ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(ફોરમેટિંગ સુધારી)
(પ્રૂફ)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૧|}}
{{Heading|કડવું ૧|}}
{{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેઘના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે, એવું જાણ્યા પછી અર્જુનને આવા બાળકોના પિતા એવા ચંદ્રહાસની કથા સાંભળવાની ઈચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}
{{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}}
{{c|'''રાગ : કેદારો'''}}
{{c|'''રાગ : કેદારો'''}}
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ;
જે હથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|૧}}
જેથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|૧}}


સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી;
Line 26: Line 26:
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|૭}}
‘એ રાજ્યને માથે ધિક્‌ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|૭}}


એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભૈદ
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|૮}}
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|૮}}


Line 33: Line 33:


વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ;
વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ;
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બંન્યો બાળ.{{space}} {{right|૧૦}}
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બન્યો બાળ.{{space}} {{right|૧૦}}


મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>;
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>;
જેણે મહાબળિયા પારથનું, સામો મળ્યો કર્યું છેદન.{{space}} {{right|૧૧}}
જેણે મહાબળિયા પારથનું, સામો મસ્તક કર્યું છેદન.{{space}} {{right|૧૧}}


પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર;
Line 44: Line 44:
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}}
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}}


એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઉતર્યો વાજીન;
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન;
ત્યાંહાં આગળ રમતા હુતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}}
ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}}


વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ;
Line 51: Line 51:


ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર;
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હુતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}}
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}}


વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ;
Line 69: Line 69:
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}}
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}}


હરિગુણ ગાતા વીણા વાત આવ્ય નારદ ભગવાન;
હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન;
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}}
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}}


ત્યારે દેવર્ષિ એમ બોકિયા, અર્જુન દીઠો દીન :
ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન :
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}}
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}}


પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
પછે ગદ્‌ગદ કંઠે થઈને બોલિયા તે પારથ :
‘મારા અશ્વ બંન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}}
‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}}


સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય;

Navigation menu