32,162
edits
No edit summary |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
આ પ્રમાણે કવિ દયારામ ચાંદોદમાં સં. ૧૮૩૩ના ભાદરવા સૂદિ અગિયારશે સાઠોદરા નાગર કુટુંબમાં જનમ્યા હતા. તેમના પિતાનું નામ પ્રભુરામ અને માતાનું નામ રાજકોર હતું, મહાલક્ષ્મી નહીં. એમના પિતા કારકુની કરતા હતા. ન્હાનપણમાં તેમને સામાન્ય વ્યવહારૂ શિક્ષણ મળેલું; સંસ્કૃતનું જ્ઞાન મળેલું નહીં. તે નીચેની નોંધ વાંચતાં જણાઈ આવશે. | આ પ્રમાણે કવિ દયારામ ચાંદોદમાં સં. ૧૮૩૩ના ભાદરવા સૂદિ અગિયારશે સાઠોદરા નાગર કુટુંબમાં જનમ્યા હતા. તેમના પિતાનું નામ પ્રભુરામ અને માતાનું નામ રાજકોર હતું, મહાલક્ષ્મી નહીં. એમના પિતા કારકુની કરતા હતા. ન્હાનપણમાં તેમને સામાન્ય વ્યવહારૂ શિક્ષણ મળેલું; સંસ્કૃતનું જ્ઞાન મળેલું નહીં. તે નીચેની નોંધ વાંચતાં જણાઈ આવશે. | ||
{{Poem2Close}} | |||
સામાન્ય વ્યવહારૂ જ્ઞાન | સામાન્ય વ્યવહારૂ જ્ઞાન | ||
{{Poem2Open}} | |||
હિંદી વૈદકનો ઊતારો કવિએ ભરૂચમાં મામા સૂરજરામને ઘેર કરેલો. એ હાથપ્રતની પુષ્પિકા નીચે પ્રમાણે છે :– | હિંદી વૈદકનો ઊતારો કવિએ ભરૂચમાં મામા સૂરજરામને ઘેર કરેલો. એ હાથપ્રતની પુષ્પિકા નીચે પ્રમાણે છે :– | ||
| Line 250: | Line 253: | ||
અનુલેખ—પ્રસ્તુત લેખમાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં આપેલા અવતરણનો કડી ૭૪ સિવાયનો બધો એ ભાગ सोमाचंद કૃત भक्तिविधान (રચના સં. ૧૬૮૧; હાથપ્રત સં. ૧૮૩૦)માં આપેલો છે, એમ દયારામકાવ્યમણિમાળા, ભાગ ૫ના આરંભે આપેલા લેખમાં શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ જણાવે છે. सोमाचंदની કૃતિની હાથપ્રત ઊતાર્યાં પછી ત્રણ વર્ષે સં. ૧૮૩૩માં દયારામ જનમે છે. તે જોતાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં જે અવતરણ આપ્યું છે, તે અગ્રાહ્ય ઠરે છે. પરંતુ, કવિને એમના ૧૦મા વર્ષમાં દેવકીનંદન મહારાજને હાથે નામનિદેશ સંસ્કાર થયેલો, તે તો ગ્રાહ્ય જ રહે છે. દયારામના દેવકીનંદન सोमाचंदના દેવકીનંદથી ભિન્ન અને અર્વાચીન. જેમણે કવિનાં માતુશ્રીને गीताનો બોધ કર્યો હતો, તે જ એ દેવકીનંદન મહારાજ. | અનુલેખ—પ્રસ્તુત લેખમાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં આપેલા અવતરણનો કડી ૭૪ સિવાયનો બધો એ ભાગ सोमाचंद કૃત भक्तिविधान (રચના સં. ૧૬૮૧; હાથપ્રત સં. ૧૮૩૦)માં આપેલો છે, એમ દયારામકાવ્યમણિમાળા, ભાગ ૫ના આરંભે આપેલા લેખમાં શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ જણાવે છે. सोमाचंदની કૃતિની હાથપ્રત ઊતાર્યાં પછી ત્રણ વર્ષે સં. ૧૮૩૩માં દયારામ જનમે છે. તે જોતાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં જે અવતરણ આપ્યું છે, તે અગ્રાહ્ય ઠરે છે. પરંતુ, કવિને એમના ૧૦મા વર્ષમાં દેવકીનંદન મહારાજને હાથે નામનિદેશ સંસ્કાર થયેલો, તે તો ગ્રાહ્ય જ રહે છે. દયારામના દેવકીનંદન सोमाचंदના દેવકીનંદથી ભિન્ન અને અર્વાચીન. જેમણે કવિનાં માતુશ્રીને गीताનો બોધ કર્યો હતો, તે જ એ દેવકીનંદન મહારાજ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||