સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘ખમ્મા, આલાબાપુને’ : ઘટનાપુરુષનો કાવ્યાવતાર: Difference between revisions

Jump to navigation Jump to search
Poem stanza - Bold
(Poem stanza - Bold)
(Poem stanza - Bold)
Line 46: Line 46:
'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ :
'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>'તને, ગધની ફાફડી, ખૂટલ ગોલકી ફટ,
{{Block center|'''<poem>‘તને, ગધની ફાફડી, ખૂટલ ગોલકી ફટ,
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'</poem>'''}}
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 69: Line 69:
૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે:
૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>-'માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું,
{{Block center|'''<poem>-‘માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું,
(યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)'  
(યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)'  
'બાપુ વિચારજળમાં નખશિખ બૂડે,
'બાપુ વિચારજળમાં નખશિખ બૂડે,

Navigation menu