર્પણ કર્યું હતું.</ref> ના લેખક જેટલી જ જાતીય આવેગ પરત્વે ઘૃણા છે, પણ ટૉલ્સ્ટૉયની જેમ બીજા માણસોના જાતીય આવેગને તેઓ બિભત્સ નથી ગણતા. તેમની પ્રકૃતિનું સૌથી ઉદાત્ત પાસું સ્ત્રીઓ તરફ તેમની અવિરત મૃદુતા છે અને આ દેશની મહિલાઓને તેઓ પોતાની ચળવળના સૌથી સાચા અને સારા સાથીદાર ગણે છે.
‘‘તેઓ પોતાના અનુયાયીઓને દુષ્ટતાને ધિક્કારવાનું કહે છે, દુષ્ટતા આચરનાર વ્યક્તિને નહીં. આ ઉપદેશ અશક્ય લાગે પણ તેમણે પોતાના જીવનમાં શક્ય હોય તેટલું તેનું આચરણ કરીને, પોતાનો આગવો સિદ્ધાંત કર્યો છે. એક વાર તેઓ એક મોટા કૉંગ્રેસ નેતાને મુલાકાત આપી રહ્યા હતા ત્યાં હાજર રહેવાનો અવસર મને મળેલો. આ નેતાની કૉંગ્રેસ પક્ષે, પક્ષ વિરોધી કાર્યો માટે ભ્રત્સના કરી હતી. બીજા કોઈ પણ કૉંગ્રેસી નેતાએ આ વ્યક્તિ તરફ તિરસ્કારભર્યું વર્તન કર્યું હોત પણ ગાંધીજી તો વિનયમૂર્તિ હતા અને આ નેતાને જરાપણ હીણપત ન લાગે તેવી રીતે કાળજી અને સહૃદયતાથી સાંભળ્યા, ત્યારે મેં મારી જાતને કહ્યું, આ સાચો મહાન નેતા છે, કારણ કે તે પોતાના સિદ્ધાંતો કરતાં પણ મહાન છે.
‘‘તેઓ પોતાના અનુયાયીઓને દુષ્ટતાને ધિક્કારવાનું કહે છે, દુષ્ટતા આચરનાર વ્યક્તિને નહીં. આ ઉપદેશ અશક્ય લાગે પણ તેમણે પોતાના જીવનમાં શક્ય હોય તેટલું તેનું આચરણ કરીને, પોતાનો આગવો સિદ્ધાંત કર્યો છે. એક વાર તેઓ એક મોટા કૉંગ્રેસ નેતાને મુલાકાત આપી રહ્યા હતા ત્યાં હાજર રહેવાનો અવસર મને મળેલો. આ નેતાની કૉંગ્રેસ પક્ષે, પક્ષ વિરોધી કાર્યો માટે ભ્રત્સના કરી હતી. બીજા કોઈ પણ કૉંગ્રેસી નેતાએ આ વ્યક્તિ તરફ તિરસ્કારભર્યું વર્તન કર્યું હોત પણ ગાંધીજી તો વિનયમૂર્તિ હતા અને આ નેતાને જરાપણ હીણપત ન લાગે તેવી રીતે કાળજી અને સહૃદયતાથી સાંભળ્યા, ત્યારે મેં મારી જાતને કહ્યું, આ સાચો મહાન નેતા છે, કારણ કે તે પોતાના સિદ્ધાંતો કરતાં પણ મહાન છે.
‘‘ગાંધીજી વિશે આ મને મહત્વની બાબત લાગે છે. એ રાજકારણી તરીકે, વ્યવસ્થાપક તરીકે, જનનેતા તરીકે, નૈતિક સુધારક તરીકે મહાન છે, પણ આ બધી મહાનતાઓ કરતાં પણ તેઓ વિશેષ મહાન છે, કારણ કે આ કોઈ પાસાં કે કામ તેમની માનવતાને બંધિયાર નથી કરતાં. તેમના કામ તેમની માનવતા થકી પ્રેરાય અને પોષાય છે. તેઓ અનન્ય આદર્શવાદી છે, બધા વ્યવહારને પોતાને ગમતા સમીકરણથી જુએ છે પણ અંતે તો તે કોઈ વિચારને નહીં પણ માણસજાતને ચાહે છે, જેને કારણે તેઓ પોતાના ક્રાંતિકારી કાર્યક્રમો કાળજી અને રૂઢિગત રીતે ચલાવે છે. જો એ કોઈ સામાજિક પ્રયોગની હિમાયત કરે તો સૌથી પહેલા પોતાની જાતને આ યાતનામાંથી પસાર કરે છે. જો તેઓ ત્યાગનો સાદ કરે તો આ કિંમત ચૂકવનારા તેઓ પહેલા હશે. સમાજવાદીઓ આખા સમાજના વિશેષાધિકારો છીનવાઈ ગયા પછી પોતાના અધિકારો ત્યજવાનું કરે છે, જ્યારે આ માણસ સૌપ્રથમ પોતાનું સર્વસ્વ ત્યાગે છે પછી બીજાને ત્યાગ કરવાનું કહે છે.
‘‘ગાંધીજી વિશે આ મને મહત્વની બાબત લાગે છે. એ રાજકારણી તરીકે, વ્યવસ્થાપક તરીકે, જનનેતા તરીકે, નૈતિક સુધારક તરીકે મહાન છે, પણ આ બધી મહાનતાઓ કરતાં પણ તેઓ વિશેષ મહાન છે, કારણ કે આ કોઈ પાસાં કે કામ તેમની માનવતાને બંધિયાર નથી કરતાં. તેમના કામ તેમની માનવતા થકી પ્રેરાય અને પોષાય છે. તેઓ અનન્ય આદર્શવાદી છે, બધા વ્યવહારને પોતાને ગમતા સમીકરણથી જુએ છે પણ અંતે તો તે કોઈ વિચારને નહીં પણ માણસજાતને ચાહે છે, જેને કારણે તેઓ પોતાના ક્રાંતિકારી કાર્યક્રમો કાળજી અને રૂઢિગત રીતે ચલાવે છે. જો એ કોઈ સામાજિક પ્રયોગની હિમાયત કરે તો સૌથી પહેલા પોતાની જાતને આ યાતનામાંથી પસાર કરે છે. જો તેઓ ત્યાગનો સાદ કરે તો આ કિંમત ચૂકવનારા તેઓ પહેલા હશે. સમાજવાદીઓ આખા સમાજના વિશેષાધિકારો છીનવાઈ ગયા પછી પોતાના અધિકારો ત્યજવાનું કરે છે, જ્યારે આ માણસ સૌપ્રથમ પોતાનું સર્વસ્વ ત્યાગે છે પછી બીજાને ત્યાગ કરવાનું કહે છે.
Line 78: Line 81:
‘‘તેમના નામ સાથે જોડાયેલા કોઈ સુધારાના જનક તેઓ નથી. તેમના પુરોગામીઓ અને સાંપ્રતોએ આ સુધારાનો ઉપદેશ આપ્યો છે. કૉંગ્રેસે અપનાવ્યો તેનાં ઘણાં વરસો પહેલાં મેં જાતે હિંદુસ્તાનનાં ગામડાંના પુનર્નિમાણનો રચનાત્મક કાર્યક્રમ  મૂક્યો હતો, આપણાં બાળકોનાં શિક્ષણમાં હાથકામની ઉપયોગિતા બતાવી હતી, અને હિંદુ ધર્મ-સમાજને અસ્પૃશ્યતાના દુ:સ્વપ્નથી મુક્ત કરવાની અનિવાર્યતા પર ભાર પણ મૂક્યો હતો. આમ છતાં, હકીકત તો એ છે કે જ્યારે તેમણે આ કાર્ય હાથમાં લીધું ત્યારે તેમાં અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર થયો. કારણ, હવે આ કાર્ય તે પૂર્ણ પુરુષના જીવનસત્વથી પોસાય છે, એવો પૂર્ણ પુરુષ જે પોતાના વિચારો સાથે સંપૂર્ણ તાદાત્મ્ય ધરાવે છે અને જેનાં સમણાં તેમના આત્મા સાથે એકરૂપ છે.
‘‘તેમના નામ સાથે જોડાયેલા કોઈ સુધારાના જનક તેઓ નથી. તેમના પુરોગામીઓ અને સાંપ્રતોએ આ સુધારાનો ઉપદેશ આપ્યો છે. કૉંગ્રેસે અપનાવ્યો તેનાં ઘણાં વરસો પહેલાં મેં જાતે હિંદુસ્તાનનાં ગામડાંના પુનર્નિમાણનો રચનાત્મક કાર્યક્રમ  મૂક્યો હતો, આપણાં બાળકોનાં શિક્ષણમાં હાથકામની ઉપયોગિતા બતાવી હતી, અને હિંદુ ધર્મ-સમાજને અસ્પૃશ્યતાના દુ:સ્વપ્નથી મુક્ત કરવાની અનિવાર્યતા પર ભાર પણ મૂક્યો હતો. આમ છતાં, હકીકત તો એ છે કે જ્યારે તેમણે આ કાર્ય હાથમાં લીધું ત્યારે તેમાં અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર થયો. કારણ, હવે આ કાર્ય તે પૂર્ણ પુરુષના જીવનસત્વથી પોસાય છે, એવો પૂર્ણ પુરુષ જે પોતાના વિચારો સાથે સંપૂર્ણ તાદાત્મ્ય ધરાવે છે અને જેનાં સમણાં તેમના આત્મા સાથે એકરૂપ છે.
‘‘સાધનના સત્ય અને શુદ્ધિ માટેના તેમના આગ્રહમાંથી ગાંધીજીએ પોતાનો અહિંસા ધર્મ નિપજાવ્યો છે. આ તેમની ઊંડી માનવતાને કારણે છે. આ સિદ્ધાંત કહે છે કે માણસ, વ્યક્તિ કે સમુદાય તરીકે જ્યારે પોતાના હક માટે ઝઝૂમે ત્યારે તેમણે માનવતાનો આધારસ્તંભ – જીવન માત્રની ગરિમા –નું જરા પણ હનન કર્યા વિના કરવાનું છે. અમુક વર્ગના હક અને વિશેષાધિકારો હિંસા દ્વારા મેળવાયા હતા અને તે થકી ટકી રહ્યાં છે અને તેથી તે કેવળ હિંસા દ્વારા જ દૂર કરી શકાય તેમ માનવાનો અર્થ દુષ્ટતાનું વિષચક્ર ચલાવવા બરાબર છે, કારણ કે હરકોઈ પરિસ્થિતિમાં સાંપ્રત સામાજિક વ્યવસ્થા સામે સાચી અથવા કાલ્પનિક ફરિયાદોવાળા લોકો તો રહેવાના જ જેઓ નીતિમત્તાથી પોતાને પર માનશે અને હત્યા દ્વારા પોતાના હક પ્રાપ્તિને અધિકાર. આ વિષચક્ર ક્યાંક તો તોડવું રહ્યું. અને ગાંધીજી આ દેશને આવું વિષચક્ર તોડનારી પ્રથમ પ્રજા તરીકેનું માન આપવા મથે છે.
‘‘સાધનના સત્ય અને શુદ્ધિ માટેના તેમના આગ્રહમાંથી ગાંધીજીએ પોતાનો અહિંસા ધર્મ નિપજાવ્યો છે. આ તેમની ઊંડી માનવતાને કારણે છે. આ સિદ્ધાંત કહે છે કે માણસ, વ્યક્તિ કે સમુદાય તરીકે જ્યારે પોતાના હક માટે ઝઝૂમે ત્યારે તેમણે માનવતાનો આધારસ્તંભ – જીવન માત્રની ગરિમા –નું જરા પણ હનન કર્યા વિના કરવાનું છે. અમુક વર્ગના હક અને વિશેષાધિકારો હિંસા દ્વારા મેળવાયા હતા અને તે થકી ટકી રહ્યાં છે અને તેથી તે કેવળ હિંસા દ્વારા જ દૂર કરી શકાય તેમ માનવાનો અર્થ દુષ્ટતાનું વિષચક્ર ચલાવવા બરાબર છે, કારણ કે હરકોઈ પરિસ્થિતિમાં સાંપ્રત સામાજિક વ્યવસ્થા સામે સાચી અથવા કાલ્પનિક ફરિયાદોવાળા લોકો તો રહેવાના જ જેઓ નીતિમત્તાથી પોતાને પર માનશે અને હત્યા દ્વારા પોતાના હક પ્રાપ્તિને અધિકાર. આ વિષચક્ર ક્યાંક તો તોડવું રહ્યું. અને ગાંધીજી આ દેશને આવું વિષચક્ર તોડનારી પ્રથમ પ્રજા તરીકેનું માન આપવા મથે છે.
‘‘કદાચ તેઓ સફળ ન પણ થાય. કદાચ તેઓ બુદ્ધ નિષ્ફળ ગયા તેમ નિષ્ફળ જશે, જેમ ઈસુ માનવજાતને અસમાનતામાંથી ઉગારવામાં નિષ્ફળ ગયા તેમ તેઓ પણ નિષ્ફળ જશે, પણ તેઓ અનંતકાળ સુધી પોતાના જીવન દ્વારા યુગયુગ સુધી બોધ આપનારા તરીકે સ્મૃતિમાં જીવંત રહેશે.’’45
‘‘કદાચ તેઓ સફળ ન પણ થાય. કદાચ તેઓ બુદ્ધ નિષ્ફળ ગયા તેમ નિષ્ફળ જશે, જેમ ઈસુ માનવજાતને અસમાનતામાંથી ઉગારવામાં નિષ્ફળ ગયા તેમ તેઓ પણ નિષ્ફળ જશે, પણ તેઓ અનંતકાળ સુધી પોતાના જીવન દ્વારા યુગયુગ સુધી બોધ આપનારા તરીકે સ્મૃતિમાં જીવંત રહેશે.’’<ref>રવીન્દ્રનાથ ટાગોર, My Life in My Words, PP. 249-252</ref>


III
III
કુશળ ભિખારી
કુશળ ભિખારી
11 ઑક્ટોબર, 1937ના રોજ કવિ સારવાર માટે કૉલકાતા આવ્યા અને પ્રોફેસર મહાલનોબિસને ત્યાં ઉતારો કર્યો. 26મી તારીખે ગાંધીજી મહાદેવ દેસાઈ સાથે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપવા કૉલકાતા આવ્યા. તેઓનો ઉતારો સરતચંદ્ર બોઝને ત્યાં 1, વુડબર્ન પાર્ક પર હતો. ગાંધીજીની તબિયત કંઈક નરમ હશે કારણ કે આવ્યા તે જ દિવસે ત્રણ તબીબોએ તેઓને તપાસ્યા : ડૉ. સુનીલ બોઝ (સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ), સર નીલરતન સરકાર અને ડૉ. બિધાનચંદ્ર રૉય. સવારે 11:30 કલાકે તેમનું લોહીનું દબાણ 194/130 હતું અને નાડી 72; જ્યારે દિવસના અંતે રક્તચાપ 180/118 અને નાડી 72 હતાં. બીજે દિવસે સવારે 10 વાગ્યે ડૉ. સુનીલ બોઝે ગાંધીજીનો ઈ.સી.જી. પણ લીધો.46
11 ઑક્ટોબર, 1937ના રોજ કવિ સારવાર માટે કૉલકાતા આવ્યા અને પ્રોફેસર મહાલનોબિસને ત્યાં ઉતારો કર્યો. 26મી તારીખે ગાંધીજી મહાદેવ દેસાઈ સાથે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપવા કૉલકાતા આવ્યા. તેઓનો ઉતારો સરતચંદ્ર બોઝને ત્યાં 1, વુડબર્ન પાર્ક પર હતો. ગાંધીજીની તબિયત કંઈક નરમ હશે કારણ કે આવ્યા તે જ દિવસે ત્રણ તબીબોએ તેઓને તપાસ્યા : ડૉ. સુનીલ બોઝ (સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ), સર નીલરતન સરકાર અને ડૉ. બિધાનચંદ્ર રૉય. સવારે 11:30 કલાકે તેમનું લોહીનું દબાણ 194/130 હતું અને નાડી 72; જ્યારે દિવસના અંતે રક્તચાપ 180/118 અને નાડી 72 હતાં. બીજે દિવસે સવારે 10 વાગ્યે ડૉ. સુનીલ બોઝે ગાંધીજીનો ઈ.સી.જી. પણ લીધો.46
26મીએ ગાંધીજીએ કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપી અને સાંજે મહાદેવભાઈ સાથે કવિવરની મુલાકાત લીધી. એકાદ કલાક ચાલેલી આ મુલાકાતમાં અવશ્ય વિશ્વભારતીની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા થઈ હશે; બીજી બાબતોના અહેવાલ મળતા નથી. ફરી મુલાકાત થઈ શકે તે પહેલાં ગાંધીજીની તબિયત લથડી અને તેઓ પથારીવશ થયા. 1 નવેમ્બર, 1937ના રોજ હમણાં જ માંદગીમાંથી બેઠા થયેલા કવિ ગાંધીજીને મળવા આવ્યા. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘બીજો સુંદર પ્રસંગ તે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતનો હતો. ગુરુદેવને દયાધન ઈશ્વરે હજુ હમણાં જ મૃત્યુના મુખમાંથી ઉગાર્યા છે; એટલે તેઓ જો ઉપચારને માટે કૉલકાતામાં આવેલા ન હોત તો ગાંધીજી એમનાં દર્શન કરવાને સારુ જ શાંતિનિકેતન જાત. ગુરુદેવ સાથેની વાતો અને ગાંધીજીની તબિયત લથડેલી જાણીને તેઓ ધાઈ આવ્યા તે પ્રસંગ અવિસ્મરણીય રહેશે. એમની પોતાની તબિયત સારી નહોતી ને સીડી ચડાય એવું નહોતું એમ જાણવા છતાં તેઓ આવ્યા. ગાંધીજીને જરા ઠીક હતું એમ જાણીને તેઓ રાજી થયા ને પાછા જવા નીકળતા હતા, ત્યાં એમને કહેવામાં આવ્યું કે ગાંધીજી આપને મળવા ઇચ્છે છે એટલે ખુરશીમાં બેસી તે ઊપડાવીને ઉપલે માળે ગયા, પ્રાર્થના થઈ તેમાં બેઠા, પણ ગાંધીજીની સાથે જરા સરખી વાત ન કરતાં પ્રાર્થના પૂરી કરી આશીર્વાદ આપીને ગયા.’’47
26મીએ ગાંધીજીએ કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપી અને સાંજે મહાદેવભાઈ સાથે કવિવરની મુલાકાત લીધી. એકાદ કલાક ચાલેલી આ મુલાકાતમાં અવશ્ય વિશ્વભારતીની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા થઈ હશે; બીજી બાબતોના અહેવાલ મળતા નથી. ફરી મુલાકાત થઈ શકે તે પહેલાં ગાંધીજીની તબિયત લથડી અને તેઓ પથારીવશ થયા. 1 નવેમ્બર, 1937ના રોજ હમણાં જ માંદગીમાંથી બેઠા થયેલા કવિ ગાંધીજીને મળવા આવ્યા. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘બીજો સુંદર પ્રસંગ તે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતનો હતો. ગુરુદેવને દયાધન ઈશ્વરે હજુ હમણાં જ મૃત્યુના મુખમાંથી ઉગાર્યા છે; એટલે તેઓ જો ઉપચારને માટે કૉલકાતામાં આવેલા ન હોત તો ગાંધીજી એમનાં દર્શન કરવાને સારુ જ શાંતિનિકેતન જાત. ગુરુદેવ સાથેની વાતો અને ગાંધીજીની તબિયત લથડેલી જાણીને તેઓ ધાઈ આવ્યા તે પ્રસંગ અવિસ્મરણીય રહેશે. એમની પોતાની તબિયત સારી નહોતી ને સીડી ચડાય એવું નહોતું એમ જાણવા છતાં તેઓ આવ્યા. ગાંધીજીને જરા ઠીક હતું એમ જાણીને તેઓ રાજી થયા ને પાછા જવા નીકળતા હતા, ત્યાં એમને કહેવામાં આવ્યું કે ગાંધીજી આપને મળવા ઇચ્છે છે એટલે ખુરશીમાં બેસી તે ઊપડાવીને ઉપલે માળે ગયા, પ્રાર્થના થઈ તેમાં બેઠા, પણ ગાંધીજીની સાથે જરા સરખી વાત ન કરતાં પ્રાર્થના પૂરી કરી આશીર્વાદ આપીને ગયા.’’47
18,450

edits