અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વાસ્યાં કમાડ હવે ખોલો!': Difference between revisions

+1
No edit summary
(+1)
Line 7: Line 7:
આ કાવ્યસંગ્રહની રચનાઓ વિશે નામાંકિત વિદ્વાનોએ એમના વિચારો રજૂ કર્યા છે. એ સર્વેના વિચારોથી ઉત્તમ, ઊતરતા, એમનાથી વિરુદ્ધ કે એમના જેવા વિચારો મારે મૂકવા નથી. વિવેચન પણ કરવું નથી. બલ્કે મારે તો આ કાવ્યસંગ્રહમાંની મને ગમેલી, મને અસર કરી ગયેલી ગીતરચનાઓ અને તેમાં મારા દિલતસમાજનો અવાજ ઘૂંટાયો છે, તે જણાવવું છે.
આ કાવ્યસંગ્રહની રચનાઓ વિશે નામાંકિત વિદ્વાનોએ એમના વિચારો રજૂ કર્યા છે. એ સર્વેના વિચારોથી ઉત્તમ, ઊતરતા, એમનાથી વિરુદ્ધ કે એમના જેવા વિચારો મારે મૂકવા નથી. વિવેચન પણ કરવું નથી. બલ્કે મારે તો આ કાવ્યસંગ્રહમાંની મને ગમેલી, મને અસર કરી ગયેલી ગીતરચનાઓ અને તેમાં મારા દિલતસમાજનો અવાજ ઘૂંટાયો છે, તે જણાવવું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સરવાળે સુણે ના આર્તનાદ, રાત બિચારી રોતી,  
{{Block center|'''<poem>સરવાળે સુણે ના આર્તનાદ, રાત બિચારી રોતી,  
દિ' જોવાનું સપનું કેવું? તિમિર સરીખી જ્યોતિ!
દિ' જોવાનું સપનું કેવું? તિમિર સરીખી જ્યોતિ!
(સાંપ્રત એક અવળવાણી, પાન નં. ૨૧)</poem>}}
(સાંપ્રત એક અવળવાણી, પાન નં. ૨૧)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દલિતોનો આર્તનાદ કોણ સાંભળે? એની દશાએ રાત પણ બિચારી બની આંસુ સારે છે. એના જીવતરમાં અંધારાં જ છવાયેલાં રહે છે. એને દિવસ જોવો એક સપનું છે. એનો ઉજાસ પણ અંધાર છે. જેવી રીતે રાતને દિવસ જોવાનું સપનું સાકાર થતું નથી, તે રડે છે. તેવી રીતે દલિતજનને પણ સુખ જોવાનું સપનું સાકાર થતું નથી. એનો આ આર્તનાદ સાંભળનાર કોઈ નથી ત્યારે આપણામાં એ દુઃખિયા માટે સંવેદના પ્રસ્તુત 'વાસ્યાં કમાડ હવે ખોલો!’ કાવ્યસંગ્રહની રચનાઓ જગવે છે.
દલિતોનો આર્તનાદ કોણ સાંભળે? એની દશાએ રાત પણ બિચારી બની આંસુ સારે છે. એના જીવતરમાં અંધારાં જ છવાયેલાં રહે છે. એને દિવસ જોવો એક સપનું છે. એનો ઉજાસ પણ અંધાર છે. જેવી રીતે રાતને દિવસ જોવાનું સપનું સાકાર થતું નથી, તે રડે છે. તેવી રીતે દલિતજનને પણ સુખ જોવાનું સપનું સાકાર થતું નથી. એનો આ આર્તનાદ સાંભળનાર કોઈ નથી ત્યારે આપણામાં એ દુઃખિયા માટે સંવેદના પ્રસ્તુત 'વાસ્યાં કમાડ હવે ખોલો!’ કાવ્યસંગ્રહની રચનાઓ જગવે છે.
Line 16: Line 16:
કવિએ કાવ્યસંગ્રહનું નામ 'વાસ્યાં કમાડ હવે ખોલો' પણ આ સંગ્રહની પ્રથમ ગીતરચનાની શીર્ષકપંક્તિનું યોગ્ય રાખ્યું છે. ગીતરચનાનો લય, તેનું લાઘવ, તેનો અંત્યાનુપ્રાસ, શબ્દોની પસંદગી તથા તેની ઉચિત ગોઠવણી, તેમાંથી સ્ફુટ થતા અર્થો વગેરે હૃદયગમ્ય બને છે. તેમાં મુકાયેલ વિચાર એટલે કે, કમાડ અમે નહીં પણ તમે ખોલો. કારણ કમાડ અમે નહીં તમે બંધ કર્યાં છે, એની ચાવી તમારા પાસે છે. એ ખૂલશે તો કમાડ બહારનો ઉજાશ અમે મેળવી શકીશું. કવિ કહે છે, વરસોથી અમે મૌન રહ્યા હવે સામી છાતીએ બોલશે. આ બોલમાં નિરૂપાયેલ દલિતપીડા, શોષણ, તરસ, અન્યાયનો ઘૂંટાતો અવાજ અને તેમાં ઉજાગર થતી ચેતના જુઓ, કાવ્યસંગ્રહના પ્રથમ ગીત ‘હવે વાસ્યા કમાડ તમે ખોલો’ની આ પંક્તિઓ,
કવિએ કાવ્યસંગ્રહનું નામ 'વાસ્યાં કમાડ હવે ખોલો' પણ આ સંગ્રહની પ્રથમ ગીતરચનાની શીર્ષકપંક્તિનું યોગ્ય રાખ્યું છે. ગીતરચનાનો લય, તેનું લાઘવ, તેનો અંત્યાનુપ્રાસ, શબ્દોની પસંદગી તથા તેની ઉચિત ગોઠવણી, તેમાંથી સ્ફુટ થતા અર્થો વગેરે હૃદયગમ્ય બને છે. તેમાં મુકાયેલ વિચાર એટલે કે, કમાડ અમે નહીં પણ તમે ખોલો. કારણ કમાડ અમે નહીં તમે બંધ કર્યાં છે, એની ચાવી તમારા પાસે છે. એ ખૂલશે તો કમાડ બહારનો ઉજાશ અમે મેળવી શકીશું. કવિ કહે છે, વરસોથી અમે મૌન રહ્યા હવે સામી છાતીએ બોલશે. આ બોલમાં નિરૂપાયેલ દલિતપીડા, શોષણ, તરસ, અન્યાયનો ઘૂંટાતો અવાજ અને તેમાં ઉજાગર થતી ચેતના જુઓ, કાવ્યસંગ્રહના પ્રથમ ગીત ‘હવે વાસ્યા કમાડ તમે ખોલો’ની આ પંક્તિઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પિવાતા લોહી વચ્ચે જિવાતા જીવતરના લીરેલીરાયે રોજ ઊડે,  
{{Block center|'''<poem>પિવાતા લોહી વચ્ચે જિવાતા જીવતરના લીરેલીરાયે રોજ ઊડે,  
જળની મશક મારી કાંધે ને તોય એક ટીપુંયે જળનું નહિ મોઢે.  
જળની મશક મારી કાંધે ને તોય એક ટીપુંયે જળનું નહિ મોઢે.  
બેઉ પગે બાંધી છે યુગોથી બેડીઓ, હળવેથી કોઈ હવે ખોલો!
બેઉ પગે બાંધી છે યુગોથી બેડીઓ, હળવેથી કોઈ હવે ખોલો!
Line 23: Line 23:
કયા રે મલકની આ પીડાઓ સામટી વીસમી સદીમાંયે દૂઝે.  
કયા રે મલકની આ પીડાઓ સામટી વીસમી સદીમાંયે દૂઝે.  
ભોગળ પણ થાકી છે વરસોની વીતકથી, રસ્સીનો વળ હવે ખોલો!  
ભોગળ પણ થાકી છે વરસોની વીતકથી, રસ્સીનો વળ હવે ખોલો!  
{{right|હવે વાસ્યાં કમાડ તમે ખોલો!}}</poem>}}
{{right|હવે વાસ્યાં કમાડ તમે ખોલો!}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિઓમાં દલિતોનું થતું શોષણ અને તેમાં દોજખભર્યું તેમનું જીવવું. તરસ છિપાવવા તેમની પાસે પાણી છે, પણ તેનું એકેય ટીપું તેઓથી પામી શકાતું નથી. કારણ આજકાલની નહીં પરંતુ યુગોથી તેમના બંને પગોએ આભડછેટ રૂપી બેડીઓ જડી દીધી છે. તેમાં વાંક એટલો કે, તેઓ દલિત છે. એ વેદના અહીં નિરૂપણ પામી છે.
આ પંક્તિઓમાં દલિતોનું થતું શોષણ અને તેમાં દોજખભર્યું તેમનું જીવવું. તરસ છિપાવવા તેમની પાસે પાણી છે, પણ તેનું એકેય ટીપું તેઓથી પામી શકાતું નથી. કારણ આજકાલની નહીં પરંતુ યુગોથી તેમના બંને પગોએ આભડછેટ રૂપી બેડીઓ જડી દીધી છે. તેમાં વાંક એટલો કે, તેઓ દલિત છે. એ વેદના અહીં નિરૂપણ પામી છે.
Line 29: Line 29:
'સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, 'હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં 'વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ,
'સમજણની વાટ' નામે રચના મને ગમતાં દલિતગીતોમાંની એક છે. દલિતને રસ્તો સમજવાનો ભાવ અહીં વ્યક્ત થયો છે. હજુ તેઓ દોજખભર્યાં ભીતરના જીવતરને સમજી શક્યા નથી. ત્યાં બહારનું જીવન કેવી રીતે સમજે, તેથી કવિ કહે છે કે, 'હજી સમજણની વાટ ઘણી દૂર છે.' અહીં 'વાટ' શબ્દના ઘણા અર્થ થાય છે, (વાટ એટલે (૧) રાહ જોવી (૨) રસ્તો (૩) દિવેટ) મંજિલે પહોંચવાની સમજણનો મૂળ માર્ગ ઘણો દૂર છે ત્યાં મંજિલ પામવાની વાત ક્યાં કરવી? કારણ જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે.
{{Block center|'''<poem>સુક્કા આ સમદરમાં તરફડતી માછલી ને મગરમચ્છોનું ઘણું શૂર છે.
હજી સમજણની વાટ ઘણી દૂર છે!</poem>}}
હજી સમજણની વાટ ઘણી દૂર છે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં કવિ બે પરિમાણો (દૃશ્યો) યોજે છે. એક બાજુ દલિતજીવન સુક્કા થઈ ગયેલ સાગરમાં જેમ માછલી તરફડે તેમ તરફડે છે. તેને જીવવું છે. જ્યારે બીજી બાજુ બહાર કિનારા પર મગરમચ્છો તેનો શિકાર કરવા તેની રાહ જોઈને બેઠા છે. આમ, દલિતોનું તો માછલીની જેમ બંને બાજુએથી મોત જ છે. એમાંથી બચવાનો રસ્તો કઠિન છે, એટલી વાત સમજવી ઘણી દૂર છે. કારણ કે રસ્તામાં તેને કેવી પીડા જીરવવી પડે છે, કેવાં દુ:ખો સહેવા પડે છે. તેની વાચા પછીની ગીતપંક્તિઓમાં છે. જુઓ,
અહીં કવિ બે પરિમાણો (દૃશ્યો) યોજે છે. એક બાજુ દલિતજીવન સુક્કા થઈ ગયેલ સાગરમાં જેમ માછલી તરફડે તેમ તરફડે છે. તેને જીવવું છે. જ્યારે બીજી બાજુ બહાર કિનારા પર મગરમચ્છો તેનો શિકાર કરવા તેની રાહ જોઈને બેઠા છે. આમ, દલિતોનું તો માછલીની જેમ બંને બાજુએથી મોત જ છે. એમાંથી બચવાનો રસ્તો કઠિન છે, એટલી વાત સમજવી ઘણી દૂર છે. કારણ કે રસ્તામાં તેને કેવી પીડા જીરવવી પડે છે, કેવાં દુ:ખો સહેવા પડે છે. તેની વાચા પછીની ગીતપંક્તિઓમાં છે. જુઓ,
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>સર્પોની કાંચળીથી સરકંતી વેદના ને વગડામાં વલવલતી વાણી,  
{{Block center|'''<poem>સર્પોની કાંચળીથી સરકંતી વેદના ને વગડામાં વલવલતી વાણી,  
ક્યાંથી સંભળાય ભલા દુર્ગમ આ ઝાડીમાં ચીસભરી અનહદ કહાણી?  
ક્યાંથી સંભળાય ભલા દુર્ગમ આ ઝાડીમાં ચીસભરી અનહદ કહાણી?  
કાંટા ને ઝાંખરાંને ગોપવીને જાવું ક્યાં, હાથી મદમસ્ત ગાંડોતૂર છે!  
કાંટા ને ઝાંખરાંને ગોપવીને જાવું ક્યાં, હાથી મદમસ્ત ગાંડોતૂર છે!  
Line 42: Line 42:
પીળા પ્રસ્વેદોની નદીયુંના તીરેથી વહેતું જીવતર આખું ધૂળ છે!  
પીળા પ્રસ્વેદોની નદીયુંના તીરેથી વહેતું જીવતર આખું ધૂળ છે!  
મંદિરના આરસ તો તરસે છે પગલાંને, ગંગા-જમનાનું વ્હેણ દૂર છે!  
મંદિરના આરસ તો તરસે છે પગલાંને, ગંગા-જમનાનું વ્હેણ દૂર છે!  
{{right|હજી સમજણની વાટ ઘણી દૂર છે!}}</poem>}}
{{right|હજી સમજણની વાટ ઘણી દૂર છે!}}</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}


{{Block center|<poem>કરમ અમારું કાઠું મનવા, કરમ અમારું કાઠું!  
{{Block center|'''<poem>કરમ અમારું કાઠું મનવા, કરમ અમારું કાઠું!  
મળ્યું છે મોટું ચાઠું મનવા, કરમ અમારું કાઠું!  
મળ્યું છે મોટું ચાઠું મનવા, કરમ અમારું કાઠું!  
મનવા, કરમ અમારું કાઠું!  
મનવા, કરમ અમારું કાઠું!  
Line 55: Line 55:
જીવતર આખું દુ:ખની વચ્ચે ખેરની માફક તાણ્યું.  
જીવતર આખું દુ:ખની વચ્ચે ખેરની માફક તાણ્યું.  
લાજ-શરમના ઊડતા લીરા, સહુએ માર્યું પાડું!  
લાજ-શરમના ઊડતા લીરા, સહુએ માર્યું પાડું!  
મનવા, કરમ અમારું કાઠું!</poem>}}
મનવા, કરમ અમારું કાઠું!</poem>'''}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 61:
‘લોક અજાણ્યું લાગે' ગીતરચનામાં કવિ જે શહેરમાં રહે છે તેમાં તોફાન ફાટી નીકળે છે. ઘાતકી ઓળાઓ બંદૂક તાકે છે. ગલીએ ગલીએ ધૂંઆદાર ઘટનાઓ ઘટે છે. તેમાં પંખીના સૂચક અર્થમાં એક વ્યક્તિ ફસાયો છે. તે પોતાનો નિવાસ શોધતો ફરે છે. નિવાસ નથી મળતું. તેને અજાણ્યું લાગે છે. કવિ ચિત્ર રજૂ કરે છે જુઓ,
‘લોક અજાણ્યું લાગે' ગીતરચનામાં કવિ જે શહેરમાં રહે છે તેમાં તોફાન ફાટી નીકળે છે. ઘાતકી ઓળાઓ બંદૂક તાકે છે. ગલીએ ગલીએ ધૂંઆદાર ઘટનાઓ ઘટે છે. તેમાં પંખીના સૂચક અર્થમાં એક વ્યક્તિ ફસાયો છે. તે પોતાનો નિવાસ શોધતો ફરે છે. નિવાસ નથી મળતું. તેને અજાણ્યું લાગે છે. કવિ ચિત્ર રજૂ કરે છે જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધૂંઆધાર ઘટનાઓ ઘૂમે ગલીએ ગલીએ નાકે,  
{{Block center|'''<poem>ધૂંઆધાર ઘટનાઓ ઘૂમે ગલીએ ગલીએ નાકે,  
રક્તવિહીન ઓળાઓ બંદૂક કોની સામે તાકે?  
રક્તવિહીન ઓળાઓ બંદૂક કોની સામે તાકે?  
એક અજાણ્યું પંખી માળો શોધી શોધી થાકે!  
એક અજાણ્યું પંખી માળો શોધી શોધી થાકે!  
સાવ અજાણ્યું શહેર અને આ લોક અજાણ્યું લાગે!</poem>}}
સાવ અજાણ્યું શહેર અને આ લોક અજાણ્યું લાગે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે શહેરમાં તોફાન ફાટે તેમાં માણસની દશા કેવી થાય છે, તેની સજીવારોપણ અલંકારમાં આ પંક્તિ જુઓ, ઊભી વાટની કોરે કોરે થોર ઊગેલા ભાગે! અહીં જીવન ભયભીત નિરુપાયું છે. રસ્તા પરના કાંટાળા થોર ઊગેલા ભાગવું પડે, તોફાનોમાં એનાથી વરવું દૃશ્ય અન્ય કયું હોઈ શકે!  
જ્યારે શહેરમાં તોફાન ફાટે તેમાં માણસની દશા કેવી થાય છે, તેની સજીવારોપણ અલંકારમાં આ પંક્તિ જુઓ, ઊભી વાટની કોરે કોરે થોર ઊગેલા ભાગે! અહીં જીવન ભયભીત નિરુપાયું છે. રસ્તા પરના કાંટાળા થોર ઊગેલા ભાગવું પડે, તોફાનોમાં એનાથી વરવું દૃશ્ય અન્ય કયું હોઈ શકે!  
Line 75: Line 75:
'સરાસરી આપણે' ગીત દલિતજીવનની દોજખભરી જિંદગીનો અનુભવ કરાવતું ગીત છે. દલિતજીવન સરાસરી એટલે કે સરેરાશ હોય છે.
'સરાસરી આપણે' ગીત દલિતજીવનની દોજખભરી જિંદગીનો અનુભવ કરાવતું ગીત છે. દલિતજીવન સરાસરી એટલે કે સરેરાશ હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઊભી બજારે લોક હરખાતું જાય, કોઈ નજરુંયે ના નાખે એ તાપણે!  
{{Block center|'''<poem>ઊભી બજારે લોક હરખાતું જાય, કોઈ નજરુંયે ના નાખે એ તાપણે!  
આમ જીવવાનું સરાસરી આપણે!</poem>}}
આમ જીવવાનું સરાસરી આપણે!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દલિતોનું જીવન ‘તાપણા' જેવું છે. તાપણું સળગે છે. તેની આગે બીજાને હૂંફ મળે છે. એનું કામ ટાઢ ઉડાડવા પૂરતું જ. એના જીવનનું કોઈ મહત્ત્વ હોતું નથી. એની સામે નજર મિલાવીને કોઈ જોતું પણ નથી. જુઓ,
દલિતોનું જીવન ‘તાપણા' જેવું છે. તાપણું સળગે છે. તેની આગે બીજાને હૂંફ મળે છે. એનું કામ ટાઢ ઉડાડવા પૂરતું જ. એના જીવનનું કોઈ મહત્ત્વ હોતું નથી. એની સામે નજર મિલાવીને કોઈ જોતું પણ નથી. જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વર્ષોની વેદનાનું પડ જો ઉખેડશો તો પરપોટા નદીયું થૈ વહેશે.  
{{Block center|'''<poem>વર્ષોની વેદનાનું પડ જો ઉખેડશો તો પરપોટા નદીયું થૈ વહેશે.  
દુ:ખ સહ્યે જાવ તોય ઉપરથી ડામ દઈ ‘છાનો મર’ બે શબ્દો કહેશે.  
દુ:ખ સહ્યે જાવ તોય ઉપરથી ડામ દઈ ‘છાનો મર’ બે શબ્દો કહેશે.  
જોવું ના સાંભળવું, કહેવું ના કથવું, પૂછું: કોના બરાબરી આપણે?  
જોવું ના સાંભળવું, કહેવું ના કથવું, પૂછું: કોના બરાબરી આપણે?  
{{right|આમ જીવવાનું સરાસરી આપણે!}}</poem>}}
{{right|આમ જીવવાનું સરાસરી આપણે!}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દલિત કોઈની બરાબરી ન કરી શકે. તેની વેદના આજકાલની નથી. એ તો વરસોની છે. હવે તો એ પરપોટા રૂપે પડ બની ગઈ છે. એને ઉખેડશો એમાંથી નદીનું રૂપ થઈ વહેવા માંડશે. એ દુઃખ સહન કરતો જાય તોય તેને ડામ દેવામાં આવે છે. એ વેદનાની ચીસ પાડે તો ‘છાનો મર' કહી ચૂપ કરી દેવામાં આવે છે. આ બધું સહન કરવામાં કવિ પોતાનાને જ કોના બરાબરી આપણે? -નો સવાલ કરે છે. આ ગીત મને લલિત ગીતકવિ રમેશ પારેખ તથા કવિ હરીન્દ્ર દવેની યાદ અપાવી જાય છે. તેમાં મુકાયેલ ભાવ, તેનો અંત્યાનુપ્રાસ અને તેનો લય મનભાવન છે. દલિતો વાતોમાં ભોળવાઈ જાય છે. કોઈ જો ઉપદેશ આપે તો આખું ગામ ખાલી થઈ જાય. આવા ધાર્મિકપણામાંય અહીં અધાર્મિક રીતે કવિના શબ્દોમાં ઠૂંઠાની જેમ અહીં જણ જો કપાય, તો તમાશો થાય છે. અહીં કલરવ કરવાની આશા નથી. અહીં વેદના તીવ્ર બને છે. આક્રોશ થાય છે, પણ તે સામના માટેનો નથી. સરાસરી રૂપે સ્વીકાર કરવાનો છે.  
દલિત કોઈની બરાબરી ન કરી શકે. તેની વેદના આજકાલની નથી. એ તો વરસોની છે. હવે તો એ પરપોટા રૂપે પડ બની ગઈ છે. એને ઉખેડશો એમાંથી નદીનું રૂપ થઈ વહેવા માંડશે. એ દુઃખ સહન કરતો જાય તોય તેને ડામ દેવામાં આવે છે. એ વેદનાની ચીસ પાડે તો ‘છાનો મર' કહી ચૂપ કરી દેવામાં આવે છે. આ બધું સહન કરવામાં કવિ પોતાનાને જ કોના બરાબરી આપણે? -નો સવાલ કરે છે. આ ગીત મને લલિત ગીતકવિ રમેશ પારેખ તથા કવિ હરીન્દ્ર દવેની યાદ અપાવી જાય છે. તેમાં મુકાયેલ ભાવ, તેનો અંત્યાનુપ્રાસ અને તેનો લય મનભાવન છે. દલિતો વાતોમાં ભોળવાઈ જાય છે. કોઈ જો ઉપદેશ આપે તો આખું ગામ ખાલી થઈ જાય. આવા ધાર્મિકપણામાંય અહીં અધાર્મિક રીતે કવિના શબ્દોમાં ઠૂંઠાની જેમ અહીં જણ જો કપાય, તો તમાશો થાય છે. અહીં કલરવ કરવાની આશા નથી. અહીં વેદના તીવ્ર બને છે. આક્રોશ થાય છે, પણ તે સામના માટેનો નથી. સરાસરી રૂપે સ્વીકાર કરવાનો છે.  
‘ભલે ધોધમાર વરસ્યો વરસાદ' ગીતરચનામાં કવિને વરસાદ ધોધમાર વરસ્યો એની પડી નથી. કેમ કે,
‘ભલે ધોધમાર વરસ્યો વરસાદ' ગીતરચનામાં કવિને વરસાદ ધોધમાર વરસ્યો એની પડી નથી. કેમ કે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>લીલાંછમ્મ પાંદડાંની તીણી-શી વેદનાની કોણ કરે સહેજે દરકાર?  
{{Block center|'''<poem>લીલાંછમ્મ પાંદડાંની તીણી-શી વેદનાની કોણ કરે સહેજે દરકાર?  
ભલે ધોધમાર વરસ્યો વરસાદ!</poem>}}
ભલે ધોધમાર વરસ્યો વરસાદ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ધોધમાર વરસાદ પેલા લીલાંછમ્મ પાંદડાં ઉપર પડે છે. તેની તીણી વેદનાની સહેજ પણ દરકાર કોઈ કરતું નથી. લીલાંછમ્મ પાંદડાંમાં યુવાની અને એમાંય દલિતજનની યુવાનીમાં મળતી વેદના સૂચિત થાય છે. નેવાંમાંથી વહેતું પાણી સંવાદ રચે છે. તે સાંભળી નળિયાં મલકાય છે. આ વહેતા પાણીમાં કાગળની હોડીઓ તરાવવી છે પણ, તે તરશે કે નહીં એ વહેમ છે. આ સ્થિતિએ પણ પેલા જળનું છલકાઈ જવું. અહીં વરસાદને સુખના અર્થમાં વરસાવ્યો છે. આ બધું આકાશે થતી વીજળીના ચમકારા જેટલું છે. પછી તો આખોય અવતાર એના એ જ અંધારાંથી ઓઢવાનો છે. તેથી જ કવિ કહે છે,
એ ધોધમાર વરસાદ પેલા લીલાંછમ્મ પાંદડાં ઉપર પડે છે. તેની તીણી વેદનાની સહેજ પણ દરકાર કોઈ કરતું નથી. લીલાંછમ્મ પાંદડાંમાં યુવાની અને એમાંય દલિતજનની યુવાનીમાં મળતી વેદના સૂચિત થાય છે. નેવાંમાંથી વહેતું પાણી સંવાદ રચે છે. તે સાંભળી નળિયાં મલકાય છે. આ વહેતા પાણીમાં કાગળની હોડીઓ તરાવવી છે પણ, તે તરશે કે નહીં એ વહેમ છે. આ સ્થિતિએ પણ પેલા જળનું છલકાઈ જવું. અહીં વરસાદને સુખના અર્થમાં વરસાવ્યો છે. આ બધું આકાશે થતી વીજળીના ચમકારા જેટલું છે. પછી તો આખોય અવતાર એના એ જ અંધારાંથી ઓઢવાનો છે. તેથી જ કવિ કહે છે,
ભીની આ રાતોને કેમ કરી સમજાવું
ભીની આ રાતોને કેમ કરી સમજાવું
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>જલતા આ આયખાની વાતો?  
{{Block center|'''<poem>જલતા આ આયખાની વાતો?  
ઈંધણ તો દૂર ભલા ખૂટ્યાં છે આંસુ,  
ઈંધણ તો દૂર ભલા ખૂટ્યાં છે આંસુ,  
કેમ ભરવી અહીં પોશ પોશ રાતો?  
કેમ ભરવી અહીં પોશ પોશ રાતો?  
ભરચક ચોમાસે મ્હારે શોધવાની કેડી ને ઝંખનાનો સુક્કો સહવાસ!  
ભરચક ચોમાસે મ્હારે શોધવાની કેડી ને ઝંખનાનો સુક્કો સહવાસ!  
ભલે ધોધમાર વરસ્યો વરસાદ!</poem>}}
ભલે ધોધમાર વરસ્યો વરસાદ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અમે તો’ આ ગીત દુ:ખ અને પીડાનું છે. આખા ગીતમાં વેદના જ વેદના છે. તેની પ્રથમ પંક્તિ જ જુઓ,
‘અમે તો’ આ ગીત દુ:ખ અને પીડાનું છે. આખા ગીતમાં વેદના જ વેદના છે. તેની પ્રથમ પંક્તિ જ જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અમે તો અઢળક આંજ્યાં દુઃખ!  
{{Block center|'''<poem>અમે તો અઢળક આંજ્યાં દુઃખ!  
રાત-દિવસની પીડા પલપલ, સો જોજન દૂર સુખ!  
રાત-દિવસની પીડા પલપલ, સો જોજન દૂર સુખ!  
સપનાંઘેલી આંખો પૂછે : ક્યાં છાયો - ક્યાં ધૂપ?  
સપનાંઘેલી આંખો પૂછે : ક્યાં છાયો - ક્યાં ધૂપ?  
અમે તો અઢળક આંજ્યાં દુઃખ!</poem>}}
અમે તો અઢળક આંજ્યાં દુઃખ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ આંખમાં મેશની જગ્યાએ દુ:ખ આંજ્યાં છે. શબ્દની લક્ષણા શક્તિ સુપેરે પ્રયોજી છે. જે કલાત્મકતા છે. સુખ તો જોજનો દૂર છે. પલપલની પીડા છે ત્યાં દુઃખ આંજેલી છતાં સપનોમાં ઘેલી થયેલી આંખોને ક્યાંય છાંયો કે ધૂપ જેવું કશુંય દેખાતું નથી. સુખ કહી શકાય એવું ક્યાંય નથી. આગળ વધી કવિ ઉત્પ્રેક્ષા અલંકારમાં કહે છે તે જુઓ,
કવિએ આંખમાં મેશની જગ્યાએ દુ:ખ આંજ્યાં છે. શબ્દની લક્ષણા શક્તિ સુપેરે પ્રયોજી છે. જે કલાત્મકતા છે. સુખ તો જોજનો દૂર છે. પલપલની પીડા છે ત્યાં દુઃખ આંજેલી છતાં સપનોમાં ઘેલી થયેલી આંખોને ક્યાંય છાંયો કે ધૂપ જેવું કશુંય દેખાતું નથી. સુખ કહી શકાય એવું ક્યાંય નથી. આગળ વધી કવિ ઉત્પ્રેક્ષા અલંકારમાં કહે છે તે જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વ્હાલવિહોણા દિવસો તરસે, જળ ના લ્હોતું મુખ!  
{{Block center|'''<poem>વ્હાલવિહોણા દિવસો તરસે, જળ ના લ્હોતું મુખ!  
ઝાડુ સરખી જિંદગી જાણે ધૂળ-કંકરની રુખ!  
ઝાડુ સરખી જિંદગી જાણે ધૂળ-કંકરની રુખ!  
અમે તો અઢળક આંજ્યાં દુ:ખ!</poem>}}
અમે તો અઢળક આંજ્યાં દુ:ખ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુ:ખીજનોને કોણ વહાલ કરે. ઉપમા અલંકાર રચીને જિંદગીને ઝાડુ સાથે સરખાવીને તેમાં ‘જાણે’ રૂપી ઉત્પ્રેક્ષા(શક્યતા) ઊભી કરીને જિંદગીને ધૂળ- કાંકરાની રૂખ કહે છે. ઝાડુ વડે ધૂળ-કાંકરાની રુખ એટલે કે કચરો વાળી શકાય છે. આ ગીતમાં કવિએ નરી વેદના જે દલિતજન માટે સહજ બની ગઈ છે તે, શબ્દોની આડશે મૂકી આપી ચેતના જગાડી છે.  
દુ:ખીજનોને કોણ વહાલ કરે. ઉપમા અલંકાર રચીને જિંદગીને ઝાડુ સાથે સરખાવીને તેમાં ‘જાણે’ રૂપી ઉત્પ્રેક્ષા(શક્યતા) ઊભી કરીને જિંદગીને ધૂળ- કાંકરાની રૂખ કહે છે. ઝાડુ વડે ધૂળ-કાંકરાની રુખ એટલે કે કચરો વાળી શકાય છે. આ ગીતમાં કવિએ નરી વેદના જે દલિતજન માટે સહજ બની ગઈ છે તે, શબ્દોની આડશે મૂકી આપી ચેતના જગાડી છે.  
‘આપણે તો’ ગીત રચનામાં કવિ જુદી રીતે પ્રગટ થયા છે. પોતાના દલિતસમાજના લોક સુખી થાય પછી ભૂતકાળ ભૂલી જાય છે. કવિ કટાક્ષ ને વ્યંજનામાં કહે છે જુઓ,
‘આપણે તો’ ગીત રચનામાં કવિ જુદી રીતે પ્રગટ થયા છે. પોતાના દલિતસમાજના લોક સુખી થાય પછી ભૂતકાળ ભૂલી જાય છે. કવિ કટાક્ષ ને વ્યંજનામાં કહે છે જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આપણે તો આપણાથી નોખા!  
{{Block center|'''<poem>આપણે તો આપણાથી નોખા!  
નિર્ધનને ઘેર કદી મૂકીએ ના પગ  
નિર્ધનને ઘેર કદી મૂકીએ ના પગ  
અને વાંસા પર ફેરવીએ ન હાથ,  
અને વાંસા પર ફેરવીએ ન હાથ,  
ધનના ઢગલા પર બેઠેલા મહાજનને  
ધનના ઢગલા પર બેઠેલા મહાજનને  
ઝૂકી ઝૂકીને કહીએ નાથ,  
ઝૂકી ઝૂકીને કહીએ નાથ,  
કદી ઈશ્વરને મૂકીએ ના ચોખા! આપણે તો…</poem>}}
કદી ઈશ્વરને મૂકીએ ના ચોખા! આપણે તો…</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુખી થઈ ગયેલ દલિત પોતાના જ બાંધવોથી અલગ પડી જાય છે. ગરીબના ઘેર પગ પણ મૂકતો નથી કે પાસે જઈને તેની પીઠ પર પ્રેમનો હાથ પણ ફેરવતો નથી. લાલચુ અને સ્વાર્થીલો થઈ જાય છે. સંપત્તિવાનને ઝૂકીને પોતાનો નાથ બનાવે છે પણ ઈશ્વર જેવા પોતાના ગરીબ જનને મદદ કરતો નથી. તે ઈશ્વરને પણ ધોખો દે છે. દલિતોને આવી પણ પીડા કોતરી ખાતી હોય છે. કવિ તેની તરફ ધ્યાન દોરે છે. કવિ વધુમાં કહે છે તે જુઓ,
સુખી થઈ ગયેલ દલિત પોતાના જ બાંધવોથી અલગ પડી જાય છે. ગરીબના ઘેર પગ પણ મૂકતો નથી કે પાસે જઈને તેની પીઠ પર પ્રેમનો હાથ પણ ફેરવતો નથી. લાલચુ અને સ્વાર્થીલો થઈ જાય છે. સંપત્તિવાનને ઝૂકીને પોતાનો નાથ બનાવે છે પણ ઈશ્વર જેવા પોતાના ગરીબ જનને મદદ કરતો નથી. તે ઈશ્વરને પણ ધોખો દે છે. દલિતોને આવી પણ પીડા કોતરી ખાતી હોય છે. કવિ તેની તરફ ધ્યાન દોરે છે. કવિ વધુમાં કહે છે તે જુઓ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પારકા ને પોતાના પાડીને ભેદ  
{{Block center|'''<poem>પારકા ને પોતાના પાડીને ભેદ  
ભલા વાંચીએ રાતદિન વેદ,  
ભલા વાંચીએ રાતદિન વેદ,  
ઊગેલા અર્થોને મૂળસોતા કાપીએ  
ઊગેલા અર્થોને મૂળસોતા કાપીએ  
અને વર્ણોમાં ભારોભાર ખેદ,  
અને વર્ણોમાં ભારોભાર ખેદ,  
હવે માણસને મળીએ થૈ નોખા! આપણે તો..</poem>}}.
હવે માણસને મળીએ થૈ નોખા! આપણે તો..</poem>'''}}.
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે પોતાના જ દૂર થઈ જાય, અંદરોઅંદર ભેદ પાડે, એકબીજાની પ્રગતિને અવરોધે, આવા અજ્ઞાની થઈ પાછા વાંચે વેદ. માણસ થઈને માણસના રૂપે ન મળે ત્યારે પેલી દલિત હોવાપણાની પીડામાં વધારો કરે છે. અહીં કવિને સુખી દલિતે દુ:ખી દલિત માટે કરેલા કમાડ બંધને ઉઘાડવાની ચેતના પણ જગાડવી છે.
જ્યારે પોતાના જ દૂર થઈ જાય, અંદરોઅંદર ભેદ પાડે, એકબીજાની પ્રગતિને અવરોધે, આવા અજ્ઞાની થઈ પાછા વાંચે વેદ. માણસ થઈને માણસના રૂપે ન મળે ત્યારે પેલી દલિત હોવાપણાની પીડામાં વધારો કરે છે. અહીં કવિને સુખી દલિતે દુ:ખી દલિત માટે કરેલા કમાડ બંધને ઉઘાડવાની ચેતના પણ જગાડવી છે.