19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 118: | Line 118: | ||
'''અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.''' | '''અણલિંગી અનુભવ કરો આછો, ત્યારે ધામ મળે એ ઘાત.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
જે નુઘરો છે, નિર્લિપ્ત છે, એ જ સકળ સૃષ્ટિનો સરજનહર છે. જ્ઞાનદૃષ્ટિ ઊઘડતાં દ્વૈત-અદ્વૈતનો ઝઘડો શમી જાય છે. અનંતના નેત્રો ઊઘડે ત્યારે કોઈ એક જ દૃષ્ટિકોણ કે દૃષ્ટિબિંદુ રહેતાં નથી. જયમ છે ત્યમ', ‘તથતા' ‘આપે સ્વરૂપી આપ' સિવાય બીજાં વેણ અહીં ઊગતાં નથી. અને આખરે નૈતિ નેતિ કહીને જ વાણીને વિરમી જવું પડે છે. | |||
નોંધ : આ ભજન ‘અપ્રસિદ્ધ અક્ષયવાણીમાં સગુરા સહુ મળે રે' એ શીર્ષક નીચે મળે છે. સઘરો — ધર ઘરાવતો, નઘરો ઘરવિહીન નિરાલંબ-ને બદલે આખાયે ભજનમાં ગુરુવાળા જીવ અને જેને કોઈ ગુરુ નથી એવો નિરંજનનો અર્થ બેસે છે. પણ આગળની કડીઓમાં વિશ્વનિર્માણનાં વર્ણનો આવે છે તેથી ‘સંઘરો-નઘરો' લેવાનું મેં પસંદ કર્યું છે. | |||
બીજા પણ પાઠભેદ મળે છે : બાંધે ગિરાના બંધ,' ‘તે સ્વે સુગઢ સગુરો કરે, તે ગૂઢ રાખે ગોલકે', 'વોળે આવે વાત'. | |||
ન-ઘરો કે નુગરો બંને આ ભજનમાં લઈ શકાય એમ છે. પણ ભજનવાણીમાં ‘નુગરો' સારા અર્થમાં કહેવાતું નથી. પણ નુગરો વધુ જાણીતો છે એટલે તે અખાના ભજનમાં નહીં પૈસી ગયો હોય ને? એવો વહેમ છે. | |||
{{Poem2Close}} | |||
{{HeaderNav2 | |||
|previous = છેલ્લી સંનધનો પોકાર | |||
|next = અચવ્યો રસ ચાખો! | |||
}} | |||
edits