સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/સૌભાગ્યપંચમી કથા: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
Line 24: Line 24:
“એહ જંબૂદ્વીપ ભરતનેં વિષઇં શ્રીપુર નામા નગર છઇં, તિહાં વસુ નામા સેઠિ વસઇં છઇં, મહર્દ્ધિક છઇં, તેહના પુત્ર બે; વસુદેવ અનઇ વસુસાર. એકદા સમયેં ક્રીડા કરવા વનમાં ગયા છઇં. તિહાં મુનિસુન્દરસૂરિ જ્ઞાની ગુરુ વાંદ્યા. તિહાં યોગ્ય જાણી દેસના સાંભલી, “જે પ્રભાતિં તિ મધ્યાહને નહીં, જે મધ્યાહને તે સંધ્યા નહી. જે સવારઇં સંસક્યું ધાન્ય તે સાંઝઇં વિણસ્યઇં, તો તેહના રસથી નીપની કાયા વિણસઇ તે માહિ સૂં કહવું? ધર્મ્મ વિના મનુષ્યનો ભવ તો કૂતરાના પૂંછ સરિષો: જિમ કૂતરાનું પૂંછ દંસ મસા રાષવા સમર્થ નહીં, ગુહ્ય ઠામિ રાષવા સમર્થ નહી તિમ જાણવું.”
“એહ જંબૂદ્વીપ ભરતનેં વિષઇં શ્રીપુર નામા નગર છઇં, તિહાં વસુ નામા સેઠિ વસઇં છઇં, મહર્દ્ધિક છઇં, તેહના પુત્ર બે; વસુદેવ અનઇ વસુસાર. એકદા સમયેં ક્રીડા કરવા વનમાં ગયા છઇં. તિહાં મુનિસુન્દરસૂરિ જ્ઞાની ગુરુ વાંદ્યા. તિહાં યોગ્ય જાણી દેસના સાંભલી, “જે પ્રભાતિં તિ મધ્યાહને નહીં, જે મધ્યાહને તે સંધ્યા નહી. જે સવારઇં સંસક્યું ધાન્ય તે સાંઝઇં વિણસ્યઇં, તો તેહના રસથી નીપની કાયા વિણસઇ તે માહિ સૂં કહવું? ધર્મ્મ વિના મનુષ્યનો ભવ તો કૂતરાના પૂંછ સરિષો: જિમ કૂતરાનું પૂંછ દંસ મસા રાષવા સમર્થ નહીં, ગુહ્ય ઠામિ રાષવા સમર્થ નહી તિમ જાણવું.”
ઇમ દેશના સાંભલી માતાપિતાને પૂછી બે ભાઈ વ્રત લેતા હવા. અનુક્રમેં લહુડાઈં વસુદેવઇં બુદ્ધિરૂપ નાવઇં કરી સિદ્ધાંતસાગર અવગાહ્યો. અનુક્રમઇં આચાર્યપદ દીધૂં, પાંચસય સાધુનઇં વાચના આપઇં, એકદા સમયે સંથારઇં સૂતાં એક સાધુ પદ પૂછવા આવ્યો, તે પૂછી વલ્યો એતલઇ બીજો આવ્યો. ઇમ વારંવાર પૂછતાં નિંદ્રા કરવા ન પામ્યો. અરતિ ઉપની. તે કહવા લાગો જે  “ધન્ય માહરો ભાઈ મૂર્ખ સૂઈં છઇં. મૂર્ખ માહિ ઘણા ગુણ છઇં, તે માટિ કહ્યો છઇઃ
ઇમ દેશના સાંભલી માતાપિતાને પૂછી બે ભાઈ વ્રત લેતા હવા. અનુક્રમેં લહુડાઈં વસુદેવઇં બુદ્ધિરૂપ નાવઇં કરી સિદ્ધાંતસાગર અવગાહ્યો. અનુક્રમઇં આચાર્યપદ દીધૂં, પાંચસય સાધુનઇં વાચના આપઇં, એકદા સમયે સંથારઇં સૂતાં એક સાધુ પદ પૂછવા આવ્યો, તે પૂછી વલ્યો એતલઇ બીજો આવ્યો. ઇમ વારંવાર પૂછતાં નિંદ્રા કરવા ન પામ્યો. અરતિ ઉપની. તે કહવા લાગો જે  “ધન્ય માહરો ભાઈ મૂર્ખ સૂઈં છઇં. મૂર્ખ માહિ ઘણા ગુણ છઇં, તે માટિ કહ્યો છઇઃ
સૂઇ નિચિંત, ભોજન બહુ કરઇં, નિરલજ, અહોનિસિ નિદ્રા ધરઇં,
{{Poem2Close}}
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.
{{Block center|<poem>સૂઇ નિચિંત, ભોજન બહુ કરઇં, નિરલજ, અહોનિસિ નિદ્રા ધરઇં,
કાર્ય-અકાર્ય વિચારઇં નહી, માન-અપમાન ગુણ જાણઇ નહી.</poem>}}
{{Poem2Open}}
એહવું મૂર્ખપણું મુઝનેં હોય તો વારું. હવઇ પાછિલું ભણું વિસારૂં, નવું ન ભણૂં, પૂછે તેહને ન કહૂં. ઇમ ચિંતવી મૌન કીધું તે બાર દિન લગઇં. આર્તધ્યાને તે પાપ અણલોયઇ મરીને તાહરો પુત્ર થયો. તે જ્ઞાનની આશાતના થકો મૂર્ખપણું પામ્યો, દુષ્ટરોગાક્રાંત થયો. આચાર્યનો વડેરો ભાઈ માનસરોવરને વિષઇં હસબાલક થયો. કર્મની વિચિત્ર ગતિ છઇં.’
એહવું મૂર્ખપણું મુઝનેં હોય તો વારું. હવઇ પાછિલું ભણું વિસારૂં, નવું ન ભણૂં, પૂછે તેહને ન કહૂં. ઇમ ચિંતવી મૌન કીધું તે બાર દિન લગઇં. આર્તધ્યાને તે પાપ અણલોયઇ મરીને તાહરો પુત્ર થયો. તે જ્ઞાનની આશાતના થકો મૂર્ખપણું પામ્યો, દુષ્ટરોગાક્રાંત થયો. આચાર્યનો વડેરો ભાઈ માનસરોવરને વિષઇં હસબાલક થયો. કર્મની વિચિત્ર ગતિ છઇં.’
એહવાં ગુરુનાં વચન સાંભલી જાતિસ્મરણઇં (વરદત્તઇં) પોતાનો ભવ દીઠો, મૂર્છા પામી સ્વસ્થ થયો. કહિવા લાગો જે ‘સ્વામિન, સત્ય તુહ્મારું વચન, વિશ્વપ્રકાશક જ્ઞાન છે.’ તિવારે રાજા કહવા લાગ્યા, ‘હે ભગવન, એહના શરીરથી રોગ કિમ જાઇં? અનેં અમનેં સમાધિ કિમ થાઇં?’ તિ વારઇં કરુણાસમુદ્ર આચાર્યઈં એહજ કાર્તિક શુક્લ પાંચમિનો પ્રભાવ દેષાડ્યો તે સર્વ પાછિલિ કહિઉ તે રિતિ પાલિવાનું ગુરુ પ્રણમીનઇં સર્વ સ્વસ્થાનકેં ગયા.
એહવાં ગુરુનાં વચન સાંભલી જાતિસ્મરણઇં (વરદત્તઇં) પોતાનો ભવ દીઠો, મૂર્છા પામી સ્વસ્થ થયો. કહિવા લાગો જે ‘સ્વામિન, સત્ય તુહ્મારું વચન, વિશ્વપ્રકાશક જ્ઞાન છે.’ તિવારે રાજા કહવા લાગ્યા, ‘હે ભગવન, એહના શરીરથી રોગ કિમ જાઇં? અનેં અમનેં સમાધિ કિમ થાઇં?’ તિ વારઇં કરુણાસમુદ્ર આચાર્યઈં એહજ કાર્તિક શુક્લ પાંચમિનો પ્રભાવ દેષાડ્યો તે સર્વ પાછિલિ કહિઉ તે રિતિ પાલિવાનું ગુરુ પ્રણમીનઇં સર્વ સ્વસ્થાનકેં ગયા.
Line 71: Line 73:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''વસ્તુપાળનું વિદ્યામંડળ અને બીજા લેખો, પ્રકા.જૈન ઑફિસ, ભાવનગર,૧૯૪૮ '''}}<br>
{{right|'''વસ્તુપાળનું વિદ્યામંડળ અને બીજા લેખો, પ્રકા.જૈન ઑફિસ, ભાવનગર,૧૯૪૮ '''}}<br>
<hr>
{{reflist}}
{{center|<nowiki>****</nowiki>}}
{{center|<nowiki>****</nowiki>}}
<br>
<br>

Navigation menu