વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
Undo revision 95384 by Shnehrashmi (talk)
No edit summary
Tags: Reverted Mobile edit Mobile web edit Advanced mobile edit
(Undo revision 95384 by Shnehrashmi (talk))
Tag: Undo
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા}}
{{Heading|ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા<ref>કવિશ્રી ન્હાનાલાલની જન્મજયંતીએ – ગૂડી પડવો – આપેલું જયંતી – વ્યાખ્યાન અમદાવાદ. તા. ૨૯ માર્ચ, ૧૯૭૯</ref>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજથી લગભગ પસો વર્ષ પહેલાં કવિ કાન્તે પોતાનાથી એક દશકો નાના કવિ ન્હાનાલાલના ગુજરાતી સાહિત્યના પ્રવેશને કવિની જ એક પંક્તિ –’ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ – થી વધાવ્યો હતો. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન મળેલું ત્યારે કાન્તે ‘આપણું નવીન કાવ્ય-સાહિત્ય’ નિબંધ વાંચેલો ત્યારે આમ કહેલું. એ પછી વિવેચકો અને અભ્યાસીઓ સતત આ સુખદ પ્રસંગનું સ્મરણ કરતા રહ્યા છે. વિવેચનની કેટલીક તરાહો સમય જતાં પોતાની અર્થવત્તા ગુમાવી બેસતી હોય છે, પણ કાન્તની આ ઉક્તિ એટલી જ તાજી અને સ્વીકાર્ય જણાય છે. આ સ્વાગતઉક્તિનું સૌન્દર્ય એવું ને એવું અકબંધ જળવાઈ રહ્યું છે. અર્થાત્ ગુજરાતી કવિતાના આકાશમાં ન્હાનાલાલની કવિતાનું અમીવર્ષણ આજે પણ એ જ સૌંદર્ય અને આનંદનો અનુભવ કરાવી રહે છે. કવિએ પોતે કહેલું કે કવિતા અને કુંદનને કાટ ચઢે નહિ. કાળની તાવણીમાં ન્હાનાલાલની કેટલીક કવિતા શુદ્ધ કુંદન રૂપે ટકી રહેલી છે. એ શાને આભારી છે?
આજથી લગભગ પોણો સો વર્ષ પહેલાં કવિ કાન્તે પોતાનાથી એક દશકો નાના કવિ ન્હાનાલાલના ગુજરાતી સાહિત્યના પ્રવેશને કવિની જ એક પંક્તિ –’ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ – થી વધાવ્યો હતો. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન મળેલું ત્યારે કાન્તે ‘આપણું નવીન કાવ્ય-સાહિત્ય’ નિબંધ વાંચેલો ત્યારે આમ કહેલું. એ પછી વિવેચકો અને અભ્યાસીઓ સતત આ સુખદ પ્રસંગનું સ્મરણ કરતા રહ્યા છે. વિવેચનની કેટલીક તરાહો સમય જતાં પોતાની અર્થવત્તા ગુમાવી બેસતી હોય છે, પણ કાન્તની આ ઉક્તિ એટલી જ તાજી અને સ્વીકાર્ય જણાય છે. આ સ્વાગતઉક્તિનું સૌન્દર્ય એવું ને એવું અકબંધ જળવાઈ રહ્યું છે. અર્થાત્ ગુજરાતી કવિતાના આકાશમાં ન્હાનાલાલની કવિતાનું અમીવર્ષણ આજે પણ એ જ સૌંદર્ય અને આનંદનો અનુભવ કરાવી રહે છે. કવિએ પોતે કહેલું કે કવિતા અને કુંદનને કાટ ચઢે નહિ. કાળની તાવણીમાં ન્હાનાલાલની કેટલીક કવિતા શુદ્ધ કુંદન રૂપે ટકી રહેલી છે. એ શાને આભારી છે?


પરંતુ જે ક્ષણે આ શબ્દો બોલાયા તે ક્ષણનો એક સાક્ષરનો પ્રતિભાવ દુઃખદ હતો, ‘કાન્ત’નો આ નિબંધ વંચાયો ત્યારે ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ નીલકંઠ વ. હાજર હતા. નરસિંહરાવ આ ઘટના વિશે પોતાની અંગત રોજનીશીમાં નોંધે છે : “તા. ૨–૭–૧૯૦૫ : રવિવાર : મણિશંકર ભટ્ટનો નિબંધ વંચાયો ‘આપણું નવીન કાવ્ય–સાહિત્ય’ એ વિષય હતો. મેં બહુ આશા રાખી હતી. પણ તદ્દન નિરાશ થવાનું થયું... આખર ન્હાનાલાલ કવિને અણધારી પ્રશંસાને શિખરે ચઢાવ્યા; ખાસ એ માટે નિબંધ હતો એમ વહેમ પડે છે...” પણ વાચકોને – ત્યારના અને અત્યારના બંનેને – બીજો જ વહેમ પડવા સંભવ છે! એ પછીનાં વરસોમાં ન્હાનાલાલની કવિતાનાં મૂલ્યાંકન – પુનર્મૂલ્યાંકને એ બતાવી આપ્યું છે.
પરંતુ જે ક્ષણે આ શબ્દો બોલાયા તે ક્ષણનો એક સાક્ષરનો પ્રતિભાવ દુઃખદ હતો, ‘કાન્ત’નો આ નિબંધ વંચાયો ત્યારે ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ નીલકંઠ વ. હાજર હતા. નરસિંહરાવ આ ઘટના વિશે પોતાની અંગત રોજનીશીમાં નોંધે છે : “તા. ૨–૭–૧૯૦૫ : રવિવાર : મણિશંકર ભટ્ટનો નિબંધ વંચાયો ‘આપણું નવીન કાવ્ય–સાહિત્ય’ એ વિષય હતો. મેં બહુ આશા રાખી હતી. પણ તદ્દન નિરાશ થવાનું થયું... આખર ન્હાનાલાલ કવિને અણધારી પ્રશંસાને શિખરે ચઢાવ્યા; ખાસ એ માટે નિબંધ હતો એમ વહેમ પડે છે...” પણ વાચકોને – ત્યારના અને અત્યારના બંનેને – બીજો જ વહેમ પડવા સંભવ છે! એ પછીનાં વરસોમાં ન્હાનાલાલની કવિતાનાં મૂલ્યાંકન – પુનર્મૂલ્યાંકને એ બતાવી આપ્યું છે.

Navigation menu