9,288
edits
No edit summary |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
<center> "(નોંધ : ‘સંસ્કૃતિ’માં ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ વિભાગમાં, તેમજ પાછળના વર્ષોમાં સમીક્ષાનું કાર્ય ‘બે અવલોકનો’, ‘અવલોકનો અને નિરીક્ષણો’ – એવા શીર્ષક્થી થયું છે, તો આ ત્રણે શીર્ષકો નીચે આવતાં પુસ્તક- પ્રસ્તાવના, અવલોકન/ ટૂંકીનોંધ, સામયિકનોંધ વગેરેનો વર્ણાનુક્રમે સમાવેશ આ વિભાગમાં કરેલો છે. જો શીર્ષક મૂળકૃતિને સૂચવતું હોય તો શીર્ષક યથાવત રાખ્યું છે, પણ જયારે શીર્ષકમાં કૃતિનામનો સમાવેશ ન થયો હોય ત્યારે કૃતિનામના વર્ણાનુક્રમે સૂચિમાં મૂકેલ છે. કૃતિનામ પછી કૃતિના લેખક/ સંપાદક/ અનુવાદકનું નામ કૌંસમાં આપેલું છે. ત્યારબાદ લેખ/ નોંધનું મૂળ શીર્ષક અને લેખ/ નોંધના લેખકનું નામ આપેલ છે. છેલ્લે માસ, વર્ષ અને પૃષ્ઠ નંબર આપેલો છે. અંતે જયાં # નિશાની મૂકી છે તે સંલેખ પુસ્તક/ સામયિકની ટૂંકી નોંધ/ પરિચય અને * નિશાનીવાળા સંલેખ પુસ્તકની પ્રસ્તાવના/ આમુખ છે તેમ જાણવું. | <center> "(નોંધ : ‘સંસ્કૃતિ’માં ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ વિભાગમાં, તેમજ પાછળના વર્ષોમાં સમીક્ષાનું કાર્ય ‘બે અવલોકનો’, ‘અવલોકનો અને નિરીક્ષણો’ – એવા શીર્ષક્થી થયું છે, તો આ ત્રણે શીર્ષકો નીચે આવતાં પુસ્તક- પ્રસ્તાવના, અવલોકન/ ટૂંકીનોંધ, સામયિકનોંધ વગેરેનો વર્ણાનુક્રમે સમાવેશ આ વિભાગમાં કરેલો છે. જો શીર્ષક મૂળકૃતિને સૂચવતું હોય તો શીર્ષક યથાવત રાખ્યું છે, પણ જયારે શીર્ષકમાં કૃતિનામનો સમાવેશ ન થયો હોય ત્યારે કૃતિનામના વર્ણાનુક્રમે સૂચિમાં મૂકેલ છે. કૃતિનામ પછી કૃતિના લેખક/ સંપાદક/ અનુવાદકનું નામ કૌંસમાં આપેલું છે. ત્યારબાદ લેખ/ નોંધનું મૂળ શીર્ષક અને લેખ/ નોંધના લેખકનું નામ આપેલ છે. છેલ્લે માસ, વર્ષ અને પૃષ્ઠ નંબર આપેલો છે. અંતે જયાં # નિશાની મૂકી છે તે સંલેખ પુસ્તક/ સામયિકની ટૂંકી નોંધ/ પરિચય અને * નિશાનીવાળા સંલેખ પુસ્તકની પ્રસ્તાવના/ આમુખ છે તેમ જાણવું. | ||
દા.ત. | દા.ત. <br> | ||
સતી (રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ)/ હૃદયનું ધર્મદર્શન; ઉ. જો.; જૂન48/232-236; * | સતી (રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ)/ હૃદયનું ધર્મદર્શન; ઉ. જો.; જૂન48/232-236; *<br> | ||
1. સતી – કૃતિનામ | 1. સતી – કૃતિનામ <br> | ||
2. () માં લેખક, અનુવાદકનું નામ | 2. () માં લેખક, અનુવાદકનું નામ <br> | ||
3. / નિશાની પછી લેખ/ નોંધનું શીર્ષક | 3. / નિશાની પછી લેખ/ નોંધનું શીર્ષક<br> | ||
4. ઉ. જો. – લેખના લેખક | 4. ઉ. જો. – લેખના લેખક <br> | ||
5. માસ, વર્ષ અને પૃષ્ઠ નંબર | 5. માસ, વર્ષ અને પૃષ્ઠ નંબર<br> | ||
6. * નિશાની દર્શાવે છે કે આ લેખ પુસ્તકની પ્રસ્તાવના છે. | 6. * નિશાની દર્શાવે છે કે આ લેખ પુસ્તકની પ્રસ્તાવના છે. <br> | ||
ક્યારેક એક જ કૃતિ ઉપર એકથી વધારે લેખ/ નોંધ હોય ત્યારે તેની વિગત એક્સાથે મળી રહે તે હેતુથી આ સૂચિમાં કૃતિનામ હેઠળ દરેક લેખ/ નોંધને એકસાથે મૂકવામાં આવેલા છે. | ક્યારેક એક જ કૃતિ ઉપર એકથી વધારે લેખ/ નોંધ હોય ત્યારે તેની વિગત એક્સાથે મળી રહે તે હેતુથી આ સૂચિમાં કૃતિનામ હેઠળ દરેક લેખ/ નોંધને એકસાથે મૂકવામાં આવેલા છે. | ||
દા.ત. | દા.ત. <br> | ||
માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ); ઉ. જો.; જાન્યુ48/33-34; નવલકથા | માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ); ઉ. જો.; જાન્યુ48/33-34; નવલકથા<br> | ||
* તૃપ્તિનો ઘૂંટ; દર્શક; માર્ચ52/113-115<br> | |||
* વાર્તાકલા; સુન્દરમ્; ડિસે48/467-468<br> | |||
‘માનવીની ભવાઈ’ પર લખાયેલા ત્રણ લેખોનો સમાવેશ અહીં થયેલો છે. જેમાં ૧લા લેખનું શીર્ષક ‘માનવીની ભવાઈ’, ૨જાનું ‘તૃપ્તિનો ઘૂંટ’ અને ૩જાનું ‘વાર્તાકલા’ છે.) | ‘માનવીની ભવાઈ’ પર લખાયેલા ત્રણ લેખોનો સમાવેશ અહીં થયેલો છે. જેમાં ૧લા લેખનું શીર્ષક ‘માનવીની ભવાઈ’, ૨જાનું ‘તૃપ્તિનો ઘૂંટ’ અને ૩જાનું ‘વાર્તાકલા’ છે.) | ||
"</center> | "</center> | ||