અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી ગઝલ : રૂપવિધાન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ગુજરાતી ગઝલ : રૂપવિધાન|ડૉ. એસ. એસ. રાહી}} {{Poem2Open}} આજે સાહિત્યજગતમાં વિવિધ ભાષા-સાહિત્યનાં જુદાં જુદાં અનેક સાહિત્યસ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે. પશ્ચિમનાં કેટલાંય સ્વરૂપો આપણે...")
 
(+1)
Line 20: Line 20:
{{center|'''ગઝલની આંતરબાહ્ય સંરચના'''}}
{{center|'''ગઝલની આંતરબાહ્ય સંરચના'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શેર : ગઝલનું કલેવર શેરથી રચાય છે. શેર એટલે બે પંક્તિની એક કડી. દરેક શેર સ્વતંત્ર હોય છે. એમાં નિરૂપાતું ભાવવિશ્વ પ્રત્યેક શેરમાં સ્વતંત્ર હોય છે.{{Poem2Close}}  
'''શેર :''' ગઝલનું કલેવર શેરથી રચાય છે. શેર એટલે બે પંક્તિની એક કડી. દરેક શેર સ્વતંત્ર હોય છે. એમાં નિરૂપાતું ભાવવિશ્વ પ્રત્યેક શેરમાં સ્વતંત્ર હોય છે.{{Poem2Close}}  
{{Block center|<poem>પીઠામાં મારું માન સતત હાજરીથી છે.
{{Block center|<poem>પીઠામાં મારું માન સતત હાજરીથી છે.
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શેરને સમજવા માટે બેત, મિસરઅ, ફર્દ અને કલામ, મત્લઅ અને મકતઅ વગેરે શબ્દોની સમજ હોવી જોઈએ. એ બાબતની પણ અહીં નોંધ લેવી ઘટે.
શેરને સમજવા માટે બેત, મિસરઅ, ફર્દ અને કલામ, મત્લઅ અને મકતઅ વગેરે શબ્દોની સમજ હોવી જોઈએ. એ બાબતની પણ અહીં નોંધ લેવી ઘટે.
રદીફ-કાફિયા : ગઝલનો પ્રત્યેક શેર બે ચરણનો બનેલો હોય છે. તેમાં બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એમ દરેક શેરની બીજી પંક્તિમાં રદીફ અને કાફિયાની યોજના કરવામાં આવે છે. રદીફ એટલે અનુપ્રાસ, કાફિયા એટલે પ્રાસ.
'''રદીફ-કાફિયા :''' ગઝલનો પ્રત્યેક શેર બે ચરણનો બનેલો હોય છે. તેમાં બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એમ દરેક શેરની બીજી પંક્તિમાં રદીફ અને કાફિયાની યોજના કરવામાં આવે છે. રદીફ એટલે અનુપ્રાસ, કાફિયા એટલે પ્રાસ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>બસ દુર્દશાનો એટલો આભાર હોય છે  
{{Block center|<poem>બસ દુર્દશાનો એટલો આભાર હોય છે  
Line 31: Line 31:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ શેરની બન્ને પંક્તિમાં ‘હોય છે’ શબ્દસમૂહ રદીફ છે, જ્યારે 'આભાર', 'સમજદાર' તેના કાફિયા છે. રદીફ અને કાફિયા એક કરતાં વધુ શબ્દોના પણ બનેલા હોઈ શકે છે. રદીફ અને કાફિયા ગઝલ રચનામાં વ્યવસ્થાસાધવાનું કામ કરે છે પણ રદીફ સ્થિર હોય છે. જ્યારે કાફિયા બદલાતા રહે છે. રદીફને કારણે પ્રવાહિતા આવે છે અને કાવ્યપઠન વખતે લય અને સંગીતને કારણે એક આગવો માહોલ ઊભો થાય છે. રદીફને તકિયા કલામ પણ કહી શકાય.
આ શેરની બન્ને પંક્તિમાં ‘હોય છે’ શબ્દસમૂહ રદીફ છે, જ્યારે 'આભાર', 'સમજદાર' તેના કાફિયા છે. રદીફ અને કાફિયા એક કરતાં વધુ શબ્દોના પણ બનેલા હોઈ શકે છે. રદીફ અને કાફિયા ગઝલ રચનામાં વ્યવસ્થાસાધવાનું કામ કરે છે પણ રદીફ સ્થિર હોય છે. જ્યારે કાફિયા બદલાતા રહે છે. રદીફને કારણે પ્રવાહિતા આવે છે અને કાવ્યપઠન વખતે લય અને સંગીતને કારણે એક આગવો માહોલ ઊભો થાય છે. રદીફને તકિયા કલામ પણ કહી શકાય.
મત્લઅ અને મકતઅ : ગઝલના પ્રથમ શેરને મત્લઅ અથવા મત્લાનો શેર કહેવામાં આવે છે. પ્રથમ શેરની બંને પંક્તિમાં રદીફ-કાફિયા જળવાયા ન હોય તોપણ તેને મત્લાના શેર તરીકે જ ઓળખવામાં આવે છે. ગઝલના અંતિમ શેરને મકતઅ અથવા મકતાનો શેર કહેવામાં આવે છે. અહીં ભાવની ઉત્કટતા સાથે ગઝલ પૂરી થતી હોય છે. એમાં કવિ પોતાનું નામ-ઉપનામ રજૂ કરતો હોય છે.
'''મત્લઅ અને મકતઅ :''' ગઝલના પ્રથમ શેરને મત્લઅ અથવા મત્લાનો શેર કહેવામાં આવે છે. પ્રથમ શેરની બંને પંક્તિમાં રદીફ-કાફિયા જળવાયા ન હોય તોપણ તેને મત્લાના શેર તરીકે જ ઓળખવામાં આવે છે. ગઝલના અંતિમ શેરને મકતઅ અથવા મકતાનો શેર કહેવામાં આવે છે. અહીં ભાવની ઉત્કટતા સાથે ગઝલ પૂરી થતી હોય છે. એમાં કવિ પોતાનું નામ-ઉપનામ રજૂ કરતો હોય છે.
બહર : ઉર્દૂમાં છંદને 'બહર' કહેવામાં આવે છે. બહરનું અલગ શાસ્ત્ર છે. અરબી ભાષામાં કુલ ૧૯ બહર પ્રચલિત હતી. ફારસી કવિઓએ તેમાંથી ૪ બહરનો ત્યાગ કરીને ૧૫ બહર ગઝલરચના માટે અપનાવી લીધી. વળી આ ફારસી કવિઓએ પોતાની રીતે નવી બહરનું પણ સંશોધન અને સર્જન કરી ૩૫-૩૬ બહર શોધી તો ઉર્દૂ કવિઓ ૭૪ બહર શોધી છે. જોકે આ બધી બહરનો કવિઓ ભાગ્યે જ ઉપયોગ કરતા હોય છે.  
'''બહર :''' ઉર્દૂમાં છંદને 'બહર' કહેવામાં આવે છે. બહરનું અલગ શાસ્ત્ર છે. અરબી ભાષામાં કુલ ૧૯ બહર પ્રચલિત હતી. ફારસી કવિઓએ તેમાંથી ૪ બહરનો ત્યાગ કરીને ૧૫ બહર ગઝલરચના માટે અપનાવી લીધી. વળી આ ફારસી કવિઓએ પોતાની રીતે નવી બહરનું પણ સંશોધન અને સર્જન કરી ૩૫-૩૬ બહર શોધી તો ઉર્દૂ કવિઓ ૭૪ બહર શોધી છે. જોકે આ બધી બહરનો કવિઓ ભાગ્યે જ ઉપયોગ કરતા હોય છે.  
વજન : પ્રત્યેક ગઝલ વિશેષ બહરમાં લખાય છે. આ દરેક બહરને એક વજન હોય છે જેને ઉર્દૂમાં પૈમાના અને ગુજરાતીમાં માપ-તોલ કહેવામાં આવે છે. આ માપ-તોલની ક્રિયાને તકતી કરવી એમ કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયા દ્વારા ગઝલ કે અમુક રચના વજનમાં છે કે નહીં તે નક્કી કરી શકાય છે. ગઝલના દરેક શેરમાં વજનનું તત્ત્વ મહત્ત્વનું બની રહે છે.
'''વજન :''' પ્રત્યેક ગઝલ વિશેષ બહરમાં લખાય છે. આ દરેક બહરને એક વજન હોય છે જેને ઉર્દૂમાં પૈમાના અને ગુજરાતીમાં માપ-તોલ કહેવામાં આવે છે. આ માપ-તોલની ક્રિયાને તકતી કરવી એમ કહેવામાં આવે છે. આ પ્રકારની ક્રિયા દ્વારા ગઝલ કે અમુક રચના વજનમાં છે કે નહીં તે નક્કી કરી શકાય છે. ગઝલના દરેક શેરમાં વજનનું તત્ત્વ મહત્ત્વનું બની રહે છે.
જમીન : ઉદ્ભવેલા ભાવસંવેદનને સરળતાપૂર્વક અને નવીન રીતે વ્યક્ત કરવા માટે છંદની પસંદગી કરે છે. તે માટે રદીફ-કાફિયા સાથે જે માપ લેવામાં આવે છે તેને ‘જમીન' કહેવામાં આવે છે.
'''જમીન :''' ઉદ્ભવેલા ભાવસંવેદનને સરળતાપૂર્વક અને નવીન રીતે વ્યક્ત કરવા માટે છંદની પસંદગી કરે છે. તે માટે રદીફ-કાફિયા સાથે જે માપ લેવામાં આવે છે તેને ‘જમીન' કહેવામાં આવે છે.
અરકાન : અમુક લઘુ-ગુરુ અક્ષરોના જૂથને અરકાન કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તેને ગણ અથવા સંધિ અને અંગ્રેજી ભાષામાં syllable કહે છે. અરકાન બહુવચનનું રૂપ છે. એક વચનમાં તેને રૂકન કહે છે.
'''અરકાન :''' અમુક લઘુ-ગુરુ અક્ષરોના જૂથને અરકાન કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તેને ગણ અથવા સંધિ અને અંગ્રેજી ભાષામાં syllable કહે છે. અરકાન બહુવચનનું રૂપ છે. એક વચનમાં તેને રૂકન કહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
સાહિત્યસ્વરૂપ તરીકે ગઝલની કેટલીક લાક્ષણિકતાઓ
{{center|'''સાહિત્યસ્વરૂપ તરીકે ગઝલની કેટલીક લાક્ષણિકતાઓ'''}}
{{Poem2Open}}
(૧) ગઝલની રજૂઆતમાં તાજગી, નવીનતા, બારીકી, સફાઈ, કુમાશ, માર્મિકતા અને આગવી ઢબછબ જોઈએ. વાત કરવાનો મૌલિક દૃષ્ટિકોણ અને રીતભાત પણ તેટલાં જ જરૂરી છે. વર્ણનછટાને અસરકારક બનાવવા કહેવતો, રૂઢિપ્રયોગો, બોલચાલની ભાષાનો પ્રયોગ તેમાં ઉમેરવામાં આવે છે.
(૧) ગઝલની રજૂઆતમાં તાજગી, નવીનતા, બારીકી, સફાઈ, કુમાશ, માર્મિકતા અને આગવી ઢબછબ જોઈએ. વાત કરવાનો મૌલિક દૃષ્ટિકોણ અને રીતભાત પણ તેટલાં જ જરૂરી છે. વર્ણનછટાને અસરકારક બનાવવા કહેવતો, રૂઢિપ્રયોગો, બોલચાલની ભાષાનો પ્રયોગ તેમાં ઉમેરવામાં આવે છે.
દા.ત.,
દા.ત.,
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’  
{{Poem2Close}}
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. - મરીઝ
{{Block center|<poem>જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’  
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.{{right|{{gap}}- મરીઝ}}</poem>}}


હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,  
{{Block center|<poem>હું તો આ મહેફિલ મહીં આવીને મૂંઝાયો હતો,  
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું. - ગની દહીંવાળા
ત્યાં તમારું નામ બોલાયું, બહુ સારું થયું. {{right|{{gap}}- ગની દહીંવાળા}}</poem>}}
{{Poem2Open}}
(૨) કવિ પાસે પ્રેમદૃષ્ટિ હોય છે. પ્રેમરસથી એ જીવનને ઓળખે છે, અપનાવે છે, પ્રકૃતિનાં તત્ત્વોને રમણીયતાથી ભરીને તે રજૂ કરતો હોય છે. કવિ પાસે કલ્પનાનું અને સૌંદર્યનું સત્ય હોય છે. તેમાં કવિની ચેતનાનું બળ ભળે છે, વ્યક્તિત્ત્વનું તેજ પણ ઉમેરાય છે. તેથી જીવનના ખમીરને અને ગંભીર ચિંતનને ખુમારી સાથે કવિ ગઝલમાં અભિવ્યક્ત કરતો હોય છે. જે શેરમાં આવું વિચારસૌંદર્ય સઘળી કવિપ્રતિભા સાથે પ્રગટતું હોય તે શેર ઉત્તમ બને છે.
(૨) કવિ પાસે પ્રેમદૃષ્ટિ હોય છે. પ્રેમરસથી એ જીવનને ઓળખે છે, અપનાવે છે, પ્રકૃતિનાં તત્ત્વોને રમણીયતાથી ભરીને તે રજૂ કરતો હોય છે. કવિ પાસે કલ્પનાનું અને સૌંદર્યનું સત્ય હોય છે. તેમાં કવિની ચેતનાનું બળ ભળે છે, વ્યક્તિત્ત્વનું તેજ પણ ઉમેરાય છે. તેથી જીવનના ખમીરને અને ગંભીર ચિંતનને ખુમારી સાથે કવિ ગઝલમાં અભિવ્યક્ત કરતો હોય છે. જે શેરમાં આવું વિચારસૌંદર્ય સઘળી કવિપ્રતિભા સાથે પ્રગટતું હોય તે શેર ઉત્તમ બને છે.
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,  
{{Poem2Close}}
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. મરીઝ
{{Block center|<poem>ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,  
કોઈ રણને ઠોકર તો મારી જુએ,  
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે - આદિલ મન્સૂરી
{{Block center|<poem>કોઈ રણને ઠોકર તો મારી જુએ,  
છે સંભવ કે મીઠું ઝરણ નીકળે {{right|{{gap}}- આદિલ મન્સૂરી}} </poem>}}
{{Poem2Open}}
(૩) જે શેરમાં પ્રવાહિતા, લયમાધુર્ય, સ્વરવ્યંજનોની સંવાદી ગૂંથણી, ચોક્કસ તાલ, વ્યક્ત થયેલા ભાવોમાં ભરતી, લખાતી નહીં પણ બોલાતી ભાષાના ઉચ્ચારવાળા શબ્દો, કર્ણપ્રિયતા, સરળ પદાવલિ વગેરે વાનાં હોય તેવા શેરમાં મૌસિકી છે તેમ કહી શકાય. આમ સંગીતાત્મકતા શેરને અસરકારક, શ્રવણક્ષમ અને રસદાર બનાવે છે. એમાં સંગીતનું તત્ત્વ અને લયલીલા પણ એટલાં જ અગત્યનાં છે જેનાથી ગઝલમાં ગેયતા આવે છે.
(૩) જે શેરમાં પ્રવાહિતા, લયમાધુર્ય, સ્વરવ્યંજનોની સંવાદી ગૂંથણી, ચોક્કસ તાલ, વ્યક્ત થયેલા ભાવોમાં ભરતી, લખાતી નહીં પણ બોલાતી ભાષાના ઉચ્ચારવાળા શબ્દો, કર્ણપ્રિયતા, સરળ પદાવલિ વગેરે વાનાં હોય તેવા શેરમાં મૌસિકી છે તેમ કહી શકાય. આમ સંગીતાત્મકતા શેરને અસરકારક, શ્રવણક્ષમ અને રસદાર બનાવે છે. એમાં સંગીતનું તત્ત્વ અને લયલીલા પણ એટલાં જ અગત્યનાં છે જેનાથી ગઝલમાં ગેયતા આવે છે.
મને એવી રીતે કઝા યાદ આવી  
{{Poem2Close}}
કોઈ એમ સમજે દવા યાદ આવી - મરીઝ
{{Block center|<poem>મને એવી રીતે કઝા યાદ આવી  
{{Block center|<poem>કોઈ એમ સમજે દવા યાદ આવી{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ  
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ  
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા
કંઈ મંઝિલ પણ મશહૂર હતી કંઈ રસ્તા પણ બદનામ હતા{{right|{{gap}}- સૈફ}}</poem>}}
- સૈફ
{{Poem2Open}}
(૪) સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને પરમ તત્ત્વ પ્રત્યેની આર જેમાં વ્યક્ત થાય છે તે ગઝલો ઈશ્કે હકીકી કહેવાય છે. કવિ ઈશ્વરને માશૂક અને પોતાને આશિક ગણી પોતાના ભાવો રજૂ કરે છે.
(૪) સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા અને પરમ તત્ત્વ પ્રત્યેની આર જેમાં વ્યક્ત થાય છે તે ગઝલો ઈશ્કે હકીકી કહેવાય છે. કવિ ઈશ્વરને માશૂક અને પોતાને આશિક ગણી પોતાના ભાવો રજૂ કરે છે.
એવા શેર પણ લખાય છે કે જે લૌકિક-પ્રીતમ અને પરમ-પ્રિતમ બંનેને લાગુ પડી શકે. ઈશ્વરને પામવાની, ઈશ્વર સુધી પહોંચવાની ઝંખના આલેખતા શેરને માંરિફતનો શેર કહેવાય છે.
એવા શેર પણ લખાય છે કે જે લૌકિક-પ્રીતમ અને પરમ-પ્રિતમ બંનેને લાગુ પડી શકે. ઈશ્વરને પામવાની, ઈશ્વર સુધી પહોંચવાની ઝંખના આલેખતા શેરને માંરિફતનો શેર કહેવાય છે.
માંરિફતનો અર્થ થાય છે 'જ્ઞાન' અથવા 'અધ્યાત્મ.’ આ પ્રકારની વિચારધારા અને રંગ ધરાવતા શેરને તસવ્વુફ વિભાગમાં મૂકવામાં આવે છે. જ્યારે આ પ્રકારની વિચારધારામાં માનતા અનુયાયીઓને સૂફી કવિ તરીકે ઓળખવામાં આવે છે. આવી રચનાઓમાં પણ કવિનું સર્જકત્વ સુપેરે વ્યક્ત થતું હોય છે.
માંરિફતનો અર્થ થાય છે 'જ્ઞાન' અથવા 'અધ્યાત્મ.’ આ પ્રકારની વિચારધારા અને રંગ ધરાવતા શેરને તસવ્વુફ વિભાગમાં મૂકવામાં આવે છે. જ્યારે આ પ્રકારની વિચારધારામાં માનતા અનુયાયીઓને સૂફી કવિ તરીકે ઓળખવામાં આવે છે. આવી રચનાઓમાં પણ કવિનું સર્જકત્વ સુપેરે વ્યક્ત થતું હોય છે.
દા. ત.,
દા. ત.,
કટુ રસ છે છતાં કહેવું પડે છે કે મજાનો છે  
{{Poem2Close}}
હસીને જિંદગીનો જામ મોઢે માંડવાનો છે -ગની દહીંવાળા
{{Block center|<poem>કટુ રસ છે છતાં કહેવું પડે છે કે મજાનો છે  
એ જ છે પ્રશ્ન કોણ કોનું છે?  
હસીને જિંદગીનો જામ મોઢે માંડવાનો છે{{right|{{gap}}- ગની દહીંવાળા}}</poem>}}
હું ય મારો નથી પરાયો છું - અમૃત ઘાયલ
{{Block center|<poem>એ જ છે પ્રશ્ન કોણ કોનું છે?
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે  
હું ય મારો નથી પરાયો છું {{right|{{gap}}- અમૃત ઘાયલ}}</poem>}}
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે. -મરીઝ
{{Block center|<poem>સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે  
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.{{right|{{gap}}- મરીઝ}}</poem>}}
{{Poem2Open}}
ગઝલ યા શેરમાં એક પણ શબ્દ-સમૂહ બિન-જરૂરી હોવો જોઈએ નહિ. જો તેમ થાય તો શેરનું સૌંદર્ય નષ્ટ થાય છે. બિન-જરૂરી, આગંતુક શબ્દોને ‘અરૂઝ'માં ‘ભરતીના શબ્દ' કહેવામાં આવે છે. ગઝલ એ સંક્ષેપમાં-લાઘવમાં કહેવાની રચના છે. લાઘવને લીધે શેરમાં અસર, ચોટ, વેધકતા ઊભી થાય છે. જે શાયરની લાઘવની કળા પરત્વે પૂરેપૂરી વફાદારી હોય તે શાયરના શેર અથવા ગઝલ વેધક, અસરકારક, ચોટદાર અને યાદગાર બની રહે છે.
ગઝલ યા શેરમાં એક પણ શબ્દ-સમૂહ બિન-જરૂરી હોવો જોઈએ નહિ. જો તેમ થાય તો શેરનું સૌંદર્ય નષ્ટ થાય છે. બિન-જરૂરી, આગંતુક શબ્દોને ‘અરૂઝ'માં ‘ભરતીના શબ્દ' કહેવામાં આવે છે. ગઝલ એ સંક્ષેપમાં-લાઘવમાં કહેવાની રચના છે. લાઘવને લીધે શેરમાં અસર, ચોટ, વેધકતા ઊભી થાય છે. જે શાયરની લાઘવની કળા પરત્વે પૂરેપૂરી વફાદારી હોય તે શાયરના શેર અથવા ગઝલ વેધક, અસરકારક, ચોટદાર અને યાદગાર બની રહે છે.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;  
{{Poem2Close}}
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
{{Block center|<poem>મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
- ઓજસ પાલનપુરી
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.{{right|{{gap}}- ઓજસ પાલનપુરી}}</poem>}}
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના  
 
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં
{{Block center|<poem>આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના  
- મનોજ ખંડેરિયા
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં{{right|{{gap}}- મનોજ ખંડેરિયા}}</poem>}}
કોને ખબર કે સાંજ હવે કઈ રીતે થશે,  
 
ઝાકળને લાલ સૂર્ય નડ્યો છે સવારથી.
{{Block center|<poem>કોને ખબર કે સાંજ હવે કઈ રીતે થશે,  
- હરીન્દ્ર દવે
ઝાકળને લાલ સૂર્ય નડ્યો છે સવારથી.{{right|{{gap}}- હરીન્દ્ર દવે}}</poem>}}
{{Poem2Open}}
(૬) શેરમાં કાંઈ સીધેસીધી વાત રજૂ થતી નથી. પરંતુ જે-તે વાત, ભાવ કે વિચાર સાંકેતિક રીતે રજૂ થતાં હોય છે. આ માટે શાયર ભાવપ્રતીકો યોજે છે. આ ભાવપ્રતીકો સબળ અને સક્ષમ હોય તો ગઝલનો શેર વ્યક્તિલક્ષી મટીને વૈશ્વિક સંદર્ભ ખડો કરે છે. આવેગ કે આવેશની મુખરતા નહીં પણ ભાવની સૂક્ષ્મ વ્યંજના ગઝલને કવિતાની કોટિ સુધી પહોંચાડે છે.
(૬) શેરમાં કાંઈ સીધેસીધી વાત રજૂ થતી નથી. પરંતુ જે-તે વાત, ભાવ કે વિચાર સાંકેતિક રીતે રજૂ થતાં હોય છે. આ માટે શાયર ભાવપ્રતીકો યોજે છે. આ ભાવપ્રતીકો સબળ અને સક્ષમ હોય તો ગઝલનો શેર વ્યક્તિલક્ષી મટીને વૈશ્વિક સંદર્ભ ખડો કરે છે. આવેગ કે આવેશની મુખરતા નહીં પણ ભાવની સૂક્ષ્મ વ્યંજના ગઝલને કવિતાની કોટિ સુધી પહોંચાડે છે.
(૭) શેરની રચનામાં શાયર ભાવવિશ્વનું સર્જન કરતો હોય છે. જ્યારે આ ભાવવિશ્વનું ભાવકના ચિત્તમાં સમસંવેદન થાય છે ત્યારે ચોટ પેદા થાય છે. આવા appealing element ને ચોટ કહી શકાય. જેમાં ચોટ પેદા કરવાની તાકાત હોય તેવા શેર સ્વયંસ્ફુરણાથી રચાતા હોય છે.
(૭) શેરની રચનામાં શાયર ભાવવિશ્વનું સર્જન કરતો હોય છે. જ્યારે આ ભાવવિશ્વનું ભાવકના ચિત્તમાં સમસંવેદન થાય છે ત્યારે ચોટ પેદા થાય છે. આવા appealing element ને ચોટ કહી શકાય. જેમાં ચોટ પેદા કરવાની તાકાત હોય તેવા શેર સ્વયંસ્ફુરણાથી રચાતા હોય છે.
વેધક ભાવાભિવ્યક્તિ, પ્રત્યાયનક્ષમતા, ભાષાની સરળતા તેમજ સાદગી, લાગણીની તીવ્રતા, રદીફ-કાફિયાની સુદર ગૂંથણી વગેરે તત્ત્વો શેરને ચોટદાર, વેધક અને આકર્ષક બનાવે છે.
વેધક ભાવાભિવ્યક્તિ, પ્રત્યાયનક્ષમતા, ભાષાની સરળતા તેમજ સાદગી, લાગણીની તીવ્રતા, રદીફ-કાફિયાની સુદર ગૂંથણી વગેરે તત્ત્વો શેરને ચોટદાર, વેધક અને આકર્ષક બનાવે છે.
વાતચીત કે વાર્તાલાપની શૈલી, આત્મગાન, સંબોધન, પ્રત્યક્ષતા, સચોટતા અને આત્મીયતા દ્વારા શાયર શેરની રચનામાં ચોટ પેદા કરે છે.
વાતચીત કે વાર્તાલાપની શૈલી, આત્મગાન, સંબોધન, પ્રત્યક્ષતા, સચોટતા અને આત્મીયતા દ્વારા શાયર શેરની રચનામાં ચોટ પેદા કરે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો  
{{Poem2Close}}
હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે.
{{Block center|<poem>તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો  
-શૂન્ય પાલનપુરી
હકીકતમાં હું એવો રોગી છું જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે.{{right|{{gap}}-શૂન્ય પાલનપુરી}}</poem>}}
ક્યારેક જીવનદર્શનનો એક ઝબકારો, સૂક્ષ્મ અનુભૂતિની એક લકીર, કોઈક મર્મસ્પર્શી ચિત્ર જેમાં રજૂ થયું હોય તે શેર ચોટદાર નીવડે છે.  
{{Poem2Open}}
કોઈ કાંટો કા ક્યા કરે શિકવા  
ક્યારેક જીવનદર્શનનો એક ઝબકારો, સૂક્ષ્મ અનુભૂતિની એક લકીર, કોઈક મર્મસ્પર્શી ચિત્ર જેમાં રજૂ થયું હોય તે શેર ચોટદાર નીવડે છે.
મૈંને ફૂલો સે ઝખ્મ ખાએ હૈ!
{{Poem2Close}}
- બેતાબ અલીપુરી  
{{Block center|<poem>કોઈ કાંટો કા ક્યા કરે શિકવા  
મૈંને ફૂલો સે ઝખ્મ ખાએ હૈ!{{right|{{gap}}- બેતાબ અલીપુરી}}</poem>}}
{{Poem2Open}}
ગઝલમાં પ્રણયના મસ્ત ભાવોનું આલેખન થતું હોય છે. તે ઉપરાંત ખુમારી, ખુવારી, સ્નેહ સમર્પણ, વતનપરસ્તી, દેશદાઝ, વતનપ્રેમ, દોસ્તી, દુશ્મની, માનવીય ભાવના વગેરે ભાવોનું મુક્તપણે આલેખન થતું જોવા મળે છે. લૌકિક પ્રણયની તૃપ્તિ, અલૌકિક પ્રણયની પ્યાસ, આસ્તિકતા, નાસ્તિકતા, મૃત્યુ, પુનઃજન્મ, અનંત પ્રતીક્ષા, ક્રોધ, ક્ષમાથી માંડી જીવાત્માના પરમાત્મા મિલનના તલસાટ સુધીના વિવિધ સ્તરીય ભાવો ગઝલમાં આલેખાય છે. વેદના, વિષાદ તેમજ આનંદની સીમાના બેવડા રંગો પણ ગઝલમાં ઘૂંટાતા જોવા મળે છે.
ગઝલમાં પ્રણયના મસ્ત ભાવોનું આલેખન થતું હોય છે. તે ઉપરાંત ખુમારી, ખુવારી, સ્નેહ સમર્પણ, વતનપરસ્તી, દેશદાઝ, વતનપ્રેમ, દોસ્તી, દુશ્મની, માનવીય ભાવના વગેરે ભાવોનું મુક્તપણે આલેખન થતું જોવા મળે છે. લૌકિક પ્રણયની તૃપ્તિ, અલૌકિક પ્રણયની પ્યાસ, આસ્તિકતા, નાસ્તિકતા, મૃત્યુ, પુનઃજન્મ, અનંત પ્રતીક્ષા, ક્રોધ, ક્ષમાથી માંડી જીવાત્માના પરમાત્મા મિલનના તલસાટ સુધીના વિવિધ સ્તરીય ભાવો ગઝલમાં આલેખાય છે. વેદના, વિષાદ તેમજ આનંદની સીમાના બેવડા રંગો પણ ગઝલમાં ઘૂંટાતા જોવા મળે છે.
પરંતુ જ્યારે ચિંતન, વિચાર તથા ભાવનાનું રસાયણ થાય છે ત્યારે જ ગઝલનો અસલ મિજાજ તેમાં પ્રગટે છે. જો આવું રસાયણ સિદ્ધ ન થાય તો તેવી ગઝલને તુકબંદી, બેતબાજી જેવા નામોથી ઓળખાવી શકાય.
પરંતુ જ્યારે ચિંતન, વિચાર તથા ભાવનાનું રસાયણ થાય છે ત્યારે જ ગઝલનો અસલ મિજાજ તેમાં પ્રગટે છે. જો આવું રસાયણ સિદ્ધ ન થાય તો તેવી ગઝલને તુકબંદી, બેતબાજી જેવા નામોથી ઓળખાવી શકાય.
શેરની બે પંક્તિમાં જ્યારે ભાવ, અર્થ અને ભાષાનું ત્રિદલ રચાય છે તે જ ગઝલનો મિજાજ છે અને તેનો વિશેષ છે.
શેરની બે પંક્તિમાં જ્યારે ભાવ, અર્થ અને ભાષાનું ત્રિદલ રચાય છે તે જ ગઝલનો મિજાજ છે અને તેનો વિશેષ છે.
કિસી હસીનાકે માસૂમ ઈશ્કમેં ‘અખ્તર’  
{{Poem2Close}}
જવાની ક્યા હૈ મૈં સબ કુછ તબાહ કર લૂંગા.
{{Block center|<poem>કિસી હસીનાકે માસૂમ ઈશ્કમેં ‘અખ્તર’  
- અહેસાન દાનિશ
જવાની ક્યા હૈ મૈં સબ કુછ તબાહ કર લૂંગા.{{right|{{gap}}- અહેસાન દાનિશ}}</poem>}}
પડદાની સાથે સાથે હતો ઇંતેઝાર પણ
પડદો હટી ગયો તો ઉદાસી વધી ગઈ.
-હરીન્દ્ર દવે


સમૂહ માધ્યમની કલા તરીકે ગઝલ
{{Block center|<poem>પડદાની સાથે સાથે હતો ઇંતેઝાર પણ
પડદો હટી ગયો તો ઉદાસી વધી ગઈ.{{right|{{gap}}-હરીન્દ્ર દવે}}</poem>}}
 
{{center|'''સમૂહ માધ્યમની કલા તરીકે ગઝલ'''}}
{{Poem2Open}}
નાટક, ચલચિત્રની માફક ગઝલનો સમૂહ માધ્યમની કળા તરીકે વિકાસ થયો છે. ઇલેક્ટ્રોનિક યુગનાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની નવી નવી ટેક્નિકને લીધે પ્રચાર, પ્રસાર અને સંક્રમણનાં સાધનોનો ખાસ્સો વિકાસ થતો જાય છે. તેનો લાભ ગઝલ જેવા નાજુક, નમણા કાવ્યસ્વરૂપને પણ મળતો રહે છે, અને ધીમે ધીમે સમૂહ માધ્યમની કળા અને Performing art તરીકે ગઝલનો વિકાસ-આલેખ દોરાતો રહ્યો. અગાઉ સામયિકો ઓછાં હતાં. મુદ્રણકળાનો પણ એટલો બધો વિકાસ થયો નહોતો. પ્રકાશકો પણ જૂજ હતા. તેથી ગઝલની રજૂઆત માટે એકમાત્ર સાધન આ મુશાયરાનો મંચ હતો. હજી આજે પણ મુશાયરાની પ્રથા ચાલુ છે. આવા મુશાયરાને કવિમુશાયરો, કવિસંમેલન, કવિમિલન, કવિગોષ્ઠિ જેવાં નામો આપવામાં આવે છે.
નાટક, ચલચિત્રની માફક ગઝલનો સમૂહ માધ્યમની કળા તરીકે વિકાસ થયો છે. ઇલેક્ટ્રોનિક યુગનાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની નવી નવી ટેક્નિકને લીધે પ્રચાર, પ્રસાર અને સંક્રમણનાં સાધનોનો ખાસ્સો વિકાસ થતો જાય છે. તેનો લાભ ગઝલ જેવા નાજુક, નમણા કાવ્યસ્વરૂપને પણ મળતો રહે છે, અને ધીમે ધીમે સમૂહ માધ્યમની કળા અને Performing art તરીકે ગઝલનો વિકાસ-આલેખ દોરાતો રહ્યો. અગાઉ સામયિકો ઓછાં હતાં. મુદ્રણકળાનો પણ એટલો બધો વિકાસ થયો નહોતો. પ્રકાશકો પણ જૂજ હતા. તેથી ગઝલની રજૂઆત માટે એકમાત્ર સાધન આ મુશાયરાનો મંચ હતો. હજી આજે પણ મુશાયરાની પ્રથા ચાલુ છે. આવા મુશાયરાને કવિમુશાયરો, કવિસંમેલન, કવિમિલન, કવિગોષ્ઠિ જેવાં નામો આપવામાં આવે છે.
આકાશવાણીનાં કેન્દ્રો પરથી ગઝલ પઠનના કાર્યક્રમો અને મુશાયરા પ્રસારિત કરવામાં આવે છે. સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગાયકો ગીત ઉપરાંત ગઝલ ગાતા સાંભળવા મળે છે. આમ શ્રવણભોગ્ય કળા તરીકે ગઝલને સ્થાન મળ્યું છે.
આકાશવાણીનાં કેન્દ્રો પરથી ગઝલ પઠનના કાર્યક્રમો અને મુશાયરા પ્રસારિત કરવામાં આવે છે. સુગમ સંગીતના કાર્યક્રમોમાં પણ ગાયકો ગીત ઉપરાંત ગઝલ ગાતા સાંભળવા મળે છે. આમ શ્રવણભોગ્ય કળા તરીકે ગઝલને સ્થાન મળ્યું છે.
હવે તો દૂરદર્શન જેવાં દૃશ્ય-શ્રાવ્યનું અસરકારક અને સબળ માધ્યમ પણ લોકોના ઘરના દીવાનખાના સુધી પહોંચ્યું છે. તેમાં પણ મુશાયરાના કાર્યક્રમો જોવા-સાંભળવા મળે છે. રાષ્ટ્રીય કક્ષાના સુપ્રસિદ્ધ ગાયકો પણ પોતાના કંઠના સથવારે ગઝલને દૂરદર્શન પરથી વહેવડાવે છે. દૂરદર્શન પરથી છાસવારે પ્રસારિત થતાં મુશાયરા અને ગઝલ-ગાયિકીના કાર્યક્રમોને લીધે ગઝલને નવી ક્ષિતિજ સાંપડી છે. ચલચિત્રોમાં પણ ગીતનું સ્થાન ગઝલે લીધું છે. ગઝલની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગ્યા છે. ગઝલ-પઠન અને ગઝલ-ગાયનની દૃશ્ય-શ્રાવ્ય કેસેટ્સ પણ હવે ઉપલબ્ધ બની છે.
હવે તો દૂરદર્શન જેવાં દૃશ્ય-શ્રાવ્યનું અસરકારક અને સબળ માધ્યમ પણ લોકોના ઘરના દીવાનખાના સુધી પહોંચ્યું છે. તેમાં પણ મુશાયરાના કાર્યક્રમો જોવા-સાંભળવા મળે છે. રાષ્ટ્રીય કક્ષાના સુપ્રસિદ્ધ ગાયકો પણ પોતાના કંઠના સથવારે ગઝલને દૂરદર્શન પરથી વહેવડાવે છે. દૂરદર્શન પરથી છાસવારે પ્રસારિત થતાં મુશાયરા અને ગઝલ-ગાયિકીના કાર્યક્રમોને લીધે ગઝલને નવી ક્ષિતિજ સાંપડી છે. ચલચિત્રોમાં પણ ગીતનું સ્થાન ગઝલે લીધું છે. ગઝલની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગ્યા છે. ગઝલ-પઠન અને ગઝલ-ગાયનની દૃશ્ય-શ્રાવ્ય કેસેટ્સ પણ હવે ઉપલબ્ધ બની છે.
આમ વિશ્વમાં બનતી છેલ્લામાં છેલ્લી ઘટના, તાજા સમાચાર તથા સમીક્ષા સાથે ગઝલ પણ વ્હેલી સવારે જનસમુદાયનાં દ્વાર ખખડાવે છે. આમ ગઝલ હવે અજાણી રહી નથી. તેણે લોકપ્રિયતાના અને આવકારના સીમાડા સર કરી લીધા છે. મુશાયરાનો મંચ, આકાશવાણી, દૂરદર્શન, દૈનિકો, સાપ્તાહિકો, સામયિકો, ચલચિત્ર, ઓડિયો-વીડિયો કેસેટ્સ જેવાં શક્તિશાળી માધ્યમો દ્વારા ગઝલ સાચા અર્થમાં સમૂહ માધ્યમની કળા બની ચૂકી છે.
આમ વિશ્વમાં બનતી છેલ્લામાં છેલ્લી ઘટના, તાજા સમાચાર તથા સમીક્ષા સાથે ગઝલ પણ વ્હેલી સવારે જનસમુદાયનાં દ્વાર ખખડાવે છે. આમ ગઝલ હવે અજાણી રહી નથી. તેણે લોકપ્રિયતાના અને આવકારના સીમાડા સર કરી લીધા છે. મુશાયરાનો મંચ, આકાશવાણી, દૂરદર્શન, દૈનિકો, સાપ્તાહિકો, સામયિકો, ચલચિત્ર, ઓડિયો-વીડિયો કેસેટ્સ જેવાં શક્તિશાળી માધ્યમો દ્વારા ગઝલ સાચા અર્થમાં સમૂહ માધ્યમની કળા બની ચૂકી છે.
*
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
('અધીત : પંદર')
('અધીત : પંદર')
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો
|previous = મધ્યકાલીન કથામૂલક સાહિત્ય : રાસ-મૂલ્યાંકનનાં ધોરણો
|next = બારમાસીનું સાહિત્યસ્વરૂપ અને લોક્સાહિત્યમાં બારમાસી
|next = કાવ્ય — સર્જનથી અવબોધ સુધી
}}
}}

Navigation menu