32,162
edits
No edit summary |
No edit summary |
||
| Line 253: | Line 253: | ||
અનુલેખ—પ્રસ્તુત લેખમાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં આપેલા અવતરણનો કડી ૭૪ સિવાયનો બધો એ ભાગ सोमाचंद કૃત भक्तिविधान (રચના સં. ૧૬૮૧; હાથપ્રત સં. ૧૮૩૦)માં આપેલો છે, એમ દયારામકાવ્યમણિમાળા, ભાગ ૫ના આરંભે આપેલા લેખમાં શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ જણાવે છે. सोमाचंदની કૃતિની હાથપ્રત ઊતાર્યાં પછી ત્રણ વર્ષે સં. ૧૮૩૩માં દયારામ જનમે છે. તે જોતાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં જે અવતરણ આપ્યું છે, તે અગ્રાહ્ય ઠરે છે. પરંતુ, કવિને એમના ૧૦મા વર્ષમાં દેવકીનંદન મહારાજને હાથે નામનિદેશ સંસ્કાર થયેલો, તે તો ગ્રાહ્ય જ રહે છે. દયારામના દેવકીનંદન सोमाचंदના દેવકીનંદથી ભિન્ન અને અર્વાચીન. જેમણે કવિનાં માતુશ્રીને गीताનો બોધ કર્યો હતો, તે જ એ દેવકીનંદન મહારાજ. | અનુલેખ—પ્રસ્તુત લેખમાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં આપેલા અવતરણનો કડી ૭૪ સિવાયનો બધો એ ભાગ सोमाचंद કૃત भक्तिविधान (રચના સં. ૧૬૮૧; હાથપ્રત સં. ૧૮૩૦)માં આપેલો છે, એમ દયારામકાવ્યમણિમાળા, ભાગ ૫ના આરંભે આપેલા લેખમાં શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ જણાવે છે. सोमाचंदની કૃતિની હાથપ્રત ઊતાર્યાં પછી ત્રણ વર્ષે સં. ૧૮૩૩માં દયારામ જનમે છે. તે જોતાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં જે અવતરણ આપ્યું છે, તે અગ્રાહ્ય ઠરે છે. પરંતુ, કવિને એમના ૧૦મા વર્ષમાં દેવકીનંદન મહારાજને હાથે નામનિદેશ સંસ્કાર થયેલો, તે તો ગ્રાહ્ય જ રહે છે. દયારામના દેવકીનંદન सोमाचंदના દેવકીનંદથી ભિન્ન અને અર્વાચીન. જેમણે કવિનાં માતુશ્રીને गीताનો બોધ કર્યો હતો, તે જ એ દેવકીનંદન મહારાજ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||