ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧: Difference between revisions

Jump to navigation Jump to search
ફોરમેટિંગ સુધારી
No edit summary
(ફોરમેટિંગ સુધારી)
Line 5: Line 5:
{{c|'''રાગ : કેદારો'''}}
{{c|'''રાગ : કેદારો'''}}
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}} ૧
જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|}}


સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}} ૨</poem>}}
સતી શારદા, સેવક છઉં તમ તણો રે.{{space}} {{right|૨}}


{{c|'''ઢાળ'''}}
{{c|'''ઢાળ'''}}
{{block center|<poem>સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
સાહે કરો, માતા સરસ્વતી, હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} ૩
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં, ગ્રંથ ચાલતો થાય.{{space}} {{right|}}


વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
વૈશંપાયન એણી પેરે બોલ્યા, સુણ જનમેજય રાજન;
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} ૪
અશ્વમેધની ઉત્તમ કથા છે, શ્રોતા-વક્તા ધન્ય.{{space}} {{right|}}


પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
પાંડવે પરાક્રમ કીધું ઘણું, ક્રોધ ધરીને કાય,
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} ૫
શત કૌરવ સંઘારિયા, તે કુરુક્ષેત્રની માંહ્ય.{{space}} {{right|}}


પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પછે હસ્તિનાપુરમાં રાજ્યે બેઠા, કુંતીકુંવર જે ધર્મ;
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} ૬
પાંચાલીના મનોરથ પૂરી, પધાર્યા પરબ્રહ્મ.{{space}} {{right|}}


પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
પણ યુધિષ્ઠિર અતિ દુઃખ પામ્યા, ઉપન્યો અંતર તાપ;
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} ૭
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|}}


એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} ૮
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|}}


અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
અશ્વની પૂંઠે રક્ષા કરવા, સંચર્યો અર્જુન;
પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} ૯
પૂંઠે વૃષકેતુ<ref>વૃષકેતુ – કર્ણનો પુત્ર</ref> પરવર્યો, વળી વીર પ્રદ્યુમન<ref>પ્રદ્યુમન – કૃષ્ણનો પુત્ર</ref>.{{space}} {{right|}}


વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ;
વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ;
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બંન્યો બાળ.{{space}} ૧૦
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બંન્યો બાળ.{{space}} {{right|૧૦}}


મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>;
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>;
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન.{{space}} ૧૧
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન.{{space}} {{right|૧૧}}


પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} ૧૨
તે તુરી તામ્રધ્વજે બાંધ્યો અર્જુનનો નિર્ધાર.{{space}} {{right|૧૨}}


રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
રાય મયૂરધ્વજ મળ્યો આવી, કૃષ્ણને રહ્યો કર જોડ;
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} ૧૩
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}}


એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન.{{space}} ૧૪
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}}


વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} ૧૫
તે અશ્વ અનુપમ દેખી, લઈ ગયો પોતાને ગામ.{{space}} {{right|૧૫}}


ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} ૧૬
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}}


વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} ૧૭
અશ્વની સંભાળ લેવાને, મોકલ્યા મહાજોધ.{{space}} {{right|૧૭}}


પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
પણ પાર તે પામ્યા નહિ, કહ્યો કિરીટીને નકાર;
સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
સાંભળીને સવ્યસાચી<ref>સવ્યસાચી – ડાબા અને જમણા બન્ને હાથે તીર ચલાવી શકે તેવો,અર્જુન
</ref> પામ્યા દુઃખ અપાર.{{space}} ૧૮
</ref> પામ્યા દુઃખ અપાર.{{space}} {{right|૧૮}}


વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
વિચારીને વીનવ્યા અર્જુને ત્યહાં શ્રીકૃષ્ણ;
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’{{space}} ૧૯
પારથ પછે પ્રભુજીને : ‘કહો અશ્વ ગયાનું પ્રશ્ન.’{{space}} {{right|૧૯}}


વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
વળતા વિશ્વંભર ઊચર્યા : ‘સાંભળ, પાંડુકુમાર;
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’{{space}} ૨૦
તારા તુરીને સંભાળ તાહાં, જો કોણ છે ઝાલણહાર.’{{space}} {{right|૨૦}}


એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવું કહીને મૌન લીધું પ્રભુ શ્રીગોપાળ;
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} ૨૧
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}}


હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} ૨૨
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}}


ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} ૨૩
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}}


પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} ૨૪
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}}


સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’{{space}} ૨૫
જાણતા હો તો કહો મુને, મારા અશ્વ ગયાનો ઉપાય.’{{space}} {{right|૨૫}}


વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
વળતા ઋષિ એમ ઊચરે; ‘સાંભળ અતલિબલ અર્જુન;
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} ૨૬
‘તારા તુરીને લઈ ગયા છે ચંદ્રહાસના તન.{{space}} {{right|૨૬}}


દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
દેવ દાનવ યક્ષ કિન્નર, ત્રૈલોક્ય ટોળે થાય;
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} ૨૭
સહસ્ર વસા સતવાદી રાજા, કોણ ન જીત્યો જાય.’{{space}} {{right|૨૭}}


ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
ઋષિજીનાં વચન સુણીને, અર્જુન બોલ્યો વાણ :
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} ૨૮</poem>}}
‘તે ચંદ્રહાસનો મહિમા કહો મુજને, વીણાપાણ.<ref>વીણાપાણ – વીણાપાણિ; જેના હાથમાં વીણા છે તેવા, નારદ</ref>{{space}} {{right|૨૮}}


<center>'''વલણ'''</center>
<center>'''વલણ'''</center>
{{block center|<poem>‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
‘કહો વીણાપાણ, વેગે, સાન્નિધ્ય શ્રીગોવિંદ રે.’
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} ૨૯</poem>}}
ચંદ્રહાસનો મહિમા કહે કર જોડી પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૯}}</poem>}}




Navigation menu