ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠ: વૃતિમય ભાવાભાસ (Pathetic Fallacy): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 188: Line 188:


'''પાદટીપ'''
'''પાદટીપ'''
<ref>૧. રસ્કિનના મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ Pathetic Fallacy માટે રમણભાઈએ વૃત્તિમય ભાવાભાસ એવો શબ્દપ્રયોગ કર્યો. નરસિંહરાવે એ માટે ‘અસત્ય ભાવારોપણ’ એવો શબ્દપ્રયોગ આગળ ધર્યો, રમણભાઈનો વૃત્તિમય ભાવાભાસ પ્રયોગ તેમને સમાધાનકારક લાગ્યો નથી. એ માટે તેમણે કેટલીક ચર્ચા કરી છે. આપણે નરસિંહરાવની પ્રસ્તુત વિષયની વિચારણા કરતાં, (પ્રકરણ ૧૨માં) તેની નોંધ લઈશું. અહીં એ પણ નોંધવું જોઈએ કે આપણા બીજા વિદ્વાન ડોલરરાય માંકડે Pathetic Fallacy માટે ઊર્મિજન્ય ભાવાભાસ પ્રયોગ કર્યો છે.</ref>
{{reflist}}
<ref>૨. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૨ માં આ ‘અવતરણ’ ગ્રંથસ્થ થયું છે. તેમાં પૃ. ૧૮૯-૧૮૨ પર ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા મળે છે. (‘કવિતા અને સાહિત્ય’, વૉ. ૨ જું ગુજરા વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ; આવૃત્તિ રજી : ૧૯૨૭)</ref>
<ref>૩. ઈ. સ. ૧૮૯૮માં જુલાઈના ‘સુદર્શન’માં મણિલાલે ‘પૃથુરાજરાસા’નું અવલોકન કરેલું. તેમાં રમણભાઈના ‘અવતરણ’માંના મુદ્દાઓની ચર્ચા મળે છે. (‘સુદર્શનગદ્યાવલિ’માં પૃ. ૯૮૩ પર આ લખાણ ગ્રંથસ્થ થયું છે.)</ref>
<ref>૪. ઈ.સ. ૧૮૯૯માં જુલાઈના ‘સુદર્શન’માં આચાર્ય આનંદશંકર ધ્રુવે “પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી ઉદ્‌ભવતી એક ચર્ચા”નામે લેખ લખેલો. અત્યારે ‘કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં એ ઉપલબ્ધ છે. (‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૦ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૪૭)</ref>
<ref>૫. ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ૧માં (પૃ. ૧૮૬-૨૪૦ પર) ગ્રંથસ્થ લેખ. (‘કવિતા અને સાહિત્ય’ : ગુજરાત વિદ્યાસભાઃ અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ.સ. ૧૯૬૨)</ref>
<ref>૬. આ લેખ ‘કાવ્યતત્ત્વવિચાર’(ઉપર નિર્દિષ્ટ આવૃત્તિ)માં ગ્રંથસ્થ થયો છે. એમાં પૃ. ૧૪૪-૧૪૯ પરની ચર્ચા.</ref>
<ref>૭. ‘મનોમુકુર’ - ભા. ૧માં ગ્રંથસ્થ લેખઃ પૃ. ૨૦૧-૨૫૦ (‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ. આવૃત્તિ ૧લી. ઈ.સ. ૧૯૨૪)</ref>
<ref>૮. ‘કાવ્યવિવેચન’માં ગ્રંથસ્થ લેખ : ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ (‘કાવ્યવિવેચન’ ચારુતર પ્રકાશન : વલ્લભવિદ્યાનગર : ઈ.સ. ૧૯૪૯)</ref>
<ref>૯. ‘પર્યેપણા’માં ગ્રંથસ્થ લેખઃ ‘વૃત્તિમય ભાવાભાસ’(‘પર્યેપણા’ વોરા ઍન્ડ કંપની ૧૯૫૩ – પ્રથમ આવૃત્તિ)</ref>
<ref>૧૦. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ. ૪૦-૫૦</ref>
<ref>૧૧. એજન પૃ. ૪૦-૫૦</ref>
<ref>૧૨. એજન પૃ. ૪૦-૫૦</ref>
<ref>૧૩. જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ ૪૦-૫૦</ref>
<ref>૧૪. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ જું : પૃ. ૧૭૯-૧૮૧ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, આવૃત્તિ બીજી,  ઈ.સ. ૧૯૨૭)</ref>
<ref>૧૫. એજન પૃ. ૧૭૯</ref>
<ref>૧૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. રજું : (આવૃત્તિ - આગળ નિર્દિષ્ટ ) પૃ. ૧૮૦</ref>
<ref>૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૧૮૦–૧૮૧ (આવૃત્તિ – આગળ નિર્દિષ્ટ)</ref>
<ref>૧૮. Kavyaprakash : Bhandarkar Oriental Research Institute Poona, VII Edn. pp-૨.</ref>
<ref>૧૯. ‘નિયતિકૃત નિયમરહિતાં’ વિષે ‘બાલબોધિ’ની ટીકામાં આ પ્રમાણે વ્યાખ્યા છે : ‘નિયમ્યન્તે સૌરભાદયો ધર્મા અનયેતી વ્યુત્પત્ત્યા નિયતિરસાધારણો ધર્મઃ પદ્મત્વાદિરૂપસ્તત્કૃતો નિયમશ્ચ યત્ર સૌરભવિશેષાદેઃ ઇતિ વ્યાપ્તિસ્તદ્રહિતામ્‌ | કાન્તામુખેડપિ કવિપ્રતિભાનિર્મિતસૌરભવિશેષાદેઃ સત્ત્વાદિતિ ભાવઃ | યદ્વા નિયતિ દૈવાપરપર્યાયમદષ્ટમ આમુષ્મિક સ્વર્ગાદિજનમ.... તત્કૃતો નિયમશ્ચ સ્વર્ગાદિયોગ્ય શરીરાન્તરોત્પાદન દ્વારેવ સ્વર્ગોપધાયક્ત્વરૂપ | ibid. p.p. ૨.</ref>
<ref>૨૦. ‘બાલબોધિની’ ટીકા :
‘અનન્યપરતન્ત્રામ : અન્ય ભારતી ભિન્નસ્ય (સમવાચ્ય સમવાયિ નિમિત્તરૂપ કારણસ્ય) પરતન્ત્રા, અધીના ન ભવતી તામ || ibid p.p – ૧૩૫</ref>
<ref>૨૦અ.  સરખાવો મમ્મટનું કથન :- ‘કવિના પ્રતિભામાત્રેણ વહિરસત્રપિ નિર્મિત. કવિનિબદ્ધેન વક્ત્રેતિ....’| ibid P.P-૩</ref>
<ref>૨૧. ‘ધર્મ અને સમાજ’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ ૧લી : ઈ. સ. ૧૯૩૨ : પૃ. ૧૫૪</ref>
<ref>૨૨. એજન, પૃ. ૧૫૭</ref>
<ref>૨૩. ધર્મ અને સમાજ : પુસ્તક : ૨ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી : અમદાવાદ : આવૃત્તિ પહેલી : સન. ૧૯૩૫ : પૃ. ૧૫૯</ref>
<ref>૨૪. સંસ્કૃત આલંકારિકાઓએ શોક, હર્ષ, ક્રોધ, આદિને માનવીના ‘સ્થાયીભાવ’ ગણ્યા છે તે મુદ્દો અહીં ઉલ્લેખપાત્ર છે. ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય એ આઠને ‘સ્થાયીભાવ’ લેખવ્યા છે. ભરતમુનિની પછીના ચિંતકોમાં અભિનવગુપ્ત, હેમચન્દ્ર, મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ આદિ આચાર્યોએ ‘સ્થાયીભાવ’ના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેનો નિષ્કર્ષ રજૂ કરતાં ડૉ. મનોહર કાળે પોતાના સંશોધનગ્રંથ “આધુનિક હિન્દી મરાઠી મેં  કાવ્યશાસ્ત્રીય અધ્યયન”માં કહે છે (પૃ.૨૯-૨૭) :
(અ) ‘સ્થાયીભાવ’ જન્મજાત હોય છે. માનવચિત્તમાં તે વાસના-સંસ્કારરૂપે પડ્યા હોય છે.
(બ) ‘સ્થાયીભાવ’ એ સ્થિર ભાવ છે. અન્ય વિરોધી લાગતા ભાવોથી તે તિરોધાન પામતો નથી.
(ક) ‘સ્થાયીભાવ’ અન્ય ભાવોને પોતાની અંતર્ગત આત્મસાત્‌ કરે છે.
(ડ) ‘સ્થાયીભાવ’ વ્યાપક હોય છે. સમસ્ત કૃતિ કે પ્રબંધમાં તે સ્થિર સ્વરૂપે વ્યાપી રહે છે.
(ઇ) ‘સ્થાયીભાવ’ જ રસત્વને પ્રાપ્ત કરે છે.
આમ, સંસ્કૃત આચાર્યોએ શોક, હર્ષ આદિ ભાવને ‘સ્થાયી’ ગણ્યા છે. રમણભાઈએ તેને ‘આકસ્મિક’ લેખવ્યા છે. કદાચ, માનવઆત્માની ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય’ આદિ ‘ભાવનાઓ’ની તુલનામાં તે ‘આકસ્મિક’ છે એ ખ્યાલ તેમાં અભિપ્રેત હોય, પ્રકૃતિમાં ધરતીકંપ, ઝંઝાવાત એ ‘આકસ્મિક’ છે એ કથન, અલબત્ત, સરળતાથી સ્વીકારાય તેમ છે. માનવીની શોક, હર્ષાદિ લાગણીઓ એ રીતે, અણધારી આકસ્મિક ઘટનાઓ નથી. રમણભાઈનું વક્તવ્ય કદાચ એટલું જ છે કે ‘શાશ્વત ભાવના’ઓની તુલનામાં જ તે ‘આકસ્મિક’ છે.</ref>
<ref>૨૫. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ : પૃ. ૧૮૧ -૧૮૨</ref>
<ref>૨૬. ભૂરાં બ્લૂબેલ ફૂલોનું દૃષ્ટાંત આપી રસ્કિને પોતાના મુદ્દાની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છી. આ વિશે ચર્ચા કરતાં તે વ્યક્તિનિરપેક્ષ વસ્તુજગતની સત્તાનો સ્વીકાર કરે છે. તેનો સંદર્ભ આ પ્રમાણે છે : “Not to get rid of all these ambiguities and troublesome words at once, be it absevered that the word ‘blue’ does not mean the sensation caused by a gentian on the human eye; but it means the power of producing that sensation; and this power is always there, in the things, whether we are there to experience it or not, and would remain there though there were not left a man on the face of the earth.”
English Critical Essays : XIX Cent : pp. ૩૭૯</ref>
<ref>૨૭. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૪૭ અને ૫૧</ref>
<ref>૨૮. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૫૦</ref>
<ref>૨૯. “This fallacy is of two principal kinds : (૧) the fallacy of wilful fancy which involves no real expectation that it will be believed, or else, (૨) it is a fallacy caused by an excited state of the feelings, making us, for the time, more of less irrational. Of the cheating of the fancy we shall have to speak presently; but in this chapter, I want to examine the nature of the other error, that which the mind admits when affected strongly by emotion.”
English Critical Essays : XIX Cent. pp. ૩૮૧.</ref>
<ref>૩૦. રમણભાઈએ રજૂ કરેલો આ કડીઓનો ગદ્યાનુવાદ અને તેનું વિવરણ નીચે પ્રમાણે છે :
“મોજાંનાં ઊછળતાં ફીણની પાર તે સ્ત્રીને તેઓ હોડીમાં લઈ ગયા – નિર્દય, પેટે ઘસાઈને ચાલતા ફીણની પાર લઈ ગયા.”
“ફીણ નિર્દય નથી હોતું અને પેટે ઘસાઈને ચાલતું નથી, જીવતા પ્રાણીનાં આ લક્ષણોનો આરોપ ફીણ ઉપર જે ચિત્તાવસ્થામાં થાય છે તેમાં ખેદને લીધે વિવેકશક્તિ શિથિલ થયેલી હોય છે. બધી ઉગ્ર લાગણીઓથી આવું જ પરિણામ થાય છે. બાહ્ય વસ્તુઓથી આપણી ઇન્દ્રિયો ઉપર થતી અસરમાં ઉગ્ર લાગણીઓ અયથાર્થતા (ખોટા અનુભવ) ઉત્પન્ન કરે છે, અને તેને સામાન્ય રીતે હું (pathetic fallacy) ’વૃત્તિમય ભાવાભાસ’ કહું છું.” – ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૯૦</ref>
<ref>૩૧. પ્રકરણ ૬ની ચર્ચા, પૃ. ૨૪૫–૨૫૮</ref>
<ref>૩૨. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮</ref>
<ref>૩૩. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૪૫–૨૫૮</ref>
<ref>૩૪. English Critical Essays XIX Cent. ૩૮૭</ref>
<ref>૩૫. જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પ૨-૫૩</ref>
<ref>૩૬. જુઓ આ પ્રકરણની પૃ. પરની પાદટીપ.</ref>
<ref>૩૭. જુઓ પ્રકરણ ૬ની ચર્ચા પૃ. ૨૨૬–૨૨૭</ref>
<ref>૩૮. “But it is still a grandeur condition when the intellect also rises, till it is strong enough to assert its rule against, or together with the utmost efforts of the passions; and the whole man stands in an iron glow, white not, perhaps but still strong, and in no wise evaporating even if he melts, losing none of his weight.”
English Critical Essays XIX Cent. Ed. Jone : ૧૯૧૬ pp. ૩૮૫.</ref>
<ref>૩૯. જુઓ પ્રકરણ રની ચર્ચા - પૃ. ૧૦૮-૧૦૯</ref>
<ref>૪૦. કવિસૃષ્ટિની વિશિષ્ટતાને અનુલક્ષી ઉમાશંકર જોશી કહે છે : “કુન્તક કહે છે તેમ પ્રતિભાયાં તત્કાલોલ્લિખિતેન કેનચિત્‌ પરિસ્પન્દેન પરિસ્ફુરન્ત પદાર્થાઃ પ્રકૃતપ્રસ્તાવસમુચિતેન કેનચિદ્‌ ઉત્કર્ષેણ વા સમાચ્છાદિતસ્વભાવાઃ સન્તો વિવક્ષાવિધેયત્વેનાભિધેયતાપદવીમ અવતરન્તઃ તથાવિધવિશેષપ્રતિપાદન સમર્થેન અભિધાનેન અભિધીયમાનાઃ ચેતનચમત્કારિતામ્‌ આપદ્યન્તે || અર્થાત્‌ સર્જક કવિની પ્રતિભામાં ઊઠેલા કોઈક પરિસ્પન્દને લીધે બાહ્ય જગતના પદાર્થોનું પોતાનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેઓ બહાર છે તેવાને તેવા કવિસૃષ્ટિમાં રહેવા પામતા નથી. કવિ જગતના વિષયોનું વિશેષભાવે ગ્રહણ કરે છે એ કવિની સાધનાના ઉપર નિર્દેશેલા પ્રથમ સોપાન ઉપર આ શબ્દોથી પ્રકાશ પડે છે.”
‘કવિની સાધના’ – વોરા એન્ડ પબ્લિશર્સ, મુંબઈ, આવૃત્તિ પહેલી, ૧૯૬૧, પૃ. ૧૬–૧૭</ref>
<ref>૪૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૧૯૬</ref>
<ref>૪૨. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લખાણ પૃઃ ૯૮૩–૮૬ (‘સુદર્શન-ગદ્યાવલિ’ પ્ર. હિંમતલાલ પંડ્યા, પ્રાણશંકર જોશી પ્રથમાવૃત્તિ : અમદાવાદ : ઈ.સ. ૧૯૦૯</ref>
<ref>૪૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩</ref>
<ref>૪૪. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯–૧૫૩</ref>
<ref>૪૫. એજન પૃ. ૧૪૯–૧૫૩</ref>


૪૬. એજન પૃ. ૧૪૯-૧૫૩
૪૭. ‘સુદર્શન ગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ ૯૮૬
૪૮. ‘સુદર્શન ગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ ૯૮૬
<ref>૪૯. એજન, પૃ. ૧૪૯–૧૫૩</ref>
<ref>૪૭. ‘સુદર્શનગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૯૮૯</ref>
<ref>૪૮. ‘સુદર્શનગદ્યાવલિ’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૯૮૬</ref>
<ref>૪૯. એજન પૃ. ૯૮૬</ref>
<ref>૫૦. એજન પૃ. ૯૮૬</ref>
<ref>૫૧. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લેખોમાંના ‘અદ્વૈતજીવન’માં મણિલાલની અદ્વૈત વિશેની મૂળભૂત શ્રદ્ધા નિરૂપાયેલી છે : “અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્‌રૂપ સર્વમયત્વમાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય, તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં એ જ અદ્વૈતસિદ્ધાંતાનુસાર વિશ્વવિવેક માનવા બરાબર છે.” – પૃ. ૭૯</ref>
<ref>૫૨. સરખાવો આચાર્ય આનંદશંકરની વિચારણા : ‘કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું (પ્રકૃતિ જડ છે એ સિદ્ધાંતનું ) એને ભાન થવું અશક્ય છે અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસ સાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.” ‘કાવ્યતત્ત્વવિચાર’ : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૭ : પૃ. ૧૩૬ (‘પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી એક ચર્ચા’- લેખમાંથી) </ref>
<ref>૫૩. સરખાવો ઉમાશંકરની ચર્ચા : આ પ્રકરણમાંની ચર્ચા. પૃ. ૩૮૬ની પાદટીપ. </ref>
<ref>૫૪. જુઓ પ્રકરણ ૩ની પાદટીપ(૭૦)ની ચર્ચા પૃ. ૧૧૬</ref>
<ref>૫૫. મણિલાલની કાવ્યચર્ચામાં ‘રસ’નો સંપ્રત્યય ધ્યાનપાત્ર છે. ૧૪મા પ્રકરણમાં એ વિશે વિસ્તૃત વિચારણા કરવાનો ઉપક્રમ છે. અહીં તેમાંના એક મહત્ત્વના ખ્યાલનો નિર્દેશ કરીશું. “રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયો જ નથી. ત્યારે રસ પોતે જ જામતાની સાથે સ્વતઃ પ્રત્યક્ષતા ગૃહવા વળે છે.” (‘સુદર્શનગદ્યાવલિ’ આગળ નિર્દિષ્ટ આવૃત્તિ ‘સંગીત’ પૃ. ૯૭૬) અહીં તેઓ ‘રસ’ના લોકોત્તર સ્વરૂપનું વર્ણન કરે છે. ‘રસ’ એ જ્ઞાતા અને જ્ઞેયના અદ્વૈતમાં છે. એ ‘રસ’તત્ત્વનો અનુભવ સ્વતઃ પ્રત્યક્ષ પ્રતીતિમાં આવે છે.</ref>
<ref>૫૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ. સ. ૧૯૯૨ : પૃ. ૨૦૨</ref>
<ref>૫૭. ‘કવિતા અને સાહિત્ય’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) ભા. ૧ : પૃ. ૨૦૩</ref>
<ref>૫૮. ‘પૂર્વાલાપ’ : પ્ર. મુનિકુમાર ભટ્ટ : સં : રામનારાયણ પાઠક : ઈ. સ. ૧૯૪૮ની આવૃત્તિ : પૃ. ૧૦૪</ref>
<ref>૫૯. એજન : પૃ. ૧૨૦</ref>
<ref>૬૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૦૪</ref>
<ref>૬૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૦૬</ref>
<ref>૬૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૦૬ </ref>
<ref>૬૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૨૭૨-૨૭૩ </ref>
<ref>૬૪. રમણભાઈએ ટાંકેલા શ્લોકોમાં પ્રથમ અને છેલ્લો :
“તે જ પ્રિય પરિચિત પૂર્વ નિવાસ”
“લહે દિલ કરુણામય ઉલ્લાસ”
“તે જ ગિરિ આ જ્યાં વારંવાર”
“મોર મળી કરતા ટૂહું ટૂંકાર”
* * *
“ગોદાવરીજલમાં પડે શ્યામ તરુશ્રી ભાસ”
“જે તરુથડમાં મધુર ગાય ખગ—તેથી પૂર્ણવનાન્ત,”
“શાન્ત ચોપાસ વિશ્વ મૃદુ હાસ”
– તે જ પ્રિય.”
(‘ઉત્તરરામચરિત’ : અંક -૨)
‘કવિતા અને સાહિત્ય’ ૧ : પૃ. ૨૦૭–૨૦૮</ref>
<ref>૬૫. એજન પૃ. ૨૦૮</ref>
<ref>૬૬. ‘કવિતા અને સાહિત્ય’ ગ્રંથ ૧ લો : પૃ. ૨૧૧</ref>
<ref>૬૭. ‘Oxford Lectures on Poetry’ Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp. ૧૨૭.</ref>
<ref>૬૮. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૧૯</ref>
<ref>૬૮અ. જુઓ પાદટીપ ૪૦ (પૃ. ૧૬૪) આ પ્રકરણમાં</ref>
<ref>૬૯. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૫૨-૧૫૮</ref>
<ref>૭૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ : પૃ. ૧૩૪</ref>
<ref>૭૧. એજન, પૃ. ૧૩૪ </ref>
<ref>૭૨. એજન પૃ. ૧૩૪.</ref>
<ref>૭૩. એજન પૃ. ૧૩૪</ref>
<ref>૭૪. એજન પૃ. ૧૩૪</ref>
<ref>૭૫. એજન પૃ. ૧૩૪</ref>
<ref>૭૬. એજન પૃ. ૧૩૪</ref>
<ref>૭૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૫</ref>
<ref>૭૮. એજન : પૃ. ૧૩૫</ref>
<ref>૭૯. એજન : પૃ. ૧૩૫–૧૩૯</ref>
<ref>૮૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૬</ref>
<ref>૮૧. જુઓ મણિલાલની કાવ્ય-રસની ચર્ચા, પ્રકરણ ૯ પૃ. ૩૯૧–૪૨૧</ref>
<ref>૮૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭ </ref>
<ref>૮૩. એજન : પૃ. ૧૩૭ : નોંધ : નરસિંહરાવની ‘અસત્ય ભાવારોપણ’ની ચર્ચામાં શ્લોકના સંદર્ભમાં ચર્ચા મળે છે. જુઓ પ્રકરણ ૭ની ચર્ચા : પૃ. ૩૪૨</ref>
<ref>૮૪. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭-૧૩૮</ref>
<ref>૮૪અ. જુઓ રમણભાઈની ‘અવતરણ’ની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૪૯</ref>
<ref>૮૫. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯</ref>
<ref>૮૬. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮</ref>
<ref>૮૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯</ref>
<ref>૮૮. એજન : પૃ. ૧૩૮</ref>
<ref>૮૯-૯૦. એજન : પૃ. ૧૩૯</ref>
<ref>૯૧. એજન : પૃ. ૧૩૯</ref>
<ref>૯૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯-૧૪૦</ref>
<ref>૯૩. એજન પૃ. ૧૩૪</ref>
<ref>૯૪. એજન પૃ. ૧૩૪</ref>
<ref>૯૫. ‘કવિતા અને સાહિત્ય’ : ભા. ૧ : પૃ. ૨૧૬</ref>
<ref>૯૬. એજન પૃ. ૨૧૯</ref>
<ref>૯૭. એજન પૃ. ૨૧૭</ref>
<ref>૯૮. એજન, પૃ. ૨૧૭</ref>
<ref>૯૯. કવિતા અને સાહિત્ય : વૉ. ૧ : પૃ. ૨૧૮</ref>
<ref>૧૦૦. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૧૮૪</ref>
<ref>૧૦૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૧૯</ref>
<ref>૧૦૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૨૦</ref>
<ref>૧૦૩. એજન : પૃ. ૨૨૦</ref>
<ref>૧૦૪. એજન : પૃ. ૨૨૦-૨૨૧. “શકુંતલા માટે વનસ્પતિઓ પરથી ફૂલ લેવા જતાં વૃક્ષોમાંથી મૂલ્યવાન વસ્ત્રો તથા આભૂષણો નીકળી આવ્યાં એવું આ અંકમાં કથન છે અને તેમાં વૃત્તિમય ભાવાભાસનો દોષ છે જ, કારણ કે વૃક્ષો પર સમભાવનો આરોપ કરવાથી જ આ કલ્પના થઈ છે.”</ref>
<ref>૧૦૫. એજન : પૃ. ૨૨૩
નોંધ :- ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં તમસા, મુરલા – આ નદીઓને સજીવ વ્યક્તિરૂપે કલ્પવામાં આવી છે. એ વિશે આચાર્ય આનંદશંકરે ઉલ્લેખ કરેલો, તેનો અહીં ઉત્તર છે. જુઓ આચાર્યશ્રીની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૮૪</ref>
<ref>૧૦૬. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૨૨૩</ref>
<ref>૧૦૭. એજન : પૃ. ૨૨૪</ref>
<ref>૧૦૮. એજન : પૃ. ૨૨૪</ref>
<ref>૧૦૯. એજન : પૃ. ૨૨૫</ref>
<ref>૧૧૦. એજન : પૃ. ૨૨૫</ref>
<ref>૧૧૧. એજન : પૃ. ૨૨૫</ref>
<ref>૧૧૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮-૧૩૯</ref>
<ref>૧૧૩. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૨</ref>
<ref>૧૧૪. એજન : પૃ. ૨૩૯</ref>
<ref>૧૧૫. એજન : પૃ. ૨૨૯</ref>
<ref>૧૧૬. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ ૪૦૭</ref>
<ref>૧૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૭</ref>
<ref>૧૧૮. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૩૭૮-૩૮૦</ref>
<ref>૧૧૯. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮</ref>
<ref>૧૨૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૧૯</ref>
{{center|'''પ્રકરણ ૪નાં પરિશિષ્ટો'''}}
{{center|'''પ્રકરણ ૪નાં પરિશિષ્ટો'''}}


Navigation menu