9,288
edits
(→) |
No edit summary |
||
| (31 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | |||
<center> | |||
<span style="color:#ff0000"> | |||
{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> | |||
</span> | |||
</center> | |||
<hr> | |||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:Homo Deus title.jpg | |cover_image = File:Homo Deus title.jpg | ||
|title = Homo Deus: A Brief History of Tomorrow | |title = Homo Deus: A Brief History of Tomorrow | ||
< | <center>Yuval Noah Harari<br> | ||
< | <center>{{color|red|<big><big><big>'''હોમો ડ્યુસ '''</big></big></big>}} | ||
<br> | '''આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ''' | ||
<br> | <br>યુવલ નોઆ હરારી | ||
<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | |||
<br>અનુવાદ: રાજ ગોસ્વામી | |||
</center> | |||
}} | }} | ||
== પુસ્તક વિશે: == | |||
== <span style="color: red"> લેખક પરિચય:</span>== | |||
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]] | |||
{{Poem2Open}} | |||
યુવલ નોઆ હરારી જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કરે છે, અને વિશ્વ અને લશ્કરી ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ‘સેપિયન્સ : માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પણ લખ્યું છે. | |||
{{Poem2Close}} | |||
== <span style="color: red"> પુસ્તક વિશે:</span>== | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે; તેમાં એ પણ અનુમાન છે કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો (ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે. | 2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે; તેમાં એ પણ અનુમાન છે કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો (ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== આ પુસ્તક કોના માટે છે? == | == <span style="color: red"> આ પુસ્તક કોના માટે છે?</span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે. | • જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે. | ||
| Line 20: | Line 39: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | == <span style="color: red"> પૂર્વભૂમિકા:</span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. | આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. | ||
| Line 29: | Line 48: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | == <span style="color: red"> અગત્યના મુદ્દાઓ:</span>== | ||
=== ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. === | === ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 44: | Line 63: | ||
=== ૨. મનુષ્યોએ પ્રાણીઓ કરતાં સર્વોપરિ હોવાનો દાવો કર્યો અને સામૂહિક સહકાર દ્વારા સાબિત કર્યું છે. === | === ૨. મનુષ્યોએ પ્રાણીઓ કરતાં સર્વોપરિ હોવાનો દાવો કર્યો અને સામૂહિક સહકાર દ્વારા સાબિત કર્યું છે. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે નિઃશંકપણે વિશ્વના સૌથી સફળ જીવો છીએ, પરંતુ શું આપણે આ અવસ્થા જાળવી રાખી શકીશું ખરા? | |||
આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે જો જાણવું હોય, તો આપણે જાણવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અને કેવી રીતે આટલા શક્તિશાળી બની | આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે જો જાણવું હોય, તો આપણે જાણવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, અને કેવી રીતે આટલા શક્તિશાળી બની ગયા. શિકારીઓએ જ્યારથી સંગ્રહખોર બનવાનું બંધ કર્યું, ત્યારથી આપણે અન્ય પ્રાણીઓ પર સર્વોપરિ બની બેઠા હતા. આશરે 12,000 વર્ષ પહેલાં, આપણે કૃષિ તરફ વળ્યા, તે જ સમયે આપણે પશુધનને પાળવાનું શરૂ કર્યું. | ||
અત્યારે, મોટાં કહી શકાય તેવાં 70 ટકાથી વધુ પ્રાણીઓ પાળેલાં છે. તેનું નકારાત્મક પાસું એ છે કે પાળેલાં હોવાના કારણે એ પ્રાણીઓ અત્યાચારનો ભોગ બને છે. ઉદાહરણ તરીકે, ભૂંડણોને બચ્ચાં પેદા કરવા માટે એવા વાડાઓમાં પૂરી રાખવામાં આવે છે જેમાં હાલવાની પણ જગ્યા નથી હોતી અને જયારે તેની મર્યાદા આવી જાય ત્યારે તેમની કતલ કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, મોટા ભાગના લોકોને આનો કોઈ વાંધો નથી હોતો, તેમને તો સસ્તું અને મબલખ માંસ મળે છે એટલે ખુશ થાય છે. | અત્યારે, મોટાં કહી શકાય તેવાં 70 ટકાથી વધુ પ્રાણીઓ પાળેલાં છે. તેનું નકારાત્મક પાસું એ છે કે પાળેલાં હોવાના કારણે એ પ્રાણીઓ અત્યાચારનો ભોગ બને છે. ઉદાહરણ તરીકે, ભૂંડણોને બચ્ચાં પેદા કરવા માટે એવા વાડાઓમાં પૂરી રાખવામાં આવે છે જેમાં હાલવાની પણ જગ્યા નથી હોતી અને જયારે તેની મર્યાદા આવી જાય ત્યારે તેમની કતલ કરવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, મોટા ભાગના લોકોને આનો કોઈ વાંધો નથી હોતો, તેમને તો સસ્તું અને મબલખ માંસ મળે છે એટલે ખુશ થાય છે. | ||
આપણામાં એવું તે શું ખાસ છે કે આપણે આ રીતે પ્રાણીઓ પર અત્યાચાર કરીએ છીએ? આ પ્રશ્નને આ રીતે જોવાય: તાત્ત્વિક રીતે આપણે અન્ય પ્રાણીઓથી અલગ છીએ. | આપણામાં એવું તે શું ખાસ છે કે આપણે આ રીતે પ્રાણીઓ પર અત્યાચાર કરીએ છીએ? આ પ્રશ્નને આ રીતે જોવાય: તાત્ત્વિક રીતે આપણે અન્ય પ્રાણીઓથી અલગ છીએ. | ||
આપણે ભિન્ન છીએ તેવું માનવાનું આપણને એટલા માટે મન થાય છે કારણ કે આપણામાં ‘માનવીય આત્મા’ છે. એકેશ્વરવાદીઓનો દાવો છે કે આવો આત્મા ધરાવવામાં આપણે અનન્ય છીએ. જો કે, આવી ચીજ હોવાના ન તો કોઈ પુરાવા છે કે ન તો આપણે | આપણે ભિન્ન છીએ તેવું માનવાનું આપણને એટલા માટે મન થાય છે કારણ કે આપણામાં ‘માનવીય આત્મા’ છે. એકેશ્વરવાદીઓનો દાવો છે કે આવો આત્મા ધરાવવામાં આપણે અનન્ય છીએ. જો કે, આવી ચીજ હોવાના ન તો કોઈ પુરાવા છે કે ન તો આપણે તેના અસ્તિત્વ દ્વારા આપણી અને પ્રાણીઓની વચ્ચે તફાવત કરી શકીએ છીએ. | ||
કદાચ પ્રાણીઓમાં ચેતના | કદાચ પ્રાણીઓમાં ચેતના ઓછી હશે? વેલ, આપણને હજુ એ ખબર નથી કે માનવ ચેતના પ્રાણી ચેતનાથી અલગ છે. એમ તો, આધુનિક વિજ્ઞાન તો હજુ એ પણ સમજાવી શકતું નથી કે અસલમાં ચેતના શું છે! | ||
કદાચ આપણે આપણી વૈશ્વિક સરસાઈને જુદી રીતે સમજવી પડશે. તેના માટે આપણે વિશાળ સ્તર પર સહકાર સાધવાની આપણી ક્ષમતા પર વિચાર કરીએ. ઉદાહરણ તરીકે, અમેરિકાની | કદાચ આપણે આપણી વૈશ્વિક સરસાઈને જુદી રીતે સમજવી પડશે. તેના માટે આપણે વિશાળ સ્તર પર સહકાર સાધવાની આપણી ક્ષમતા પર વિચાર કરીએ. ઉદાહરણ તરીકે, અમેરિકાની ચૂંટણીમાં 4 કરોડ લોકો એક નિર્ધારિત દિવસે વોટ આપવા માટે બહાર નીકળે છે. તે સૌ એ દિવસ સાથે, વોટિંગના એક સમાન નિયમોનું પાલન કરવા અને તેનાં જે પરિણામો આવે તેની સાથે સંમત થાય છે. '''વિશાળ સંખ્યામાં, અને તે પણ એકબીજાથી અજાણ્યા લોકો, સર્વસંમતિથી બનાવેલા નિયમોનું પાલન કરીને આવી રીતે એકબીજા સાથે સહકાર સાધે તે માત્ર મનુષ્યોમાં જ શક્ય છે. સ્પોર્ટ્સ કે લશ્કરનાં પણ આવાં જ ઉદાહરણો છે.''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૩. | === ૩. ધર્મે આપણને કિસ્સા-વાર્તાઓ આપ્યાં છે અને તેમાં નૈતિક દુવિધાઓ વ્યક્ત થાય છે. === | ||
{{Poem2Open}} | |||
સહકાર સાધવાની ક્ષમતાએ આપણને અન્ય પ્રાણીઓ પર સ્પર્ધાત્મક સરસાઈ આપી છે એ તો દેખીતું છે, પરંતુ આપણે ખભેખભા મિલાવવા સુધી પહોંચ્યા કેવી રીતે? | સહકાર સાધવાની ક્ષમતાએ આપણને અન્ય પ્રાણીઓ પર સ્પર્ધાત્મક સરસાઈ આપી છે એ તો દેખીતું છે, પરંતુ આપણે ખભેખભા મિલાવવા સુધી પહોંચ્યા કેવી રીતે? | ||
એક ઉદાહરણથી સમજીએ. બારમી સદીના અંતમાં | એક ઉદાહરણથી સમજીએ. બારમી સદીના અંતમાં યુરોપિયન નેતાઓ ત્રીજા ધર્મયુદ્ધ (Third Crusade) માટે એક થઈ ગયા હતા. તેમનો હેતુ શું હતો? જેરુસલેમ પર ફરીથી કબજો કરવો. એમાં સમગ્ર યુરોપમાંથી લોકો સહયોગ કરવા આવ્યા હતા. એમાં ફ્રેન્ચ અને ઇંગ્લીશ લોકો પણ તેમનું અંદરોઅંદરનું યુદ્ધ ખતમ કરીને ધર્મયુદ્ધમાં જોડાઈ ગયા હતા. આ કેવી રીતે શક્ય બન્યું? સરળ રીતે કહીએ તો, તેઓ એક જ કેથોલિક ધાર્મિક કથામાં માનતા હતા. પરિણામે, તેમને લાગ્યું કે ધર્મયુદ્ધમાં સહયોગ કરવાથી તેમને શાશ્વત મુક્તિ મળશે. | ||
ધાર્મિક કથાઓ આજે પણ એટલી જ શક્તિશાળી છે, પરંતુ તે કેટલાંક આશ્ચર્યજનક સ્વરૂપોમાં રૂપાંતરિત થઈ ગઈ છે. | ધાર્મિક કથાઓ આજે પણ એટલી જ શક્તિશાળી છે, પરંતુ તે કેટલાંક આશ્ચર્યજનક સ્વરૂપોમાં રૂપાંતરિત થઈ ગઈ છે. | ||
આજે કોઈ વ્યક્તિ પોપે કહ્યું છે એટલે બીજા દેશને જીતવાના અભિયાનમાં જોડાઈ ન જાય. એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે ધર્મ રહ્યો નથી, બલ્કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. | આજે કોઈ વ્યક્તિ પોપે કહ્યું છે એટલે બીજા દેશને જીતવાના અભિયાનમાં જોડાઈ ન જાય. એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે ધર્મ રહ્યો નથી, બલ્કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. | ||
આપણે પાયામાંથી વાત કરીએ. ધર્મ એટલે શું? સમજવા માટે કહીએ કે ધર્મ શું નથી. જવાબ છે: અંધશ્રદ્ધા. ધર્મનો અર્થ અલૌકિક જીવોમાં વિશ્વાસ નથી. ધર્મ એટલે માનવીય વ્યવહારોને નિયંત્રિત કરવા | આપણે પાયામાંથી વાત કરીએ. ધર્મ એટલે શું? સમજવા માટે કહીએ કે ધર્મ શું નથી. જવાબ છે: અંધશ્રદ્ધા. ધર્મનો અર્થ અલૌકિક જીવોમાં વિશ્વાસ નથી. ધર્મ એટલે માનવીય વ્યવહારોને નિયંત્રિત કરવા, તેને દિશા બતાવવા માટેના નિયમોની સંહિતામાં મને વિશ્વાસ છે. | ||
એનો અર્થ એ થયો કે માણસોને ઉદારવાદમાં વિશ્વાસ હોય કે રાષ્ટ્રવાદમાં, તેઓ ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમોની જેમ ધાર્મિક જ કહેવાય. એ લોકો પણ, ધાર્મિક લોકો જેમ પ્રાકૃતિક નિયમોમાં માને છે, તેવી રીતે નૈતિક નિયમોમાં માને છે. આ નિયમો ભગવાને આપેલા નથી, પરંતુ તેની ઉત્પત્તિ મનુષ્યો દ્વારા પણ થઈ નથી. તેથી તેઓ પણ ધાર્મિક છે. | એનો અર્થ એ થયો કે માણસોને ઉદારવાદમાં વિશ્વાસ હોય કે રાષ્ટ્રવાદમાં, તેઓ ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમોની જેમ ધાર્મિક જ કહેવાય. એ લોકો પણ, ધાર્મિક લોકો જેમ પ્રાકૃતિક નિયમોમાં માને છે, તેવી રીતે નૈતિક નિયમોમાં માને છે. આ નિયમો ભગવાને આપેલા નથી, પરંતુ તેની ઉત્પત્તિ મનુષ્યો દ્વારા પણ થઈ નથી. તેથી તેઓ પણ ધાર્મિક છે. | ||
આપણને હજુ પણ ધર્મની જરૂર છે. વિજ્ઞાન દરેક વસ્તુનો જવાબ આપી શકતું નથી, અને તે આપણી નૈતિક દુવિધાઓનો જવાબ પણ આપી શકતું નથી. | આપણને હજુ પણ ધર્મની જરૂર છે. વિજ્ઞાન દરેક વસ્તુનો જવાબ આપી શકતું નથી, અને તે આપણી નૈતિક દુવિધાઓનો જવાબ પણ આપી શકતું નથી. | ||
ધારો કે તમારે નદી પર ડેમ બાંધવો છે. તેનાથી હજારો લોકોને વીજળી મળવાની સંભાવના છે, પરંતુ તેના બાંધકામથી અનેક પરિવારો વિસ્થાપિત થઈ જવાના છે. વિજ્ઞાન તમને એ કહી શકે કે અસરકારક રીતે ડેમ કેવી રીતે | ધારો કે તમારે નદી પર ડેમ બાંધવો છે. તેનાથી હજારો લોકોને વીજળી મળવાની સંભાવના છે, પરંતુ તેના બાંધકામથી અનેક પરિવારો વિસ્થાપિત થઈ જવાના છે. વિજ્ઞાન તમને એ કહી શકે કે અસરકારક રીતે ડેમ કેવી રીતે બનાવાય, પરંતુ એમાં જે નૈતિક પ્રશ્નો છે તેનો જવાબ તેની પાસે નથી. જેમ કે, શું ડેમ બાંધવો જોઈએ કે નહીં? | ||
આવા | આવા પ્રશ્નના જવાબ માટે આપણી પાસે નૈતિક નિયમો હોવા જોઈએ. એટલા માટે જ આપણને હજુ પણ ધર્મની જરૂર છે. | ||
{{Poem2Close}} | |||
૪. આધુનિકતા એટલે આપણા જીવનને આકાર આપવાની આપણી ક્ષમતા, પણ આપણે અર્થ ગુમાવી દીધો છે? | === ૪. આધુનિકતા એટલે આપણા જીવનને આકાર આપવાની આપણી ક્ષમતા, પણ આપણે અર્થ ગુમાવી દીધો છે? === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરિવર્તનની ગતિ ઝડપી છે. હવે આપણે સહેલાઈથી આપણું જીવન સુધારી શકીએ છીએ તે પણ સાચું, પરંતુ એ પ્રક્રિયામાં આપણે કંઈક ગુમાવી દીધું છે? | પરિવર્તનની ગતિ ઝડપી છે. હવે આપણે સહેલાઈથી આપણું જીવન સુધારી શકીએ છીએ તે પણ સાચું, પરંતુ એ પ્રક્રિયામાં આપણે કંઈક ગુમાવી દીધું છે? | ||
આધુનિક યુગમાં આપણે અર્થને નકારીને શક્તિ મેળવી છે. | આધુનિક યુગમાં આપણે અર્થને નકારીને શક્તિ મેળવી છે. | ||
ભૂતકાળમાં, આપણે દૈવી જીવોમાં માનતા હતા અને એવું પણ મનાતા હતા કે વિશ્વ એક માસ્ટર પ્લાન હેઠળ રચાયું છે. આવી | ભૂતકાળમાં, આપણે દૈવી જીવોમાં માનતા હતા અને એવું પણ મનાતા હતા કે વિશ્વ એક માસ્ટર પ્લાન હેઠળ રચાયું છે. આવી ‘સ્ક્રિપ્ટ’માં વિશ્વાસ રાખવાથી આપણા જીવનને એક અર્થ મળ્યો હતો, પરંતુ તેનાથી કર્મ કરવાની આપણી શક્તિ પણ સીમિત થઈ ગઈ હતી. એટલા માટે જ આપણે એવું સ્વીકારી લીધું હતું કે દુકાળ જેવી આપત્તિઓ ભગવાનની ઇચ્છાને કારણે થાય છે. તે વખતે, તેનાં કારણોની ઊંડી તપાસ કરવાને બદલે આપણો એક માત્ર પ્રતિભાવ ભગવાનની પ્રાર્થના કરવાનો રહેતો હતો. | ||
આજે આપણે એવી કોઈ સ્ક્રિપ્ટના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. આજે આપણને ખબર છે કે દુકાળ એકબીજા સાથે સંકળાયેલી અને દેખીતી ઘટનાઓને કારણે | આજે આપણે એવી કોઈ સ્ક્રિપ્ટના અસ્તિત્વને નકારી કાઢ્યું છે. આજે આપણને ખબર છે કે દુકાળ એકબીજા સાથે સંકળાયેલી અને દેખીતી ઘટનાઓને કારણે પડે છે. | ||
આજે આપણે એટલી શક્તિ પ્રાપ્ત કરી છે કે આપણી સ્ક્રિપ્ટ આપણે જાતે લખી શકીએ છીએ. આપણે જો ધારીએ, તો ભવિષ્યમાં દુકાળ ન પડે તેવી | આજે આપણે એટલી શક્તિ પ્રાપ્ત કરી છે કે આપણી સ્ક્રિપ્ટ આપણે જાતે લખી શકીએ છીએ. આપણે જો ધારીએ, તો ભવિષ્યમાં દુકાળ ન પડે તેવી ટેકનોલોજી વિકસાવી શકીએ છીએ. | ||
પરંતુ, તેનું એક અનપેક્ષિત સામાજિક પરિણામ આવ્યું છે; આધુનિક સમાજ અનંતકાળ સુધી વૃદ્ધિના પાયા પર રચાયો છે. | પરંતુ, તેનું એક અનપેક્ષિત સામાજિક પરિણામ આવ્યું છે; આધુનિક સમાજ અનંતકાળ સુધી વૃદ્ધિના પાયા પર રચાયો છે. ઉદાહરણ તરીકે, ભંડોળ આધારિત સંશોધન સમાજમાં સુધારો કરી શકે છે. ધારો કે એક કંપનીને નવા પ્રકારનું ખાતર બનાવવું છે. તેના સંશોધન માટે, કંપનીને બેંક ક્રેડિટની જરૂર પડશે, પરંતુ બેંક માત્ર ત્યારે જ મદદ કરશે જો તેને લાગશે કે તે લાંબા ગાળાનો નફો કરી શકે છે. બેંકને આ વિશ્વાસ અપાવવા માટે, અર્થતંત્રનો વિકાસ થતો રહેવો જોઈએ. જો પૂરતા લોકો નવા ખાતરની ખરીદી ન કરે, તો બેન્કર્સને સવાલ થશે કે તેઓ આવા રોકાણ પર ક્યારે વળતર મેળવશે? | ||
ઉદાહરણ તરીકે, ભંડોળ આધારિત સંશોધન સમાજમાં સુધારો કરી શકે છે. ધારો કે એક કંપનીને નવા પ્રકારનું ખાતર બનાવવું છે. તેના સંશોધન માટે, કંપનીને બેંક ક્રેડિટની જરૂર પડશે, પરંતુ બેંક માત્ર ત્યારે જ મદદ કરશે જો તેને લાગશે કે તે લાંબા ગાળાનો નફો કરી શકે છે. બેંકને આ વિશ્વાસ અપાવવા માટે, અર્થતંત્રનો વિકાસ થતો રહેવો જોઈએ. જો પૂરતા લોકો નવા ખાતરની ખરીદી ન કરે, તો બેન્કર્સને સવાલ થશે કે તેઓ આવા રોકાણ પર | આ આધુનિક માનવ શક્તિ સ્ત્રોત છે: સતત વૃદ્ધિ અને અનુગામી ટેકનોલોજીકલ સુધારાઓ. આપણે એક જ ક્ષણમાં સમગ્ર વિશ્વમાં સંદેશાઓ મોકલી શકીએ છીએ. પ્રાચીન સમયમાં આવી શક્તિ માત્ર દેવતાઓ પાસે હતી! હવે, આપણે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયાસ પણ આદરી શકીએ તેમ છીએ. તમે જો ઈચ્છો તો તમારા ડીએનએને ફક્ત 100 ડોલરમાં અનુક્રમિત કરી શકો અને આ આનુવંશિક માહિતીના ઉપયોગથી રોગ નિવારક સારવાર કરી શકો તેમજ લાંબા સમય સુધી જીવી શકો. | ||
આ આધુનિક માનવ શક્તિ સ્ત્રોત છે: સતત વૃદ્ધિ અને અનુગામી ટેકનોલોજીકલ સુધારાઓ. | |||
આપણે એક જ ક્ષણમાં સમગ્ર વિશ્વમાં સંદેશાઓ મોકલી શકીએ છીએ. પ્રાચીન સમયમાં આવી શક્તિ માત્ર દેવતાઓ પાસે હતી! હવે, આપણે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયાસ પણ આદરી શકીએ તેમ છીએ. તમે જો ઈચ્છો તો | |||
પરંતુ તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, આપણે ખરેખર શું મેળવ્યું છે? શું આપણે શક્તિ માટે આપણો અર્થ ગુમાવી દીધો છે? | પરંતુ તેમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે, આપણે ખરેખર શું મેળવ્યું છે? શું આપણે શક્તિ માટે આપણો અર્થ ગુમાવી દીધો છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 82: | Line 101: | ||
તો, આપણે આપણાં દિવ્ય શાસ્ત્રોને ખારીજ કરી તો નાખ્યાં, પણ હવે આપણે ખરેખર ક્યાંથી વધારે સાર્થકતા પ્રાપ્ત કરીએ છીએ? | તો, આપણે આપણાં દિવ્ય શાસ્ત્રોને ખારીજ કરી તો નાખ્યાં, પણ હવે આપણે ખરેખર ક્યાંથી વધારે સાર્થકતા પ્રાપ્ત કરીએ છીએ? | ||
અત્યારે તો માનવીય અનુભવો વિશ્વને અર્થપૂર્ણ બનાવે છે. તેને માનવતાવાદ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમાજનો એ મુખ્ય ધર્મ છે. | અત્યારે તો માનવીય અનુભવો વિશ્વને અર્થપૂર્ણ બનાવે છે. તેને માનવતાવાદ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક સમાજનો એ મુખ્ય ધર્મ છે. | ||
માનવતાવાદમાં મનુષ્ય કેન્દ્રમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો, સાર્થકતાનો અહેસાસ કરવા માટે આપણે | માનવતાવાદમાં મનુષ્ય કેન્દ્રમાં છે. બીજા શબ્દોમાં કહીએ તો, સાર્થકતાનો અહેસાસ કરવા માટે આપણે આપણી ભીતર ઝાંખવું જોઈએ. | ||
પરિણામે, માનવતાવાદ સમાજમાં સત્તાના આધાર તરીકે એક વ્યક્તિના અનુભવને માને છે. ચૂંટણી કોણ નક્કી કરે છે? મતદાર. સુંદરતા ક્યાં છે? જોનારની આંખમાં. | પરિણામે, માનવતાવાદ સમાજમાં સત્તાના આધાર તરીકે એક વ્યક્તિના અનુભવને માને છે. ચૂંટણી કોણ નક્કી કરે છે? મતદાર. સુંદરતા ક્યાં છે? જોનારની આંખમાં. | ||
માનવતાવાદના | માનવતાવાદના ઘણા પ્રકારો છે. તેનું કારણ એ છે કે કોઈ એક પ્રકારમાં સર્વગ્રાહી ઉકેલ નથી. | ||
દાખલા તરીકે, 'શું તમારે તમારા દેશ માટે લડવું જોઈએ’ એવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? રાષ્ટ્રવાદીઓનો જવાબ હકારમાં હશે. તેનું કારણ કે તેઓ વિદેશીઓના જીવન કરતાં તેમના મૂળ રહેવાસીઓના જીવનને વધુ મૂલ્યવાન ગણે છે. ભૂખ્યાઓને ખવડાવવા માટે શ્રીમંતો પાસેથી ધન લઈ લેવું જોઈએ? સમાજવાદીઓને તે વાત બરાબર લાગશે કારણ કે તેઓ વ્યક્તિગત કરતાં સામૂહિકને વધુ મહત્વ આપે છે. | દાખલા તરીકે, 'શું તમારે તમારા દેશ માટે લડવું જોઈએ’ એવા પ્રશ્નનો તમે શું જવાબ આપશો? રાષ્ટ્રવાદીઓનો જવાબ હકારમાં હશે. તેનું કારણ કે તેઓ વિદેશીઓના જીવન કરતાં તેમના મૂળ રહેવાસીઓના જીવનને વધુ મૂલ્યવાન ગણે છે. ભૂખ્યાઓને ખવડાવવા માટે શ્રીમંતો પાસેથી ધન લઈ લેવું જોઈએ? સમાજવાદીઓને તે વાત બરાબર લાગશે કારણ કે તેઓ વ્યક્તિગત કરતાં સામૂહિકને વધુ મહત્વ આપે છે. | ||
તેનાથી વિપરીત, ઉદારવાદીઓ બંને પ્રશ્નોના જવાબ નકારમાં આપશે. તેનું કારણ એ કે તેઓ તમામ માનવીય અનુભવને સમાન મહત્વ આપે છે. | તેનાથી વિપરીત, ઉદારવાદીઓ બંને પ્રશ્નોના જવાબ નકારમાં આપશે. તેનું કારણ એ કે તેઓ તમામ માનવીય અનુભવને સમાન મહત્વ આપે છે. | ||
| Line 91: | Line 110: | ||
વાસ્તવમાં, વર્તમાનમાં ઉદારવાદના સિદ્ધાંતનો કોઈ વાસ્તવિક વિકલ્પ નથી. આપણે તેના માપદંડોની અંદર રહીને કામ કરીએ છીએ. કથિત ક્રાંતિકારી આંદોલનો પણ વાસ્તવમાં ઉદારવાદની જ હિમાયત કરે છે. | વાસ્તવમાં, વર્તમાનમાં ઉદારવાદના સિદ્ધાંતનો કોઈ વાસ્તવિક વિકલ્પ નથી. આપણે તેના માપદંડોની અંદર રહીને કામ કરીએ છીએ. કથિત ક્રાંતિકારી આંદોલનો પણ વાસ્તવમાં ઉદારવાદની જ હિમાયત કરે છે. | ||
ઓક્યુપાય વોલ સ્ટ્રીટ આંદોલનની જ વાત કરો. તેના દેખાવકારોની ફરિયાદ હતી કે બજારો પર અમુક ધનિકોનો ભારે પ્રભાવ છે. તેમણે સાચા અર્થમાં મુક્ત બજારની માંગ કરી હતી. એ ઉદારવાદનું જે બીજું નામ હતું! | ઓક્યુપાય વોલ સ્ટ્રીટ આંદોલનની જ વાત કરો. તેના દેખાવકારોની ફરિયાદ હતી કે બજારો પર અમુક ધનિકોનો ભારે પ્રભાવ છે. તેમણે સાચા અર્થમાં મુક્ત બજારની માંગ કરી હતી. એ ઉદારવાદનું જે બીજું નામ હતું! | ||
સવાલ એ છે કે શક્તિશાળી | સવાલ એ છે કે શક્તિશાળી તકનિકો સામે ઉદારવાદ ટકી શકશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 104: | Line 123: | ||
આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આ એક ભ્રમ છે. | આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આ એક ભ્રમ છે. | ||
આપણા મગજમાં ડાબે અને જમણે બે ગોળાર્ધ છે, જે એક જ ન્યુરલ કેબલ દ્વારા જોડાયેલા હોય છે. તે બંનેનાં કામકાજને જાણવા માટે, મનોવૈજ્ઞાનિકોએ એવા લોકોનો અભ્યાસ કર્યો હતો જેમના બે ગોળાર્ધ વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું. તેમાં ખબર પડી કે બંને બાજુઓની તદ્દન અલગ ભૂમિકાઓ છે. | આપણા મગજમાં ડાબે અને જમણે બે ગોળાર્ધ છે, જે એક જ ન્યુરલ કેબલ દ્વારા જોડાયેલા હોય છે. તે બંનેનાં કામકાજને જાણવા માટે, મનોવૈજ્ઞાનિકોએ એવા લોકોનો અભ્યાસ કર્યો હતો જેમના બે ગોળાર્ધ વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું. તેમાં ખબર પડી કે બંને બાજુઓની તદ્દન અલગ ભૂમિકાઓ છે. | ||
એવા એક પ્રયોગમાં,એક દર્દીના જમણા ગોળાર્ધને અશ્લીલ છબી બતાવવામાં આવી હતી. આ અશ્લીલ | એવા એક પ્રયોગમાં,એક દર્દીના જમણા ગોળાર્ધને અશ્લીલ છબી બતાવવામાં આવી હતી. આ અશ્લીલ દૃશ્ય દર્દીની માત્ર ડાબી આંખ મારફતે બતાવાયું હતું, | ||
માટે દૃશ્યમાન બનાવીને કરવામાં આવી હતી, કારણ કે જમણો ગોળાર્ધ ડાબી આંખથી અને ડાબો ગોળાર્ધ જમણી આંખથી | માટે દૃશ્યમાન બનાવીને કરવામાં આવી હતી, કારણ કે જમણો ગોળાર્ધ ડાબી આંખથી અને ડાબો ગોળાર્ધ જમણી આંખથી દૃશ્યના સંકેતોનું અર્થઘટન કરે છે. | ||
વાત હવે રસપ્રદ છે. જ્યારે છબી બતાવવામાં આવી, ત્યારે દર્દી શરમાઈને હસી પડ્યો, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શા માટે હસે છે, તો તેને કારણ ખબર નહોતું. | વાત હવે રસપ્રદ છે. જ્યારે છબી બતાવવામાં આવી, ત્યારે દર્દી શરમાઈને હસી પડ્યો, પરંતુ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે શા માટે હસે છે, તો તેને કારણ ખબર નહોતું. | ||
કારણ કે ડાબા ગોળાર્ધે, જે તર્કસંગત સ્પષ્ટીકરણો માટે જવાબદાર છે, તેણે છબી જોઈ ન હતી એટલે દર્દી તેના વ્યવહારને તર્કસંગત રીતે સમજાવી ન શક્યો.. | કારણ કે ડાબા ગોળાર્ધે, જે તર્કસંગત સ્પષ્ટીકરણો માટે જવાબદાર છે, તેણે છબી જોઈ ન હતી એટલે દર્દી તેના વ્યવહારને તર્કસંગત રીતે સમજાવી ન શક્યો.. | ||
| Line 112: | Line 131: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૭. એક દિવસ, આપણા જીવનનું સંચાલન એલ્ગોરિધમ્સ અને | === ૭. એક દિવસ, આપણા જીવનનું સંચાલન એલ્ગોરિધમ્સ અને ટેકનોલોજીથી થતું હશે. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આધુનિક વિજ્ઞાન ઉદારવાદને તેના મૂળમાંથી હલાવી દે છે અને તેના ફિલોસોફીકલ પાયા અસ્થિર કરી નાખે છે, પણ મનુષ્યો સામે એક વધુ નક્કર જોખમ છે, અને તે છે ટેકનોલોજીનું. | આધુનિક વિજ્ઞાન ઉદારવાદને તેના મૂળમાંથી હલાવી દે છે અને તેના ફિલોસોફીકલ પાયા અસ્થિર કરી નાખે છે, પણ મનુષ્યો સામે એક વધુ નક્કર જોખમ છે, અને તે છે ટેકનોલોજીનું. | ||
| Line 119: | Line 138: | ||
ત્યારે આપણા માટે શું કામ બચશે? શું એવું કોઈ કાર્ય છે જે આપણે કરીએ છીએ તેના કરતાં અલ્ગોરિધમ વધુ સારી રીતે ના કરી શકે? | ત્યારે આપણા માટે શું કામ બચશે? શું એવું કોઈ કાર્ય છે જે આપણે કરીએ છીએ તેના કરતાં અલ્ગોરિધમ વધુ સારી રીતે ના કરી શકે? | ||
અહીં તેનું જાણીતું પ્રતિ-ઉદાહરણ કળાનું છે. એવું માનવામાં આવે છે કે કળા હંમેશાં માનવીય જ હશે, પરંતુ એલ્ગોરિધમ્સે તેને બનાવાનું ક્યારનું શરુ કરી દીધું છે. | અહીં તેનું જાણીતું પ્રતિ-ઉદાહરણ કળાનું છે. એવું માનવામાં આવે છે કે કળા હંમેશાં માનવીય જ હશે, પરંતુ એલ્ગોરિધમ્સે તેને બનાવાનું ક્યારનું શરુ કરી દીધું છે. | ||
ડેવિડ કોપના મ્યુઝિકલ એલ્ગોરિધમ EMIને જ લો. કોપ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રૂઝમાં મ્યુઝિકોલોજીના પ્રોફેસર છે. તેમનો EMI પ્રોગ્રામ એટલો સરસ રીતે કમ્પોઝ થયો હતો કે જ્યારે બાક-શૈલી (જર્મન સંગીતકાર જોન સેબેસ્ટિન બાકની સંગીત શૈલી)ના સંગીત પ્રેમીઓએ તે સાંભળ્યું તો તેઓ EMIના સંગીત અને અધિકૃત બાક વચ્ચે તફાવત કરી શક્યા ન | ડેવિડ કોપના મ્યુઝિકલ એલ્ગોરિધમ EMIને જ લો. કોપ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા ક્રૂઝમાં મ્યુઝિકોલોજીના પ્રોફેસર છે. તેમનો EMI પ્રોગ્રામ એટલો સરસ રીતે કમ્પોઝ થયો હતો કે જ્યારે બાક-શૈલી (જર્મન સંગીતકાર જોન સેબેસ્ટિન બાકની સંગીત શૈલી)ના સંગીત પ્રેમીઓએ તે સાંભળ્યું તો તેઓ EMIના સંગીત અને અધિકૃત બાક વચ્ચે તફાવત કરી શક્યા ન હતા. | ||
જેમ જેમ સમય પસાર થશે, ટેકનોલોજી આપણા વતીથી વધુને વધુ નિર્ણયો લેશે. હકીકતમાં, | જેમ જેમ સમય પસાર થશે, ટેકનોલોજી આપણા વતીથી વધુને વધુ નિર્ણયો લેશે. હકીકતમાં, તકનિકો અત્યારથી જ આપણા શારીરિક ડેટાને મોનિટર કરી શકે છે અને આપણા વતીથી નિર્ણયો લઈ શકે છે. | ||
2011ના યેલ યુનિવર્સિટીના એક પ્રયોગ પર નજર કરીએ. ત્યાંના સંશોધકોએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે | 2011ના યેલ યુનિવર્સિટીના એક પ્રયોગ પર નજર કરીએ. ત્યાંના સંશોધકોએ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે કૃત્રિમ સ્વાદુપિંડનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેમાં દર્દીના પેટ સાથે એક પંપ જોડાયેલો હતો. જ્યારે પણ તેનાં સેન્સર્સ બ્લડ-સુગરનું ખતરનાક સ્તર પકડે, ત્યારે ઇન્સ્યુલિન અથવા ગ્લુકાગોનનું પંપ વિતરણ કરે. આ પ્રક્રિયામાં દર્દીની કોઈ સક્રિય ભૂમિકા નહોતી. | ||
અથવા એ વિચારો કે આપણે જે રીતે માહિતીઓનું આદાનપ્રદાન કરીએ છીએ તેને અલ્ગોરિધમ્સ કેવી રીતે અસર કરે છે. | અથવા એ વિચારો કે આપણે જે રીતે માહિતીઓનું આદાનપ્રદાન કરીએ છીએ તેને અલ્ગોરિધમ્સ કેવી રીતે અસર કરે છે. ફેસબૂક પર તમે શું લખો છો, કોને લાઈક કરો છો, કોને ફોલો કરો છો, ક્યાં ક્લિક કરો છો વગેરે ડેટાનો વિચાર કરો. | ||
આપણે જેટલો વધુ ઇનપુટ આપીએ, ફેસબૂકનું એલ્ગોરિધમ આપણને એટલું વધુ સારી રીતે જાણે છે. | આપણે જેટલો વધુ ઇનપુટ આપીએ, ફેસબૂકનું એલ્ગોરિધમ આપણને એટલું વધુ સારી રીતે જાણે છે. | ||
વુ યુયુ, કોસિન્સ્કી અને સ્ટિલવેલ નામના સંશોધકોએ 2015માં આનો અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે એક વ્યક્તિની 300 લાઈકના આધારે, ફેસબૂકનું એક એલ્ગોરિધમ તેના જીવનસાથી કરતાં વધુ સારી રીતે તે વ્યક્તિના વ્યક્તિત્વને લગતા પ્રશ્નોના જવાબો આપી શકે છે. | વુ યુયુ, કોસિન્સ્કી અને સ્ટિલવેલ નામના સંશોધકોએ 2015માં આનો અભ્યાસ કર્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે એક વ્યક્તિની 300 લાઈકના આધારે, ફેસબૂકનું એક એલ્ગોરિધમ તેના જીવનસાથી કરતાં વધુ સારી રીતે તે વ્યક્તિના વ્યક્તિત્વને લગતા પ્રશ્નોના જવાબો આપી શકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
=== ૮. એલ્ગોરિધમ જેમ જેમ | === ૮. એલ્ગોરિધમ જેમ જેમ તાકાતવાળાં બનતાં જાય છે, તેમ તેમ આપણી સામે કસોટી ઊભી થતી જાય છે. તેની સામે લડવું કે એ જે કરે તે કરવા દેવું? === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખોંખારીને કહીએ તો, એલ્ગોરિધમ્સની વધતી જતી તાકાત, પૃથ્વી ગ્રહના શાસકોના રૂપમાં આપણી સ્થિતિને ખતરામાં મૂકે છે. | |||
તેની સામે આપણને એક વ્યૂહરચનાની જરૂર છે, પરંતુ કેવી? | તેની સામે આપણને એક વ્યૂહરચનાની જરૂર છે, પરંતુ કેવી? | ||
એક વિચાર એવો છે કે આપણે ટેકનોલોજી સાથે ભળી જવું જોઈએ, જેથી તેની સાથે કદમ મિલાવી શકીએ. તેને ટેકનો-હ્યુમનિઝમ કહેવામાં આવે છે. ટેકનોલોજી સાથે ભળી જઈને, આપણે એલ્ગોરિધમની તાકાતનો સામનો કરી શકીશું. | એક વિચાર એવો છે કે આપણે ટેકનોલોજી સાથે ભળી જવું જોઈએ, જેથી તેની સાથે કદમ મિલાવી શકીએ. તેને ટેકનો-હ્યુમનિઝમ કહેવામાં આવે છે. ટેકનોલોજી સાથે ભળી જઈને, આપણે એલ્ગોરિધમની તાકાતનો સામનો કરી શકીશું. | ||
આની શરૂઆત થઈ | આની શરૂઆત થઈ ચૂકી છે. યુએસનું સૈન્ય એક ‘એટેન્શન હેલ્મેટ’ વિકસાવી રહ્યું છે. આ હેલ્મેટ લાંબા ગાળા સુધી વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૈનિકોના મગજના ચોક્કસ ભાગોમાં વિદ્યુત સંકેતો મોકલે છે. આ ખાસ સૈનિકો, જેમ કે સ્નાઇપર્સ અથવા ડ્રોન ઓપરેટરો, એલ્ગોરિધમ્સની જેમ જ વિશ્વસનીય બનશે. | ||
જે પ્રકારના ટેકનોલોજીકલ અપગ્રેડ્સ આપણને ઉપલબ્ધ હશે, તેમાં નિઃશંકપણે આપણી રાજકીય અને આર્થિક જરૂરિયાતોની અસર હશે પ્રતિબિંબિત કરશે. ‘એટેન્શન હેલ્મેટ’ને હવે ભંડોળ મળી રહ્યું છે કારણ કે તેના સ્પષ્ટ લશ્કરી સૂચિતાર્થો છે. | જે પ્રકારના ટેકનોલોજીકલ અપગ્રેડ્સ આપણને ઉપલબ્ધ હશે, તેમાં નિઃશંકપણે આપણી રાજકીય અને આર્થિક જરૂરિયાતોની અસર હશે પ્રતિબિંબિત કરશે. ‘એટેન્શન હેલ્મેટ’ને હવે ભંડોળ મળી રહ્યું છે કારણ કે તેના સ્પષ્ટ લશ્કરી સૂચિતાર્થો છે. | ||
પરંતુ તેનો એક ગેરલાભ છે. જો આપણે માત્ર આર્થિક રીતે ઉપયોગી ટેકનોલોજીમાં રોકાણ કરીશું, તો આપણે ઓછા સહાનુભૂતિશીલ લોકો બનીશું. છેવટે, વિકાસના અર્થતંત્ર પ્રતિ સહાનુભૂતિનો ઉપયોગ શું? | પરંતુ તેનો એક ગેરલાભ છે. જો આપણે માત્ર આર્થિક રીતે ઉપયોગી ટેકનોલોજીમાં રોકાણ કરીશું, તો આપણે ઓછા સહાનુભૂતિશીલ લોકો બનીશું. છેવટે, વિકાસના અર્થતંત્ર પ્રતિ સહાનુભૂતિનો ઉપયોગ શું? | ||
| Line 139: | Line 158: | ||
હકીકતમાં, એક કમ્પ્યુટર અથવા Google જેમ, મનુષ્યો માત્ર ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે. આપણે પ્રાપ્ત ડેટાને પ્રોસેસ કરીએ છીએ અને નિર્ણયો લેવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, કરિયાણાની ખરીદી ભૂખ, હવામાન, સમય અથવા અન્ય અસંખ્ય પરિબળો પર આધાર રાખે છે. | હકીકતમાં, એક કમ્પ્યુટર અથવા Google જેમ, મનુષ્યો માત્ર ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમ છે. આપણે પ્રાપ્ત ડેટાને પ્રોસેસ કરીએ છીએ અને નિર્ણયો લેવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, કરિયાણાની ખરીદી ભૂખ, હવામાન, સમય અથવા અન્ય અસંખ્ય પરિબળો પર આધાર રાખે છે. | ||
ડેટાવાદ ઇતિહાસને માત્ર એક પ્રક્રિયા તરીકે જ સમજે છે, જેના દ્વારા આપણે સતત સુધારેલી ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમનું નિર્માણ કરીએ છીએ. પરિણામે, ડેટાવાદ અનુસાર, વધુ કાર્યક્ષમ ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સનું નિર્માણ કરવું એ માનવ તરીકેની આપણી ફરજ છે. | ડેટાવાદ ઇતિહાસને માત્ર એક પ્રક્રિયા તરીકે જ સમજે છે, જેના દ્વારા આપણે સતત સુધારેલી ડેટા-પ્રોસેસિંગ સિસ્ટમનું નિર્માણ કરીએ છીએ. પરિણામે, ડેટાવાદ અનુસાર, વધુ કાર્યક્ષમ ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સનું નિર્માણ કરવું એ માનવ તરીકેની આપણી ફરજ છે. | ||
તેનાથી એક મોટો પ્રશ્ન | તેનાથી એક મોટો પ્રશ્ન ઊભો છે: ડેટા-પ્રોસેસિંગ એલ્ગોરિધમ્સ બનાવવામાં એલ્ગોરિધમ્સ આપણા કરતાં વધુ બહેતર બની જાય તો શું? | ||
તો શું આપણે આપણા પ્રભુત્વને જતું કરવું પડશે? આ એક અસહજ વિચાર છે. | તો શું આપણે આપણા પ્રભુત્વને જતું કરવું પડશે? આ એક અસહજ વિચાર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== | == <span style="color: red"> નિષ્કર્ષ:</span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:''' | '''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:''' | ||
આપણી દુનિયા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે. એક પ્રજાતિ તરીકે આપણો ઇતિહાસ આ પરિવર્તન અને પ્રગતિ પર રચાયો છે. જો આપણે આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજીએ અને એ પણ સમજીએ કે તેણે માનવજાતનું ઘડતર કેવી રીતે કર્યું છે, તો આપણે ભવિષ્યમાં ક્યાં હોઈશું તેનો વધુ સુરક્ષિત વિચાર કરી શકીએ છીએ. | આપણી દુનિયા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે. એક પ્રજાતિ તરીકે આપણો ઇતિહાસ આ પરિવર્તન અને પ્રગતિ પર રચાયો છે. જો આપણે આપણા ઇતિહાસને વધુ સારી રીતે સમજીએ અને એ પણ સમજીએ કે તેણે માનવજાતનું ઘડતર કેવી રીતે કર્યું છે, તો આપણે ભવિષ્યમાં ક્યાં હોઈશું તેનો વધુ સુરક્ષિત વિચાર કરી શકીએ છીએ. | ||
‘હોમો | ‘હોમો ડ્યૂસ’ એ ‘બ્રીફ હિસ્ટરી ઓફ ટુમોરો’ એ યુવલ નોઆ હરારી દ્વારા લખાયેલું પુસ્તક છે, જે 2015માં પ્રકાશિત થયું હતું. તે તેમના અગાઉના પુસ્તક, ‘સેપિયન્સ’માં પ્રસ્તુત વિચારોને આગળ વધારે છે અને માનવજાતના ભાવિ માર્ગની શોધ કરે છે. | ||
'''હવે "હોમો ડ્યુસ" માં ચર્ચેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:''' | |||
'''૧. હોમો સેપિયન્સની ઉત્ક્રાંતિ :''' હરારી એવાં ઐતિહાસિક અને જૈવિક પરિબળોની તપાસ કરે છે જેણે મનુષ્ય અને તેના સમાજને આકાર આપ્યો છે, તેમજ આપણા વિકાસમાં જ્ઞાનાત્મક અને કૃષિ ક્રાંતિના મહત્વ પર ભાર મૂકે છે. | |||
'''૨. હોમો ડ્યૂસનો ઉદભવ :''' આ પુસ્તક એ વિચારનું પરીક્ષણ કરે છે કે મનુષ્ય ઉત્ક્રાંતિના નવા તબક્કામાં પ્રવેશીને હોમો ડ્યુસ અથવા "દેવતા-જેવા" જીવો બની જશે અને નશ્વરતાને અતિક્રમી જવાની સંભાવના સાથે તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓ વધારશે તેમજ તેમની પોતાની જૈવિક અને સામાજિક વાસ્તવિકતાઓને આકાર આપશે. | |||
'''૩. ટેકનોલોજીકલ પ્રગતિ :''' હરારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો એન્જિનિયરિંગ અને અન્ય ઉભરતાં ક્ષેત્રોની સંભવિત અસર સહિત માનવજાતના ભવિષ્યને ઘડવામાં ટેકનોલોજીની ભૂમિકા અંગે ચર્ચા કરે છે. તે આ પ્રગતિઓની નૈતિક અને સામાજિક અસરોને પણ તપાસે છે. | |||
'''૪. અમરત્વ માટેની ઝંખના :''' આ પુસ્તક માનવજાતની લાંબા સમયથી અમરત્વની શોધ અને એવી ભાવી સંભાવનાઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરે છે, જ્યાં આપણે કદાચ જૈવિક, તકનિકી અથવા તો ડિજિટલ અમરત્વ પ્રાપ્ત કરી શકીશું. હરારી આ આકાંક્ષાઓ સાથે સંકળાયેલાં પરિણામો અને નૈતિક દ્વિધાઓની વિવેચનાત્મક રીતે તપાસ કરે છે. | |||
'''૫. જીવનનો અર્થ :''' હરારી એવા વિશ્વમાં અર્થ અને હેતુના બદલાતા વિચારોનું ચિંતન કરે છે જ્યાં પરંપરાગત ધાર્મિક અને વૈચારિક માળખાને પડકારવામાં આવે છે. તે મનુષ્યો માટે તેમના પોતાના કિસ્સા-કહાનીઓ બનાવવા અને વ્યક્તિગત અનુભવો દ્વારા અર્થ શોધવાની ક્ષમતાની શોધ કરે છે. | |||
'''૬. શક્તિનું ભવિષ્ય :''' ટેકનોલોજીની પ્રગતિ થઈ રહી છે ત્યારે, લેખક ડેટા અને માહિતીના મહત્વ પર ભાર આપીને, શક્તિનાં સમીકરણોમાં થનારા સંભવિત ફેરફારોની ચર્ચા કરે છે. તે સમાજના એક નાનકડા ભદ્ર વર્ગ પાસે આવી જનારી અભૂતપૂર્વ શક્તિની સંભવિત અસરો અને સમાનતા તેમજ ન્યાય જાળવવાના પડકારોની છણાવટ કરે છે. | |||
'''૭. ડેટાવાદનો ઉદ્ભવ :''' હરારી "ડેટાઇઝમ" ની વિભાવના રજૂ કરે છે. તે એવી માન્યતા છે કે બ્રહ્માંડ એક વિશાળ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમની જેમ કામ કરે છે, અને તેનું અંતિમ ધ્યેય ડેટાના પ્રવાહ અને પ્રોસેસિંગને કાર્યક્ષમ કરવાનું છે. તે માનવ સમાજ, ધર્મ અને નિર્ણય પ્રક્રિયાઓ પર ડેટાવાદની અસરોની તપાસ કરે છે. | |||
'''૮. આગામી પડકારો :''' આ પુસ્તકમાં માનવજાતના ભવિષ્યને લઈને રોજગાર પર ઓટોમેશનની (સ્વયંસંચાલનની) સંભવિત અસર, સામાજિક અને આર્થિક અસમાનતાના સંભવિત વ્યાપ અને ટેકનોલોજીકલ પ્રગતિની સાથે નૈતિક વિચારણાઓ માટે જરૂરિયાત જેવા મહત્વના પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે, | |||
એકંદરે, "હોમો ડ્યુસ" ભાવી સંભાવનાઓ અને તેના પડકારોનું વિચારશીલ સંશોધન પૂરું પાડે છે જેનો માનવજાતે તેના | એકંદરે, "હોમો ડ્યુસ" ભાવી સંભાવનાઓ અને તેના પડકારોનું વિચારશીલ સંશોધન પૂરું પાડે છે જેનો માનવજાતે તેના તકનિકી વિકાસની સાથે સામનો કરવો પડશે. આપણે એક અટપટા ભવિષ્યમાંથી પસાર થવાના છીએ ત્યારે, તે વાચકોને આપણા સમાજની દિશા અને આપણે જે વિકલ્પો પસંદ કરીશું તેના ગુણદોષ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અવતરણો == | == <span style="color: red"> અવતરણો </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો: | યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો: | ||
1. ઉત્ક્રાંતિ એ એલ્ગોરિધમિક પ્રક્રિયા છે, ઈરાદાપૂર્વકની નહીં. | |||
2. | 2. હોમો સેપિયન્સ માત્ર સંતોષ મેળવવા માટે બન્યા નથી. માનવ સુખ વસ્તુલક્ષી પરિસ્થિતિઓ પર ઓછું અને આપણી પોતાની અપેક્ષાઓ પર વધુ આધાર રાખે છે. | ||
3. | 3. આધુનિક સમય મનુષ્યોને તકો આપે છે અને સશક્ત બનાવે છે, પરંતુ સાથે તે અનેક પડકારો અને જોખમો પણ ધરે છે. | ||
4. | 4. ચેતના અને બુદ્ધિ વચ્ચેની કડીને કેવી રીતે તોડવી તે આપણે ઝડપથી શીખી રહ્યા છીએ. | ||
5. | 5. આગામી સદીમાં ટેકનોલોજીની પ્રગતિ ચાલુ રહેશે, પરંતુ માનવ કદાચ પીછેહઠ કરશે. | ||
6. | 6. મોટાભાગના માનવ ઇતિહાસની પાછળ એક સરળ અને વધુ સુખદ જીવનની શોધનું પ્રેરક બળ રહ્યું છે. | ||
7. | 7. જે લોકોના હાથમાં ડેટા છે તેના હાથમાં સર્વસ્વ છે. | ||
8. | 8. મનુષ્યો પોતે તાત્ત્વિક રીતે એલ્ગોરિધમ્સ છે, અને તેઓ ધીમે ધીમે નિર્ણય-શક્તિ પર તેમનો એકાધિકાર ગુમાવી રહ્યા છે. | ||
9. | 9. એકવીસમી સદીમાં આપણે કદાચ એક નવા વિશાળ વર્ગને જોઈશું : નિરર્થક વર્ગ (useless class). | ||
10. | 10. સુખ એ અપ્રિય ક્ષણો પર સુખદ ક્ષણોની સરસાઈ નથી. તેના બદલે, સુખ વ્યક્તિના જીવનને તેની સમગ્રતામાં અર્થપૂર્ણ અને મૂલ્યવાન તરીકે જોવામાં છે. | ||
11. | 11. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયથી જોબ માર્કેટમાં પરિવર્તન આવશે અને ઘણા પ્રોફેશનલ્સને નકામા બનાવી દેશે. | ||
12. | 12. ઇન્ફોર્મેશન આધારિત અર્થતંત્ર તરફનો બદલાવ જૂના કામદાર વર્ગને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે. | ||
13. | 13. એકવાર ટેકનોલોજી આપણને માનવ મગજનું પુનઃનિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે, તે પછી હોમો સેપિઅન્સ અદૃશ્ય થઈ જશે, માનવ ઇતિહાસનો અંત આવશે, અને સંપૂર્ણપણે એક એવી નવા પ્રકારની પ્રક્રિયા શરૂ થશે, જે તમારા અને મારા જેવા લોકોની સમજમાં નહીં આવે. | ||
14. | 14. માનવ મનની વાત છે ત્યાં સુધી તેના માટે 'ફેક ન્યૂઝ' જેવી કોઈ વસ્તુ નથી. | ||
15. | 15. ટેકનોલોજી ક્યારેય નિયતિવાદી નથી હોતી. તે તકો ઊભી કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને જણાવતી નથી. | ||
આ અવતરણો | આ અવતરણો ‘હોમો ડ્યુસ’ માં ચર્ચાયેલાં કેટલાંક ચાવીરૂપ વિચારો અને વિચારોત્તેજક ધારણાઓનો સાર વ્યક્ત કરે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ ઉત્ક્રાંતિક માર્ગમાં સંભવિત પરિવર્તન વચ્ચે વાચકોને માનવજાતિના ભાવિ પર વિચાર કરવા માટે પ્રેરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||