અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘જલરવ' વિશે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 5: Line 5:
‘જલરવ' એ વારિજ લુહારનો ગઝલસંગ્રહ છે. જેનું પ્રકાશન પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટમાં થયું છે. જેની પ્રથમ આવૃત્તિ ૨૦૨૧ છે. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૭માં ‘ગોરમ્ભો’ પ્રગટ થયા પછી ચોવીસ વર્ષ પછી એમની પાસેથી બીજો ગઝલસંગ્રહ મળે છે. આ ગઝલસંગ્રહમાં કુલ ૧૦૦ ગઝલોનો સમાવેશ થયો છે. ગોરમ્ભો ૧૯૮૭, જલરવ-૨૦૨૧ આ બે ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત ‘આ કે તે’ ગઝલસંગ્રહ, ‘માછલીનું માછલીમાં રૂપાંતર' અછાંદસ કાવ્યસંગ્રહ તથા 'ધૂળની ઢગલીઓ’ અને ‘મ્હેકતી ખુશ્બુ’ આ તેમના નિબંધસંગ્રહ પ્રકાશ્યમાં છે.
‘જલરવ' એ વારિજ લુહારનો ગઝલસંગ્રહ છે. જેનું પ્રકાશન પ્રવીણ પ્રકાશન પ્રા. લિ., રાજકોટમાં થયું છે. જેની પ્રથમ આવૃત્તિ ૨૦૨૧ છે. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ૧૯૮૭માં ‘ગોરમ્ભો’ પ્રગટ થયા પછી ચોવીસ વર્ષ પછી એમની પાસેથી બીજો ગઝલસંગ્રહ મળે છે. આ ગઝલસંગ્રહમાં કુલ ૧૦૦ ગઝલોનો સમાવેશ થયો છે. ગોરમ્ભો ૧૯૮૭, જલરવ-૨૦૨૧ આ બે ગઝલસંગ્રહ છે. આ ઉપરાંત ‘આ કે તે’ ગઝલસંગ્રહ, ‘માછલીનું માછલીમાં રૂપાંતર' અછાંદસ કાવ્યસંગ્રહ તથા 'ધૂળની ઢગલીઓ’ અને ‘મ્હેકતી ખુશ્બુ’ આ તેમના નિબંધસંગ્રહ પ્રકાશ્યમાં છે.
વારિજ લુહારનો જન્મ ૧-૬-૧૯૫૬માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં કૂબડા ગામે થયો હતો. એમનું પૂરું નામ વાઘજીભાઈ લાખાભાઈ લુહાર છે. ૧૯૭૫માં કલેક્ટર કચેરી, અમરેલી ખાતે કારકુનના મૌખિક ઇન્ટરવ્યૂ સમયે વાતચીતમાં કહ્યું હતું કે : હું ગઝલ લખું છું ત્યારે તેમણે ગઝલ સંભળાવવા કહ્યું હતું. ત્યારથી તેમનો ગઝલ પરત્વેનો ભાવ તીવ્ર બન્યો. ૧૯૭૫માં બે વર્ષ મહેસૂલ ખાતામાં રાજુલા અને કોડીનારમાં એક વર્ષ નોકરી કરી. ત્યાંથી છટણીનો સમય પસાર કર્યા બાદ તેઓ શિક્ષણ ખાતામાં નિમણૂક પામ્યા હતા. ત્યાંથી તેઓ ૨૦-૫-૧૯૭૮માં અધ્યાપન મંદિર, વડિયામાં જોડાય છે. આટલી જીવનસફરમાં તેમનાં વીસ વર્ષ ખર્ચાઈ જાય છે. ૧૯૮૫માં બે વર્ષ બાબરા ખાતે, ત્યાંથી ધોરાજી ૧૯૮૭-૧૯૯૯ સુધી તેઓ અપ-ડાઉન કરે છે. આમ આ સમયમાં જિવાતી જિંદગીને જીવંત રહેવા મળે છે.
વારિજ લુહારનો જન્મ ૧-૬-૧૯૫૬માં અમરેલી જિલ્લાના ધારી તાલુકાનાં કૂબડા ગામે થયો હતો. એમનું પૂરું નામ વાઘજીભાઈ લાખાભાઈ લુહાર છે. ૧૯૭૫માં કલેક્ટર કચેરી, અમરેલી ખાતે કારકુનના મૌખિક ઇન્ટરવ્યૂ સમયે વાતચીતમાં કહ્યું હતું કે : હું ગઝલ લખું છું ત્યારે તેમણે ગઝલ સંભળાવવા કહ્યું હતું. ત્યારથી તેમનો ગઝલ પરત્વેનો ભાવ તીવ્ર બન્યો. ૧૯૭૫માં બે વર્ષ મહેસૂલ ખાતામાં રાજુલા અને કોડીનારમાં એક વર્ષ નોકરી કરી. ત્યાંથી છટણીનો સમય પસાર કર્યા બાદ તેઓ શિક્ષણ ખાતામાં નિમણૂક પામ્યા હતા. ત્યાંથી તેઓ ૨૦-૫-૧૯૭૮માં અધ્યાપન મંદિર, વડિયામાં જોડાય છે. આટલી જીવનસફરમાં તેમનાં વીસ વર્ષ ખર્ચાઈ જાય છે. ૧૯૮૫માં બે વર્ષ બાબરા ખાતે, ત્યાંથી ધોરાજી ૧૯૮૭-૧૯૯૯ સુધી તેઓ અપ-ડાઉન કરે છે. આમ આ સમયમાં જિવાતી જિંદગીને જીવંત રહેવા મળે છે.
આ સમય દરમિયાન વડિયા ખાતે ‘મન્સૂલ વેલાર'નો 'શામ-એ-ગઝલ', મુંબઈના સુરેશ જોષીનો ‘સુગમ સંગીત’ અને વડિયા છોડતાં પહેલાં સંત સાહિત્યના મર્મજ્ઞ ‘નિરંજન રાજ્યગુરુ'ના કાર્યક્રમોમાં જવાનું થાય છે. આ રીતે સાહિત્ય અને કળા સાથેનું જોડાણ થતું જાય છે. શ્રી જનક ત્રિવેદી સાથે 'સરધાસ'ના બે અંક કાઢે છે. નાના અમસ્થા ગામમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાહિત્યનું સર્જન કરે છે. ત્યાંથી તેઓ રાજકોટ આવીને વસે છે. આ સમય તેમના જીવન માટે અમૂલ્ય હતો.
આ સમય દરમિયાન વડિયા ખાતે ‘મન્સૂલ વેલાર'નો ‘શામ-એ-ગઝલ', મુંબઈના સુરેશ જોષીનો ‘સુગમ સંગીત’ અને વડિયા છોડતાં પહેલાં સંત સાહિત્યના મર્મજ્ઞ ‘નિરંજન રાજ્યગુરુ'ના કાર્યક્રમોમાં જવાનું થાય છે. આ રીતે સાહિત્ય અને કળા સાથેનું જોડાણ થતું જાય છે. શ્રી જનક ત્રિવેદી સાથે ‘સરધાસ'ના બે અંક કાઢે છે. નાના અમસ્થા ગામમાં રહીને સાહિત્યિક પ્રવૃત્તિ સાથે સાહિત્યનું સર્જન કરે છે. ત્યાંથી તેઓ રાજકોટ આવીને વસે છે. આ સમય તેમના જીવન માટે અમૂલ્ય હતો.
‘આઝાદ તમન્ના'ના જાન્યુઆરી ૨૦૨૦ના અંકમાં ડૉ. એસ.એસ. રાહી વારીજ લુહારના જીવનકવન વિશે 'ગઝલના ઉજાસમાં' કૉલમમાં પરિચય આપે છે. આ કવિને ગઝલ સર્જનની ક્ષણો જિવાતી જિંદગીનો અમૂલ્ય, અલૌકિક હિસ્સો હોય એમ લાગે છે. વળી, ગઝલ સર્જનની પ્રક્રિયામાં તેમનો માંહ્યલાને ઢંઢોળે છે. તેમની સર્જનની પળોમાં તેમનો ગમો-અણગમો, સામાજિક નિસ્બત અને સમષ્ટિ સાથે અનુસંધાન રચવા પ્રેરે છે. આવી સર્જન પ્રક્રિયામાં તેઓ પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. જેનો અનુભવ એમાંના કાવ્યોમાંથી થાય છે.
‘આઝાદ તમન્ના'ના જાન્યુઆરી ૨૦૨૦ના અંકમાં ડૉ. એસ.એસ. રાહી વારીજ લુહારના જીવનકવન વિશે ‘ગઝલના ઉજાસમાં' કૉલમમાં પરિચય આપે છે. આ કવિને ગઝલ સર્જનની ક્ષણો જિવાતી જિંદગીનો અમૂલ્ય, અલૌકિક હિસ્સો હોય એમ લાગે છે. વળી, ગઝલ સર્જનની પ્રક્રિયામાં તેમનો માંહ્યલાને ઢંઢોળે છે. તેમની સર્જનની પળોમાં તેમનો ગમો-અણગમો, સામાજિક નિસ્બત અને સમષ્ટિ સાથે અનુસંધાન રચવા પ્રેરે છે. આવી સર્જન પ્રક્રિયામાં તેઓ પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. જેનો અનુભવ એમાંના કાવ્યોમાંથી થાય છે.
વારિજ લુહારને પોતાના ઘરમાંથી પ્રોત્સાહન અને સાહિત્યિક ક્ષેત્રે વિકાસ કરવાની પ્રેરણા બળ મળી રહે છે. જેમ કે તેમની દીકરી દર્શનની નાની નવ વર્ષની દીકરીને ‘અડકો દડકો યાદ હજી’ સાભિનય પઠન કરાવે, નાની બહેન તેમાંથી સવાલો કરે, સિંગાપોર રહેતી દીકરી વિભૂતિની ચૌદ વર્ષની દીકરી અંગ્રેજીમાં કાવ્યો લખે અને સંભળાવે, એનો નાનો ભાઈ આનર્વ ધ્યાનપૂર્વક બધું સાંભળે, પોતાની ગઝલોને તેઓ સમજવા મથે, તેમની કાશ્મીરા દીકરીએ તો આકાશવાણી પર ‘ઢીંગલી પહેરે મેક્સી ને ઢીંગલી પહેરે ફ્રૉક' અને 'સીમ કરે ટહુકો' રજૂ કરે છે. એમનો દીકરો પણ હિન્દીમાં કાવ્ય રચે છે, તો દીકરાની વહુ પણ સંગીતમાં વિશારદ હોવાથી તેનો લાભ પણ વારિજ લુહારની ગઝલોને પ્રાપ્ત થયો છે. ફેસબુક પર વારિજ લુહારના ગઝલપ્રેમને જીવંત રાખવાનું માધ્યમ બની રહે છે. વારિજ લુહારની ગઝલોને પામતા પહેલાં એમના વિશે થોડુંક જાણવું મહત્ત્વનું બની રહે છે.
વારિજ લુહારને પોતાના ઘરમાંથી પ્રોત્સાહન અને સાહિત્યિક ક્ષેત્રે વિકાસ કરવાની પ્રેરણા બળ મળી રહે છે. જેમ કે તેમની દીકરી દર્શનની નાની નવ વર્ષની દીકરીને ‘અડકો દડકો યાદ હજી’ સાભિનય પઠન કરાવે, નાની બહેન તેમાંથી સવાલો કરે, સિંગાપોર રહેતી દીકરી વિભૂતિની ચૌદ વર્ષની દીકરી અંગ્રેજીમાં કાવ્યો લખે અને સંભળાવે, એનો નાનો ભાઈ આનર્વ ધ્યાનપૂર્વક બધું સાંભળે, પોતાની ગઝલોને તેઓ સમજવા મથે, તેમની કાશ્મીરા દીકરીએ તો આકાશવાણી પર ‘ઢીંગલી પહેરે મેક્સી ને ઢીંગલી પહેરે ફ્રૉક' અને ‘સીમ કરે ટહુકો' રજૂ કરે છે. એમનો દીકરો પણ હિન્દીમાં કાવ્ય રચે છે, તો દીકરાની વહુ પણ સંગીતમાં વિશારદ હોવાથી તેનો લાભ પણ વારિજ લુહારની ગઝલોને પ્રાપ્ત થયો છે. ફેસબુક પર વારિજ લુહારના ગઝલપ્રેમને જીવંત રાખવાનું માધ્યમ બની રહે છે. વારિજ લુહારની ગઝલોને પામતા પહેલાં એમના વિશે થોડુંક જાણવું મહત્ત્વનું બની રહે છે.
વારિજ લુહારની ગઝલો આકાશવાણી રાજકોટ, દૂરદર્શન રાજકોટ, અસ્મિતા પર્વ, જીટીપીએલ-માં રજૂ થઈ છે. એમની ગઝલોનું જીવંત પ્રસારણ થયું છે. તેમની ગઝલોને બ્લોગર પર સ્થાન મળેલું છે, સામયિકોમાં તેમની ગઝલો પ્રગટ થતી રહે છે. કૉલમોમાં તેમની ગઝલો સ્થાન મેળવતી હોય છે. આ માહિતી ગઝલકારની ગઝલોમાં રહેલા સત્ત્વને ઉજાગર કરે છે.
વારિજ લુહારની ગઝલો આકાશવાણી રાજકોટ, દૂરદર્શન રાજકોટ, અસ્મિતા પર્વ, જીટીપીએલ-માં રજૂ થઈ છે. એમની ગઝલોનું જીવંત પ્રસારણ થયું છે. તેમની ગઝલોને બ્લોગર પર સ્થાન મળેલું છે, સામયિકોમાં તેમની ગઝલો પ્રગટ થતી રહે છે. કૉલમોમાં તેમની ગઝલો સ્થાન મેળવતી હોય છે. આ માહિતી ગઝલકારની ગઝલોમાં રહેલા સત્ત્વને ઉજાગર કરે છે.
‘જલરવ'ની કેટલીક ગઝલોને આધારે એમની ગઝલકાર તરીકેની પ્રતિભાને જોવાનો પ્રયાસ કરવા કરતાં એમની ગઝલોને આનંદ લઈએ.
‘જલરવ'ની કેટલીક ગઝલોને આધારે એમની ગઝલકાર તરીકેની પ્રતિભાને જોવાનો પ્રયાસ કરવા કરતાં એમની ગઝલોને આનંદ લઈએ.
Line 14: Line 14:
‘પણોં ખરે છે’ છ શેરમાં રચાયેલી ગઝલ છે. આમાં જીવનને જીવવાની વાતને સાદી સરળ કાવ્યબાની રજૂ કરી છે. ધારમાં, વહેવારમાં, ઉચ્ચારમાં, તકરારમાં, અખબારમાં શબ્દોનો કરેલો પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘ખાસ થઈ જશે ફરી'માં ગઝલકારે પ્રેમમાં ખૂબ જાણીતા મીરાં, કૃષ્ણ, સુરદાસનો સંદર્ભ લઈને પ્રેમ એટલે શું? એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ટૂંકમાં કહીએ તો મીથનો પ્રયોગ.
‘પણોં ખરે છે’ છ શેરમાં રચાયેલી ગઝલ છે. આમાં જીવનને જીવવાની વાતને સાદી સરળ કાવ્યબાની રજૂ કરી છે. ધારમાં, વહેવારમાં, ઉચ્ચારમાં, તકરારમાં, અખબારમાં શબ્દોનો કરેલો પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘ખાસ થઈ જશે ફરી'માં ગઝલકારે પ્રેમમાં ખૂબ જાણીતા મીરાં, કૃષ્ણ, સુરદાસનો સંદર્ભ લઈને પ્રેમ એટલે શું? એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ટૂંકમાં કહીએ તો મીથનો પ્રયોગ.
‘મળતો નથી હવે તાળો’ જીવનને જેટલું ઉકેલવાનો પ્રયાસ કરો એટલા જ તમે ગૂંચવાતા જાવ છો આ અનુભવ મોટા ભાગના મનુષ્યોનો છે. આ ગઝલકારને પણ આ પ્રશ્ન થાય છે એટલે જ જીવનના આ મોટા પ્રશ્નને ગઝલમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. કવિ બાહ્ય સુંદરતાનો ત્યાગ કરીને આંતરિક સુંદરતા પર સવિશેષ ભાર આપે છે.
‘મળતો નથી હવે તાળો’ જીવનને જેટલું ઉકેલવાનો પ્રયાસ કરો એટલા જ તમે ગૂંચવાતા જાવ છો આ અનુભવ મોટા ભાગના મનુષ્યોનો છે. આ ગઝલકારને પણ આ પ્રશ્ન થાય છે એટલે જ જીવનના આ મોટા પ્રશ્નને ગઝલમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. કવિ બાહ્ય સુંદરતાનો ત્યાગ કરીને આંતરિક સુંદરતા પર સવિશેષ ભાર આપે છે.
‘યત્નો નથી કરવા’ જગતને રાજી રાખવા વ્યક્તિ વહેવારને સાચવવા જીવનભર પ્રયાસ કર્યા કરે છે. જીવનમાં દરેક વ્યક્તિ સાથેના સંબંધને સાચવવા કે શણગારવાની મથામણ એટલે કે 'થાકી ગયા પછી પણ ઊડવાની વાત’ કહીને જીવનના વાસ્તવને ઉજાગર કરવાનો પ્રયાસ કવિએ કર્યો છે. છતાંય જ્યારે માનવી આ બધામાં નિષ્ફળ જાય ત્યારે અંતે તો માત્ર એક જ આશરો હોય છે જે છે એ પરમ પરમાત્માનો સહારો. જેના પર સઘળું છોડી દો. જ્યારે જે થવાનું હશે ત્યારે થશે. એના પર જીવનને ચાલવા દો.
‘યત્નો નથી કરવા’ જગતને રાજી રાખવા વ્યક્તિ વહેવારને સાચવવા જીવનભર પ્રયાસ કર્યા કરે છે. જીવનમાં દરેક વ્યક્તિ સાથેના સંબંધને સાચવવા કે શણગારવાની મથામણ એટલે કે ‘થાકી ગયા પછી પણ ઊડવાની વાત’ કહીને જીવનના વાસ્તવને ઉજાગર કરવાનો પ્રયાસ કવિએ કર્યો છે. છતાંય જ્યારે માનવી આ બધામાં નિષ્ફળ જાય ત્યારે અંતે તો માત્ર એક જ આશરો હોય છે જે છે એ પરમ પરમાત્માનો સહારો. જેના પર સઘળું છોડી દો. જ્યારે જે થવાનું હશે ત્યારે થશે. એના પર જીવનને ચાલવા દો.
‘ખબર પડતી નથી’ જગત એ રંગભૂમિ છે. જેમાં પુરુષ નટ અને સ્ત્રી નટી છે. જ્યારે પરમ પરમાત્મા એ એનો દિગ્દર્શક છે. એટલે વિધિ, વિધાન, ભાગ્ય, જગત ઈશ્વરના આધીન છે. ઈશ્વરના નીતિ-નિયમો આગળ કે પ્રારબ્ધ સામે માનવી લાચાર છે. પણ આ જગતના લોકો પણ એકબીજા સાથે જે રમતો રમે છે ત્યારેય અસર તો દરેક વ્યક્તિને થાય છે પણ જ્યારે જેને તમે પોતાના માનો છો એ જ જ્યારે તમારી સાથે પ્રપંચ કે છલ કરે ત્યારે જે આઘાત લાગે છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે, જેની વાત આ ગઝલમાં કવિએ કરી છે. ‘તેથી જ ચિંતા થાય છે' માનવીને ચિંતા કોરી ખાય છે, જેનો ઉપાય મળતો નથી. જે ચિંતાનો કોઈ આકાર કે રૂપ નથી. છતાંય આ ચિંતા મનુષ્યને સતત કોરી ખાય છે. કાવ્ય નાયકની આ વેદનાની સાથે ગઝલકાર દેશની ચિંતા તરફ ગતિ કરતાં કહે છે કે દેશની મૂળ સમસ્યા તો ભૂખ્યા લોકો છે. જે જીવનથી જ નહીં મૂળથી જ લાચાર છે. મનુષ્યને જીવંત રહેવા માટેની પ્રાથમિક જરૂરિયાત અન્ન છે. ભૂખ્યા પેટે તો ભજન પણ ન થાય એવી વાત ભજનમાં થઈ છે. પન્નાલાલ તો ‘માનવીની ભવાઈ'માં કહે છે કે : ભીખ કરતાં ભૂખ ભૂંડી. ઉમાશંકર જોશીનું કાવ્ય 'જઠરાગ્નિ’, સુંદરમનું ‘ત્રણ પાડોશી’, પ્રિયકાંત મણિયારની ‘એ લોકો’ જેવી રચનાનું સ્મરણ થઈ આવે. આજની આ સમસ્યા ગંભીર સમસ્યાને ગઝલકાર પકડે છે. દેશના ગરીબોની ચિંતા પાણીદાર છે. જેના પર ચિંતા ખરેખર થવી જોઈએ. માત્ર ચિંતા જ નહીં એનો ઉકેલ પણ આવવો જોઈએ. દેશની ગંભીર સમસ્યા અને ઉદાત્ત ભાવની હિમાયત આ ગઝલમાં થઈ છે. એનું એક ઉદા. જોઈએ :
‘ખબર પડતી નથી’ જગત એ રંગભૂમિ છે. જેમાં પુરુષ નટ અને સ્ત્રી નટી છે. જ્યારે પરમ પરમાત્મા એ એનો દિગ્દર્શક છે. એટલે વિધિ, વિધાન, ભાગ્ય, જગત ઈશ્વરના આધીન છે. ઈશ્વરના નીતિ-નિયમો આગળ કે પ્રારબ્ધ સામે માનવી લાચાર છે. પણ આ જગતના લોકો પણ એકબીજા સાથે જે રમતો રમે છે ત્યારેય અસર તો દરેક વ્યક્તિને થાય છે પણ જ્યારે જેને તમે પોતાના માનો છો એ જ જ્યારે તમારી સાથે પ્રપંચ કે છલ કરે ત્યારે જે આઘાત લાગે છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે, જેની વાત આ ગઝલમાં કવિએ કરી છે. ‘તેથી જ ચિંતા થાય છે' માનવીને ચિંતા કોરી ખાય છે, જેનો ઉપાય મળતો નથી. જે ચિંતાનો કોઈ આકાર કે રૂપ નથી. છતાંય આ ચિંતા મનુષ્યને સતત કોરી ખાય છે. કાવ્ય નાયકની આ વેદનાની સાથે ગઝલકાર દેશની ચિંતા તરફ ગતિ કરતાં કહે છે કે દેશની મૂળ સમસ્યા તો ભૂખ્યા લોકો છે. જે જીવનથી જ નહીં મૂળથી જ લાચાર છે. મનુષ્યને જીવંત રહેવા માટેની પ્રાથમિક જરૂરિયાત અન્ન છે. ભૂખ્યા પેટે તો ભજન પણ ન થાય એવી વાત ભજનમાં થઈ છે. પન્નાલાલ તો ‘માનવીની ભવાઈ'માં કહે છે કે : ભીખ કરતાં ભૂખ ભૂંડી. ઉમાશંકર જોશીનું કાવ્ય ‘જઠરાગ્નિ’, સુંદરમનું ‘ત્રણ પાડોશી’, પ્રિયકાંત મણિયારની ‘એ લોકો’ જેવી રચનાનું સ્મરણ થઈ આવે. આજની આ સમસ્યા ગંભીર સમસ્યાને ગઝલકાર પકડે છે. દેશના ગરીબોની ચિંતા પાણીદાર છે. જેના પર ચિંતા ખરેખર થવી જોઈએ. માત્ર ચિંતા જ નહીં એનો ઉકેલ પણ આવવો જોઈએ. દેશની ગંભીર સમસ્યા અને ઉદાત્ત ભાવની હિમાયત આ ગઝલમાં થઈ છે. એનું એક ઉદા. જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ભૂખ્યા કે દુખ્યા માણસો મૂડી છે મોટા દેશની,  
{{Block center|<poem>‘ભૂખ્યા કે દુખ્યા માણસો મૂડી છે મોટા દેશની,  
જે મૂળથી લાચાર છે તેથી જ ચિંતા થાય છે.’ પૃ.ર૦</poem>}}
જે મૂળથી લાચાર છે તેથી જ ચિંતા થાય છે.’ પૃ.ર૦</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'માપસર ઝૂકી ગયા' યુવાનવયમાં યુવાનોને પ્રેમ થતો હોય છે. પ્રથમ દૃષ્ટિએ થયેલા પ્રેમને અભિવ્યક્ત કઈ રીતે કરવો, એને વ્યક્ત કરવાની મથામણ થતી હોય છે અને આ વાત કોઈને કહી શકાતી નથી. ટૂંકમાં ‘ના રહેવાય અને ના સહેવાય' જેવી નાજુક સ્થિતિમાં પ્રેમી પાત્ર હોય છે. એવી કોઈ પરિસ્થિતિ કે સમય મળે જ્યારે પોતાના હૃદયના ભાવોને પોતાની પ્રેયસીને કહી શકે એવો મોકો સતત યુવાન પ્રેમી શોધતો હોય છે પણ આવા મોકા પર પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે ત્યારની જે પીડા છે એની વાત આ ગઝલમાં છે. આ વાતને ગઝલકારે પ્રયોજેલા પ્રાસ-યોજના ખૂબ મહત્ત્વનું કામ કરે છે. જુઓ : ચૂકી ગયા, ઊઠી ગયા, મૂકી ગયા, ઝૂકી ગયા, ડૂકી ગયા.
‘માપસર ઝૂકી ગયા' યુવાનવયમાં યુવાનોને પ્રેમ થતો હોય છે. પ્રથમ દૃષ્ટિએ થયેલા પ્રેમને અભિવ્યક્ત કઈ રીતે કરવો, એને વ્યક્ત કરવાની મથામણ થતી હોય છે અને આ વાત કોઈને કહી શકાતી નથી. ટૂંકમાં ‘ના રહેવાય અને ના સહેવાય' જેવી નાજુક સ્થિતિમાં પ્રેમી પાત્ર હોય છે. એવી કોઈ પરિસ્થિતિ કે સમય મળે જ્યારે પોતાના હૃદયના ભાવોને પોતાની પ્રેયસીને કહી શકે એવો મોકો સતત યુવાન પ્રેમી શોધતો હોય છે પણ આવા મોકા પર પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકે ત્યારની જે પીડા છે એની વાત આ ગઝલમાં છે. આ વાતને ગઝલકારે પ્રયોજેલા પ્રાસ-યોજના ખૂબ મહત્ત્વનું કામ કરે છે. જુઓ : ચૂકી ગયા, ઊઠી ગયા, મૂકી ગયા, ઝૂકી ગયા, ડૂકી ગયા.
‘જાળમાં’ માછીમાર જો માછલીમાં માછલી જુવે, આ તરફનો સૂર્ય ફરી પાછો ઓ તરફ સાંજ જેવી રેશમી આભા ફેરવે, સહેજ આગળ વધવામાં પાછળવાળા પીછો કરે, આપણે તો ઈશ્વરથી ડરીએ, પણ ઈશ્વરને ડર લાગે તો? ગઝલના અંતિમ શેરમાં કવિ હકારાત્મક ભાવ લઈને આવતા કહે છે : જીવવાની ટેવ હોય તો જીવી લેતું જોઈએ. આમ રોજ રોજ મરીને જીવવાથી શું થાય. જીવનને સ્વીકારીને આનંદથી જીવવાની હકારાત્મક ભાવનાને વ્યક્ત કરવામાં આવી છે.
‘જાળમાં’ માછીમાર જો માછલીમાં માછલી જુવે, આ તરફનો સૂર્ય ફરી પાછો ઓ તરફ સાંજ જેવી રેશમી આભા ફેરવે, સહેજ આગળ વધવામાં પાછળવાળા પીછો કરે, આપણે તો ઈશ્વરથી ડરીએ, પણ ઈશ્વરને ડર લાગે તો? ગઝલના અંતિમ શેરમાં કવિ હકારાત્મક ભાવ લઈને આવતા કહે છે : જીવવાની ટેવ હોય તો જીવી લેતું જોઈએ. આમ રોજ રોજ મરીને જીવવાથી શું થાય. જીવનને સ્વીકારીને આનંદથી જીવવાની હકારાત્મક ભાવનાને વ્યક્ત કરવામાં આવી છે.
‘ઘાસ ઊભું હોય છે’ – આપણે ઘાસને સામાન્ય ગણીએ છીએ. અહીં ગઝલકાર ઘાસને સામાન્ય ગણવાની ભૂલ કરતા નથી, પણ ઘાસનું નિરીક્ષણ કરીને ઘાસમાં રહેલી શક્તિ અને ઘાસની હકારાત્મક ભાવનાને પકડીને શ્રોતાને સંદેશો પાઠવે છે. જે ઘાસ જંગલના ખૂંખાર વાઘ-સિંહની સામેય અડીખમ ઊભું હોય છે એને કોઈ ભય લાગતો નથી અને એની ઇચ્છા તો જુવો. કોઈ ગાય આવીને મને ખાશે/ચરશે. અહીં ‘ખીલા' પ્રિયકાંત મણિયારનું કાવ્ય અને ‘ઘાસ અને હું' નામક યાદ આવી જાય.
‘ઘાસ ઊભું હોય છે’ – આપણે ઘાસને સામાન્ય ગણીએ છીએ. અહીં ગઝલકાર ઘાસને સામાન્ય ગણવાની ભૂલ કરતા નથી, પણ ઘાસનું નિરીક્ષણ કરીને ઘાસમાં રહેલી શક્તિ અને ઘાસની હકારાત્મક ભાવનાને પકડીને શ્રોતાને સંદેશો પાઠવે છે. જે ઘાસ જંગલના ખૂંખાર વાઘ-સિંહની સામેય અડીખમ ઊભું હોય છે એને કોઈ ભય લાગતો નથી અને એની ઇચ્છા તો જુવો. કોઈ ગાય આવીને મને ખાશે/ચરશે. અહીં ‘ખીલા' પ્રિયકાંત મણિયારનું કાવ્ય અને ‘ઘાસ અને હું' નામક યાદ આવી જાય.
Line 29: Line 29:
મનુષ્યજાતિ માટેનો મોટો સંદેશો અહીં રહેલો છે.
મનુષ્યજાતિ માટેનો મોટો સંદેશો અહીં રહેલો છે.
‘દોડી અને પાછાં આવજો' કોઈ પણ વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાના પ્રયાસો કરતા હોય છે. પોતાનાં સ્વપ્નોને સાકાર કરવા વ્યક્તિ ક્યારેક થાકી જાય છે. બની શકે કે વ્યક્તિની ઇચ્છાઓનું સમાધાન થાય અથવા ઇચ્છાઓ પૂર્ણ ન પણ થાય. આવી સ્થિતિમાં મનુષ્ય હિંમત હારવી ન જોઈએ. એવો ઉદાત્ત વિચાર કવિ પાંચ શેરમાં કલાત્મકપણે ગૂંથી લીધો છે.
‘દોડી અને પાછાં આવજો' કોઈ પણ વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાના પ્રયાસો કરતા હોય છે. પોતાનાં સ્વપ્નોને સાકાર કરવા વ્યક્તિ ક્યારેક થાકી જાય છે. બની શકે કે વ્યક્તિની ઇચ્છાઓનું સમાધાન થાય અથવા ઇચ્છાઓ પૂર્ણ ન પણ થાય. આવી સ્થિતિમાં મનુષ્ય હિંમત હારવી ન જોઈએ. એવો ઉદાત્ત વિચાર કવિ પાંચ શેરમાં કલાત્મકપણે ગૂંથી લીધો છે.
'એમ ક્યાંથી ચાલશે' કોઈ પણ વ્યક્તિ પોતાનું મનફાવ્યું ચલાવે ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિ એનો સ્વીકાર ન જ કરે. આ ગઝલનો પ્રમુખ સૂર રહ્યો છે. મનફાવ્યું ચલાવે, કૂદવા જેવું નચાવે, ફુગ્ગા જેવી નાવડીમાં છેદ પડાવે - આ બે શેરમાં એક બીજ મૂકીને કવિ ત્રીજા શેરમાં મનુષ્યજીવન પર આવી જાય છે. જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હોય અને તેને વાયદા કર્યા હોય અને એ ભૂલી જાય ત્યારે જે દુઃખનો અનુભવ થાય અથવા તે સમયની પીડા અસહ્ય હોય છે. જેનું સ્થાન પાકું હોય અને એ તેનાં મૂળિયાં તપાસ કરે ત્યારે જે વેદના થાય તેની સરળ કાવ્યબાનીમાં ગઝલકાર કરે છે. જેના પર વિશ્વાસ કર્યો હોય અને એ જ બકરી બની જાય ત્યારે જીવન જીવવાની વાત બાજુ પર રહી એનો આઘાત પણ અસહ્ય હોય છે.
‘એમ ક્યાંથી ચાલશે' કોઈ પણ વ્યક્તિ પોતાનું મનફાવ્યું ચલાવે ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિ એનો સ્વીકાર ન જ કરે. આ ગઝલનો પ્રમુખ સૂર રહ્યો છે. મનફાવ્યું ચલાવે, કૂદવા જેવું નચાવે, ફુગ્ગા જેવી નાવડીમાં છેદ પડાવે - આ બે શેરમાં એક બીજ મૂકીને કવિ ત્રીજા શેરમાં મનુષ્યજીવન પર આવી જાય છે. જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હોય અને તેને વાયદા કર્યા હોય અને એ ભૂલી જાય ત્યારે જે દુઃખનો અનુભવ થાય અથવા તે સમયની પીડા અસહ્ય હોય છે. જેનું સ્થાન પાકું હોય અને એ તેનાં મૂળિયાં તપાસ કરે ત્યારે જે વેદના થાય તેની સરળ કાવ્યબાનીમાં ગઝલકાર કરે છે. જેના પર વિશ્વાસ કર્યો હોય અને એ જ બકરી બની જાય ત્યારે જીવન જીવવાની વાત બાજુ પર રહી એનો આઘાત પણ અસહ્ય હોય છે.
‘એ જ છે ઉકેલ એનો’ આ ગઝલમાં કવિ પ્રિયતમની પ્રિયતમા તરફના અનહદ પ્રેમને વાચા આપે છે. નાયક કહે છે કે - પોતાની પ્રેયસીનો કોઈ પર્યાય ન હોય શકે, શોધવાથી એનો પર્યાય ન મળી શકે. પ્રિયતમાનો પર્યાય પ્રિયતમા જ હોય અન્ય ન હોય. ટૂંકમાં પ્રેમ એક વાર થાય વારંવાર ન થાય. એની વાત અહીં મુકાઈ છે. નાયકનો પ્રેમ કેવો છે તેને દર્શાવવા માટે કવિ પાંચમા શેરમાં આ કહે છે. જુઓ :
‘એ જ છે ઉકેલ એનો’ આ ગઝલમાં કવિ પ્રિયતમની પ્રિયતમા તરફના અનહદ પ્રેમને વાચા આપે છે. નાયક કહે છે કે - પોતાની પ્રેયસીનો કોઈ પર્યાય ન હોય શકે, શોધવાથી એનો પર્યાય ન મળી શકે. પ્રિયતમાનો પર્યાય પ્રિયતમા જ હોય અન્ય ન હોય. ટૂંકમાં પ્રેમ એક વાર થાય વારંવાર ન થાય. એની વાત અહીં મુકાઈ છે. નાયકનો પ્રેમ કેવો છે તેને દર્શાવવા માટે કવિ પાંચમા શેરમાં આ કહે છે. જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 41: Line 41:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘નથી હું મને સમજ્યો’- પાંચ શેરમાં રચાયેલી આ રચના છે. નાયિકાને પામી ન શક્યાની વેદના આ ગઝલમાં વ્યક્ત થઈ છે. અથવા તો નાયિકાને પોતાના પ્રેમની વાત ન કરી શક્યાનું દુઃખ અહીં જોવા મળે છે. આમાં જે કાફિયા છે એ ખૂબ ધ્યાન ખેંચે છે. લલકારવું, પસવારવું, શણગારવું, સમજાવવું અને અવતારવું. રદીફ-અટકી જવું.
‘નથી હું મને સમજ્યો’- પાંચ શેરમાં રચાયેલી આ રચના છે. નાયિકાને પામી ન શક્યાની વેદના આ ગઝલમાં વ્યક્ત થઈ છે. અથવા તો નાયિકાને પોતાના પ્રેમની વાત ન કરી શક્યાનું દુઃખ અહીં જોવા મળે છે. આમાં જે કાફિયા છે એ ખૂબ ધ્યાન ખેંચે છે. લલકારવું, પસવારવું, શણગારવું, સમજાવવું અને અવતારવું. રદીફ-અટકી જવું.
‘જાણી શકાયું ક્યાં કદી’ કોઈ કારણસર પોતાની પ્રિયતમા છોડીને ચાલી ગઈ. કેમ? શાથી? એ પ્રશ્નો નાયક સામે છે. જેના જવાબો નાયક પાસે નથી. વિચ્છેદ પ્રેમપીડા અહીં છે. વ્યક્તિના જીવનમાંથી પ્રિય પાત્ર છોડીને જતું રહે એ વેદના પેલા 'સારસી’ (‘મારા ખેતરના શેઢેથી ઊડી ગઈ ત્યાં સારસી’- રાવજી પટેલ) ના જેવી જ હોય. આ વેદનાને ગઝલકાર નીચેના શેરમાં આ રીતે મૂકી આપે છે -
‘જાણી શકાયું ક્યાં કદી’ કોઈ કારણસર પોતાની પ્રિયતમા છોડીને ચાલી ગઈ. કેમ? શાથી? એ પ્રશ્નો નાયક સામે છે. જેના જવાબો નાયક પાસે નથી. વિચ્છેદ પ્રેમપીડા અહીં છે. વ્યક્તિના જીવનમાંથી પ્રિય પાત્ર છોડીને જતું રહે એ વેદના પેલા ‘સારસી’ (‘મારા ખેતરના શેઢેથી ઊડી ગઈ ત્યાં સારસી’- રાવજી પટેલ) ના જેવી જ હોય. આ વેદનાને ગઝલકાર નીચેના શેરમાં આ રીતે મૂકી આપે છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ભૂખ્યા રહેતા પેટને પ્રશ્નો તો એના એ જ છે,  
{{Block center|<poem>‘ભૂખ્યા રહેતા પેટને પ્રશ્નો તો એના એ જ છે,  
Line 52: Line 52:
હાથમાં પ્યાલી જ છે કરતાલ જેવું કૈં નથી.’ પૃ.૩૧</poem>}}
હાથમાં પ્યાલી જ છે કરતાલ જેવું કૈં નથી.’ પૃ.૩૧</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'આંખમાં દૃશ્યો અધૂરાં' આ ગઝલમાં નાયક પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે. પોતાના સ્વને પામવાની મથામણ અહીં જોવા મળે છે. નાયકનાં પોતાનાં સ્વપ્નો છે. આ સ્વપ્નોનું આવનજાવન થાય છે. પણ સત્ય/સચ્ચા બનતા નથી. જેનો ભાર નાયકને કોરી ખાય છે. પરિણામે નાયકની વેદનાને ગઝલકાર ગઝલના મત્લામાં આમ વ્યક્ત કરે છે -
‘આંખમાં દૃશ્યો અધૂરાં' આ ગઝલમાં નાયક પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે. પોતાના સ્વને પામવાની મથામણ અહીં જોવા મળે છે. નાયકનાં પોતાનાં સ્વપ્નો છે. આ સ્વપ્નોનું આવનજાવન થાય છે. પણ સત્ય/સચ્ચા બનતા નથી. જેનો ભાર નાયકને કોરી ખાય છે. પરિણામે નાયકની વેદનાને ગઝલકાર ગઝલના મત્લામાં આમ વ્યક્ત કરે છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘શ્વાસ સામે ઝૂઝવું કે જીવના પડખે થવું?  
{{Block center|<poem>‘શ્વાસ સામે ઝૂઝવું કે જીવના પડખે થવું?  
Line 64: Line 64:
આપી ભરોસો છેતરે છે એટલે તો પ્રશ્ન છે.’ પૃ.૩૫</poem>}}
આપી ભરોસો છેતરે છે એટલે તો પ્રશ્ન છે.’ પૃ.૩૫</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'એ રીત કૈં સારી નથી' કોઈ પ્રિય પાત્ર આમ જ જીવનમાંથી કાઢી મૂકે ત્યારે કોઈ પણ પ્રિયતમને મોટો આઘાત લાગે જ. એની વેદના તો મીરાંની ભાષામાં કહીએ તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે' અહીં પણ નાયકને લાગે છે કે કોઈ વ્યક્તિ નખમાંથી મેલ કાઢે એમ મૂળમાંથી કાપી નાખે, પ્રશ્નોના ઉત્તર ન આપે - આ બધું સારું નથી… કોઈક તો કારણ આપવું જોઈએ. પણ નાયિકા કોઈ જવાબ આપતી નથી. પ્રેમ કેટલો કરે છે એ કઈ રીતે જોશો, વરસાદમાં ભીનાં થયેલાં કપડાંમાં વરસાદ ન શોધી શકાય. અહીં પ્રેમનો આત્મસાત થાય, પ્રેમની અભિવ્યક્તિ ન થાયની વાત ગઝલકારે કરી છે. આને આમ સંબંધને તોડી ન નખાય. નાયકની વેદના તો ત્યારે દાદ માગે છે. જ્યારે પોતાનો કોઈ પ્રિયજન પોતાનાં આંસુ લૂછનાર હોય. આ નાયકનાં જીવનમાં એવી વ્યક્તિનો અભાવ અહીં વ્યક્ત થાય છે.
‘એ રીત કૈં સારી નથી' કોઈ પ્રિય પાત્ર આમ જ જીવનમાંથી કાઢી મૂકે ત્યારે કોઈ પણ પ્રિયતમને મોટો આઘાત લાગે જ. એની વેદના તો મીરાંની ભાષામાં કહીએ તો ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે' અહીં પણ નાયકને લાગે છે કે કોઈ વ્યક્તિ નખમાંથી મેલ કાઢે એમ મૂળમાંથી કાપી નાખે, પ્રશ્નોના ઉત્તર ન આપે - આ બધું સારું નથી… કોઈક તો કારણ આપવું જોઈએ. પણ નાયિકા કોઈ જવાબ આપતી નથી. પ્રેમ કેટલો કરે છે એ કઈ રીતે જોશો, વરસાદમાં ભીનાં થયેલાં કપડાંમાં વરસાદ ન શોધી શકાય. અહીં પ્રેમનો આત્મસાત થાય, પ્રેમની અભિવ્યક્તિ ન થાયની વાત ગઝલકારે કરી છે. આને આમ સંબંધને તોડી ન નખાય. નાયકની વેદના તો ત્યારે દાદ માગે છે. જ્યારે પોતાનો કોઈ પ્રિયજન પોતાનાં આંસુ લૂછનાર હોય. આ નાયકનાં જીવનમાં એવી વ્યક્તિનો અભાવ અહીં વ્યક્ત થાય છે.
‘એટલું નક્કી જ છે’ - કોઈ પણ વ્યક્તિએ પોતાની તાકાત-વિશ્વાસ પર જ પોતાની દોડ લગાવવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની મર્યાદા ચૂકી જાય ત્યારે એને સફળતા નહીં ભારોભાર નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. જેની વાત આ ગઝલમાં મૂકવામાં આવી છે. એને સમજાવવા માટે કવિ ઊંડાણ જોઈને જ પાણીમાં ઊતરવું જોઈએ, ઇચ્છાના ઘોડા પર ચઢવું ન જોઈએ. અઘરી રમત ન રમવી જોઈએ. નક્કી કશું જ ન હોય ત્યારે નક્કી કશું જ ન કરવું અને જો આપની પ્રાર્થના ત્યાં પહોંચી શકતી ન હોય તો ધ્યાન જ ન આપવું. અહીં ગઝલકાર ‘એટલું નક્કી જ છે’ રદીફનો ઉચિત પ્રયોગ ધ્યાન ખેંચે છે. અહીં બે અર્થ થઈ શકે. એક પ્રણય અને પરમાત્મા. ટૂંકમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી.
‘એટલું નક્કી જ છે’ - કોઈ પણ વ્યક્તિએ પોતાની તાકાત-વિશ્વાસ પર જ પોતાની દોડ લગાવવી જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાની મર્યાદા ચૂકી જાય ત્યારે એને સફળતા નહીં ભારોભાર નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. જેની વાત આ ગઝલમાં મૂકવામાં આવી છે. એને સમજાવવા માટે કવિ ઊંડાણ જોઈને જ પાણીમાં ઊતરવું જોઈએ, ઇચ્છાના ઘોડા પર ચઢવું ન જોઈએ. અઘરી રમત ન રમવી જોઈએ. નક્કી કશું જ ન હોય ત્યારે નક્કી કશું જ ન કરવું અને જો આપની પ્રાર્થના ત્યાં પહોંચી શકતી ન હોય તો ધ્યાન જ ન આપવું. અહીં ગઝલકાર ‘એટલું નક્કી જ છે’ રદીફનો ઉચિત પ્રયોગ ધ્યાન ખેંચે છે. અહીં બે અર્થ થઈ શકે. એક પ્રણય અને પરમાત્મા. ટૂંકમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી.
‘પિયરની યાદો…બચપણથી લઈને…’ ભારતીય નારી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એનું પોતાનું પિયર યાદ આવે જ. જ્યાં એનો જન્મ અને ઉછેર થયો છે. એ ધરા સાથે સુખદુ:ખના અનેક પ્રસંગો એના સ્મૃતિપટ પર છવાયેલ હોય એ સ્વાભાવિક છે. જેની ઊણપ પરિણીત સ્ત્રી અનુભવે જ. આ નાજુક ભાવો લઈને ગઝલકાર ગઝલ દ્વારા સ્ત્રીની ખાલીપાની વાત કરે છે. સાદી-સરળ કાવ્યબાનીમાં મોટી વાતને ગઝલકાર છ શેરમાં વ્યક્ત કરે છે ત્યારે આ રચના ધ્યાન ખેંચે છે.
‘પિયરની યાદો…બચપણથી લઈને…’ ભારતીય નારી જ્યારે લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એનું પોતાનું પિયર યાદ આવે જ. જ્યાં એનો જન્મ અને ઉછેર થયો છે. એ ધરા સાથે સુખદુ:ખના અનેક પ્રસંગો એના સ્મૃતિપટ પર છવાયેલ હોય એ સ્વાભાવિક છે. જેની ઊણપ પરિણીત સ્ત્રી અનુભવે જ. આ નાજુક ભાવો લઈને ગઝલકાર ગઝલ દ્વારા સ્ત્રીની ખાલીપાની વાત કરે છે. સાદી-સરળ કાવ્યબાનીમાં મોટી વાતને ગઝલકાર છ શેરમાં વ્યક્ત કરે છે ત્યારે આ રચના ધ્યાન ખેંચે છે.

Navigation menu