12,932
edits
(Created page with "{{SetTitle}} <center><big><big>'''૧૨. ગિનાન પરંપરાની વિશિષ્ટ રચનાઓ :'''</big></big></center> <center><big><big>'''નકલંકી ભજનો'''</big></big></center> <center><big>''' બળવંત જાની'''</big></center> {{Poem2Open}} બૃહદ ગુજરાતની વિવિધ યુનિવર્સિટી-સંલગ્ન વિદ્યા-સંસ્થાનોમાં ગુજ...") |
No edit summary |
||
Line 267: | Line 267: | ||
કહે ત્રિભુવન કાયા પડી જવાની, ભૂમિ ભળીને માટી થવાની, | કહે ત્રિભુવન કાયા પડી જવાની, ભૂમિ ભળીને માટી થવાની, | ||
એ તો હતી પંચભુતની ખરી લપ રે. હો મન. ...૫ | એ તો હતી પંચભુતની ખરી લપ રે. હો મન. ...૫ | ||
‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, ભજનક્રમાંક-૩, પૃષ્ઠ-૨ | ‘શ્રી નકલંક ભજનસંગ્રહ’ ભાગ-૧, ભજનક્રમાંક-૩, પૃષ્ઠ-૨</poem>}} | ||
હે મન, તું પીરશાહ પીરશાહ એમ જપ કર. હે મન તું પીરશાહ પીરશા એવો જાપ કર. | હે મન, તું પીરશાહ પીરશાહ એમ જપ કર. હે મન તું પીરશાહ પીરશા એવો જાપ કર. | ||
તારી કૂડી કાયા નથી રહેવાની, એ તો અંતે પડી જવાની છે. (આથી કાયા અને માયા એ બધું) ખોટું છે એ જાણ જે, લપ જેવું છે એમ જાણજે.–૧. | તારી કૂડી કાયા નથી રહેવાની, એ તો અંતે પડી જવાની છે. (આથી કાયા અને માયા એ બધું) ખોટું છે એ જાણ જે, લપ જેવું છે એમ જાણજે.–૧. |