અનુક્રમ/સૂરોની મિલાવટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સૂરોની મિલાવટ | ‘દૂરના એ સૂર’, લે. દિગીશ મહેતા, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૭૦. }} {{Poem2Open}} ગુજરાતીમાં નિબંધનું સાહિત્ય ઠીકઠીક માતબર છે, હળવા હાસ્યના નિબંધો પણ સાર...")
 
No edit summary
Line 16: Line 16:
‘બારી પાડવી’ જેવો શબ્દપ્રયોગ પહેલાં આપણને વિચિત્ર લાગે છે, પણ ‘બારી મૂકવી’ ‘બારી નાખવી’ જેવા પ્રયોગો અર્થની દૃષ્ટિએ મોળા લાગતાં આપણે એને સ્વીકારી લઈએ છીએ.
‘બારી પાડવી’ જેવો શબ્દપ્રયોગ પહેલાં આપણને વિચિત્ર લાગે છે, પણ ‘બારી મૂકવી’ ‘બારી નાખવી’ જેવા પ્રયોગો અર્થની દૃષ્ટિએ મોળા લાગતાં આપણે એને સ્વીકારી લઈએ છીએ.
નીચેનાં વાક્યો પણ જુઓ :
નીચેનાં વાક્યો પણ જુઓ :
* બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વરસાદને પહેલે ઝપાટે ઝરતી મીઠી સુગંધ એમાંથી ઊભરાય છે.
બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વરસાદને પહેલે ઝપાટે ઝરતી મીઠી સુગંધ એમાંથી ઊભરાય છે.
* મારે તો કામ છે સામેના ખૂણામાં, એ ઢળતી સાંજે, એ અંદરના ફિક્કા, બહારના કાળા ગુલાબી પ્રકાશમાં મેં જોયેલું એક જોડું – તેની સાથે.
મારે તો કામ છે સામેના ખૂણામાં, એ ઢળતી સાંજે, એ અંદરના ફિક્કા, બહારના કાળા ગુલાબી પ્રકાશમાં મેં જોયેલું એક જોડું – તેની સાથે.
* ફલિત એ થાય છે કે આત્મકથા – કલાસ્વરૂપ તરીકે – તેની વ્યાખ્યાની વધુ નજીક કદાચ સ્પેન્ડર કે વેઈન છે, નહિ કે ગાંધીજી કે નહેરુ.
ફલિત એ થાય છે કે આત્મકથા – કલાસ્વરૂપ તરીકે – તેની વ્યાખ્યાની વધુ નજીક કદાચ સ્પેન્ડર કે વેઈન છે, નહિ કે ગાંધીજી કે નહેરુ.
ગુજરાતી વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગતી આ વાક્યરચનાઓ નથી. પણ શ્રી દિગીશની વિચારભંગીને એ રજૂ કરે છે. આ રીતે, પહેલી દૃષ્ટિએ જે ખૂંચતું હોય તે પછીથી રુચતું થઈ જાય એવું દિગીશની ભાષા પરત્વે વારંવાર બને છે. છતાં “એનું (એના?) ટોળાથી છૂટા પડવાનું આથી આગળ શું કારણ?” એ વાક્યમાંનો ‘આથી આગળ’ જેવો પ્રયોગ આપણા મનમાં ન જ બેસે અને ‘આ સિવાય’ ‘આ ઉપરાંત’ જેવા પ્રયોગો આપણા મનમાં ઘોળાયા કરે એવું પણ ક્યાંક બને.
ગુજરાતી વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગતી આ વાક્યરચનાઓ નથી. પણ શ્રી દિગીશની વિચારભંગીને એ રજૂ કરે છે. આ રીતે, પહેલી દૃષ્ટિએ જે ખૂંચતું હોય તે પછીથી રુચતું થઈ જાય એવું દિગીશની ભાષા પરત્વે વારંવાર બને છે. છતાં “એનું (એના?) ટોળાથી છૂટા પડવાનું આથી આગળ શું કારણ?” એ વાક્યમાંનો ‘આથી આગળ’ જેવો પ્રયોગ આપણા મનમાં ન જ બેસે અને ‘આ સિવાય’ ‘આ ઉપરાંત’ જેવા પ્રયોગો આપણા મનમાં ઘોળાયા કરે એવું પણ ક્યાંક બને.
દિગીશનું ગદ્ય ખૂબ સફાઈદાર અને પાસાદાર છે એમ નહિ કહી શકાય. એમાં ઘણા ખાંચાખૂણા છે. પણ એ એમના વિશિષ્ટ સંવેદક-સર્જક વ્યક્તિત્વમાંથી આવે છે. એ રીતે એનું ઔચિત્ય છે અને એ આસ્વાદ્ય પણ છે. એકંદરે શ્રી દિગીશનું ગદ્ય ઘણું સમૃદ્ધ અને સવીગત પૃથક્કરણ માગે એવું છે. એમાં શબ્દપ્રયોગોનું વૈવિધ્ય છે, વાક્યરચનાઓનું વૈવિધ્ય છે અને કાકુઓનું પણ વૈવિધ્ય છે.
દિગીશનું ગદ્ય ખૂબ સફાઈદાર અને પાસાદાર છે એમ નહિ કહી શકાય. એમાં ઘણા ખાંચાખૂણા છે. પણ એ એમના વિશિષ્ટ સંવેદક-સર્જક વ્યક્તિત્વમાંથી આવે છે. એ રીતે એનું ઔચિત્ય છે અને એ આસ્વાદ્ય પણ છે. એકંદરે શ્રી દિગીશનું ગદ્ય ઘણું સમૃદ્ધ અને સવીગત પૃથક્કરણ માગે એવું છે. એમાં શબ્દપ્રયોગોનું વૈવિધ્ય છે, વાક્યરચનાઓનું વૈવિધ્ય છે અને કાકુઓનું પણ વૈવિધ્ય છે.

Navigation menu