બાળ કાવ્ય સંપદા/કોણે ?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}} {{Block center|<poem> ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે દિન-રાત વરસ્યાં કરે. (૨) ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને સંદેશો જઈને કોઈ કે'જો, કે દિન-રાત મલક્યાં કરે. (૨)...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}}
{{Heading|કોણે ?|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}}


{{Block center|<poem>
{{Block center|<poem>
ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)


ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
નીલેરા આભની રૂપાળી જાજમે
સંદેશો જઈને કોઈ કે'જો, કે
ચમકંતા તારલા કોણે ગૂંથ્યા ?
દિન-રાત મલક્યાં કરે. (૨)
વહેલી પરોઢના પૂરવના બારણે
કુમકુમનાં પગલાં કોણે કર્યાં ?
સંધ્યાની સાડીના ફરફરતા પાલવે
ગુલાબી રંગ આ કોણે પૂર્યા ?
મંદ મંદ વાયરે ઝૂલતા આ ફૂલને
મીઠેરાં સ્મિતદાન કોણે દીધાં ?
પૂનમની રાતના ખીલે છે પોયણાં
એ પોયણાંને ખીલતાં કોણે કીધાં ?
વહેતી સરિત નિત ગુંજે છે ગીતડાં,
એ ગીતો મધુરતમ કોણે કીધાં ?
સાગરની કાયાને સુંદર સોહાવતાં
શ્વેત શ્વેત મોજાં કોણે કીધાં ?
તિમિરભર્યા મુજ હૈયાને ઓરડે
ઝળહળતાં તેજ આ કોણે કીધાં ?


વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)
ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)
અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે'જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)
</poem>}}
</poem>}}
<br>
<br>

Navigation menu