સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/કબીર : કાવ્યપુરુષ (?) સકલપુરુષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
બહુપરિમાણી વ્યક્તિમત્તાના આસામી કબીર અનુકાલીન પંથપરંપરાઓમાં તો આદમી મટી, અવતાર તરીકે થપાયા, 'સત્-સાહેબ'ના પર્યાયપુરુષ તરીકે પણ પૂજાતા થયા. પાંચેક સદી દરમ્યાન પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને બંગાળના દૂરવર્તી લોકસમુદાયપર્યન્ત એના વાણીવાહનમાં એ વિચરતા/વિસ્તરતા રહ્યા. તો બીજી બાજુ, જનસાધારણમાંના કબીર વ્યાપનો શબ્દસ્પંદ, વીસમી સદીના આરંભિક દાયકાઓમાં જિજ્ઞાસુ અને વિચારશીલ અભિજાત શિષ્ટ વર્ગોમાં પણ ઝિલાયો. કબીરનાં પદોની સકલ કાવ્યરિદ્ધિથી, અતિશિક્ષિત રસેપ્સુ વર્ગ પણ અંજાયો ને આકર્ષાયો. દેશવિદેશમાં કબીરની 'પદ-યાત્રા'એ એમને મરમી કવિની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપી. 'પીર', 'ઓલિયા', ‘અવતાર’ની સાથે ‘ક્રાંતિપુરુષ', 'સમાજસુધારક', 'સમન્વયપુરુષ' : આવાં આવાં બિરદ પણ કબીરસંજ્ઞાના પૂર્વ-અપ૨પદે સંકેતાયાં. કબીરની વ્યક્તિતા ને વિભૂતિમત્તાનું અધિષ્ઠાન તો છે એનો શબ્દ - શબદ. અનુભૂતિ અને આત્મપ્રતીતિનું પ્રામાણ્ય એમના શબ્દમાં જે આકાર-પ્રકારમાં પ્રકટ થયું; એમની અધ્યાત્મચેતનાના સકલ આવિષ્કારો જે મિજાજથી શબ્દમાં ઠેરાયા એથી મધ્યકાળની સંતપરંપરામાં, પ્રચંડ મનોઘટનાશાળી સકલ પુરુષ (phenomenon)ના અભિધાનના પણ એ અધિકારી લાગે છે.*<ref>* કૈલાસ ગુરુકુળ, મહુવામાં ‘અસ્મિતાપર્વ’ના ઉપક્રમે, આપેલા તત્કાલ-સ્ફુર્ત (extempore) વક્તવ્યનો લેખિત પાઠ (શોધન/વર્ધન સાથે).</ref>
બહુપરિમાણી વ્યક્તિમત્તાના આસામી કબીર અનુકાલીન પંથપરંપરાઓમાં તો આદમી મટી, અવતાર તરીકે થપાયા, 'સત્-સાહેબ'ના પર્યાયપુરુષ તરીકે પણ પૂજાતા થયા. પાંચેક સદી દરમ્યાન પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર અને બંગાળના દૂરવર્તી લોકસમુદાયપર્યન્ત એના વાણીવાહનમાં એ વિચરતા/વિસ્તરતા રહ્યા. તો બીજી બાજુ, જનસાધારણમાંના કબીર વ્યાપનો શબ્દસ્પંદ, વીસમી સદીના આરંભિક દાયકાઓમાં જિજ્ઞાસુ અને વિચારશીલ અભિજાત શિષ્ટ વર્ગોમાં પણ ઝિલાયો. કબીરનાં પદોની સકલ કાવ્યરિદ્ધિથી, અતિશિક્ષિત રસેપ્સુ વર્ગ પણ અંજાયો ને આકર્ષાયો. દેશવિદેશમાં કબીરની 'પદ-યાત્રા'એ એમને મરમી કવિની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપી. 'પીર', 'ઓલિયા', ‘અવતાર’ની સાથે ‘ક્રાંતિપુરુષ', 'સમાજસુધારક', 'સમન્વયપુરુષ' : આવાં આવાં બિરદ પણ કબીરસંજ્ઞાના પૂર્વ-અપ૨પદે સંકેતાયાં. કબીરની વ્યક્તિતા ને વિભૂતિમત્તાનું અધિષ્ઠાન તો છે એનો શબ્દ - શબદ. અનુભૂતિ અને આત્મપ્રતીતિનું પ્રામાણ્ય એમના શબ્દમાં જે આકાર-પ્રકારમાં પ્રકટ થયું; એમની અધ્યાત્મચેતનાના સકલ આવિષ્કારો જે મિજાજથી શબ્દમાં ઠેરાયા એથી મધ્યકાળની સંતપરંપરામાં, પ્રચંડ મનોઘટનાશાળી સકલ પુરુષ (phenomenon)ના અભિધાનના પણ એ અધિકારી લાગે છે.*<ref>* કૈલાસ ગુરુકુળ, મહુવામાં ‘અસ્મિતાપર્વ’ના ઉપક્રમે, આપેલા તત્કાલ-સ્ફુર્ત (extempore) વક્તવ્યનો લેખિત પાઠ (શોધન/વર્ધન સાથે).</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<hr>
{{reflist}}
{{right|પરબ ફેબ્રુઆરી ૨૦૦૯}}<br>
{{right|પરબ ફેબ્રુઆરી ૨૦૦૯}}<br>
{{right|‘અંત:શ્રુતિ’ પૃ. ૧૦૨ થી ૧૧૧}}
{{right|‘અંત:શ્રુતિ’ પૃ. ૧૦૨ થી ૧૧૧}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu