સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/સૌભાગ્યપંચમી કથા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
Line 10: Line 10:
વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા તપાગચ્છીય કનકકુશલે સં.૧૬૫૫માં સંસ્કૃતમાં સંક્ષિપ્ત ‘પંચમીકથા’ રચેલી છે. એ કથાનો એ સમયની ભાષામાં બાલાવબોધ અર્થાત્ ગદ્યાનુવાદ તેમણે પોતે જ રચેલો છે. એ ગદ્યાનુવાદની સં. ૧૭૮૦માં લખાયેલી હાથપ્રત મને પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. મને મળેલી હાથપ્રતમા કર્તા તરીકે કનકકુશલનું નામ નથી, પરન્તુ સ્વરચિત પંચમી કથા ઉપરનો તેમનો બાલાવબોધ સુપ્રસિદ્ધ છે તેમજ અન્યત્ર પણ એ વિષેની નોંધ મળે છે (લીંબડી જ્ઞાનભંડારનું સૂચિપત્ર, પૃ.૬૪, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૫૯૧ તથા ૬૦૪), એટલે તેને કનકકુશલની કૃતિ માનવામાં કોઈ પ્રત્યવાય નથી. પ્રાચીન ગૂજરાતી ગદ્યના એક શિષ્ટ નમૂના તરીકે પ્રસ્તુત બાલાવબોધ અહીં પ્રસિદ્ધ કરવાની તક હું લઉં છું, અને આશા રાખું છું કે અભ્યાસીઓને તે કંઈક ઉપયોગી થઈ પડશે. સામાન્ય વાચકોની અનુકૂળતા માટે જૂના ગૂજરાતી ગદ્યનો અર્વાચીન ગૂજરાતીમાં, બને ત્યાં સુધી શબ્દશઃ અનુવાદ પણ આપ્યો છે.
વિક્રમના સત્તરમાં શતકમાં થઈ ગયેલા તપાગચ્છીય કનકકુશલે સં.૧૬૫૫માં સંસ્કૃતમાં સંક્ષિપ્ત ‘પંચમીકથા’ રચેલી છે. એ કથાનો એ સમયની ભાષામાં બાલાવબોધ અર્થાત્ ગદ્યાનુવાદ તેમણે પોતે જ રચેલો છે. એ ગદ્યાનુવાદની સં. ૧૭૮૦માં લખાયેલી હાથપ્રત મને પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજ પાસેથી મળી હતી. મને મળેલી હાથપ્રતમા કર્તા તરીકે કનકકુશલનું નામ નથી, પરન્તુ સ્વરચિત પંચમી કથા ઉપરનો તેમનો બાલાવબોધ સુપ્રસિદ્ધ છે તેમજ અન્યત્ર પણ એ વિષેની નોંધ મળે છે (લીંબડી જ્ઞાનભંડારનું સૂચિપત્ર, પૃ.૬૪, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૫૯૧ તથા ૬૦૪), એટલે તેને કનકકુશલની કૃતિ માનવામાં કોઈ પ્રત્યવાય નથી. પ્રાચીન ગૂજરાતી ગદ્યના એક શિષ્ટ નમૂના તરીકે પ્રસ્તુત બાલાવબોધ અહીં પ્રસિદ્ધ કરવાની તક હું લઉં છું, અને આશા રાખું છું કે અભ્યાસીઓને તે કંઈક ઉપયોગી થઈ પડશે. સામાન્ય વાચકોની અનુકૂળતા માટે જૂના ગૂજરાતી ગદ્યનો અર્વાચીન ગૂજરાતીમાં, બને ત્યાં સુધી શબ્દશઃ અનુવાદ પણ આપ્યો છે.
કનકકુશલની અન્ય રચનાઓમાં સંસ્કૃતમાં દાનપ્રકાશ (સં. ૧૬૫૬), રોહિણીકથા, દીપાલિકાકલ્પ, ચતુર્વિંશતિ જિનસ્તોત્રવૃત્તિ, ભક્તામર સ્તોત્રવૃત્તિ, તથા જૂની ગુજરાતીમાં હરિશ્વંદ્ર રાજાનો રાસ ઇત્યાદિ પ્રાપ્ત થઆય છે.)
કનકકુશલની અન્ય રચનાઓમાં સંસ્કૃતમાં દાનપ્રકાશ (સં. ૧૬૫૬), રોહિણીકથા, દીપાલિકાકલ્પ, ચતુર્વિંશતિ જિનસ્તોત્રવૃત્તિ, ભક્તામર સ્તોત્રવૃત્તિ, તથા જૂની ગુજરાતીમાં હરિશ્વંદ્ર રાજાનો રાસ ઇત્યાદિ પ્રાપ્ત થઆય છે.)
મૂલ કથા
{{Poem2Close}}
'''મૂલ કથા'''
{{Poem2Open}}
।। र्द. ।। श्रीवीतरागाय नमः ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઈં પ્રણામ કરીનઇં, ભવ્ય જીવના ઉપગારનઇં કાજઇ કાતી શુદી પાંચમિનો મહિમા કહું છું, જિન પૂર્વાચાર્યઇં શાસ્ત્રમાંહિ કહ્યો તિમ.
।। र्द. ।। श्रीवीतरागाय नमः ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથઈં પ્રણામ કરીનઇં, ભવ્ય જીવના ઉપગારનઇં કાજઇ કાતી શુદી પાંચમિનો મહિમા કહું છું, જિન પૂર્વાચાર્યઇં શાસ્ત્રમાંહિ કહ્યો તિમ.
સકલ સંસાર માંહિ જ્ઞાન તે પરમ આધાર છઇં, પંચમ ગતિદાયક છઇં, તે માટિં પ્રમાદ મુકીનઇં વિધિસું જ્ઞાન આરાધવું, જિમ વરદત્ત રાજકુમાર અને ગુણમંજરીઇં આરાધ્યું તેહની પરિં. તેહની કથા કહિઇં છઈં.
સકલ સંસાર માંહિ જ્ઞાન તે પરમ આધાર છઇં, પંચમ ગતિદાયક છઇં, તે માટિં પ્રમાદ મુકીનઇં વિધિસું જ્ઞાન આરાધવું, જિમ વરદત્ત રાજકુમાર અને ગુણમંજરીઇં આરાધ્યું તેહની પરિં. તેહની કથા કહિઇં છઈં.

Navigation menu