સ્વરૂપસન્નિધાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Swarup Sannidhan.jpg


સ્વરૂપસન્નિધાન

તન્ત્રી : સુમન શાહ
સમ્પાદકો : સતીશ વ્યાસ, મણિલાલ પટેલ, પારુલ રાઠોડ, જયેશ ભોગાયતા


૧૬ જૂન ૧૯૯૭-એ પ્રકાશિત ૧૩ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન, “સ્વરૂપસન્નિધાન” ‘એકત્ર ફાઉન્ડેશન’ પર ઑનલાઈન ફ્રી રજૂ કરતાં આનન્દ થાય છે.

સામગ્રી :           સાહિત્યસ્વરૂપસિદ્ધાન્ત પુનર્વિચાર ભણી : સુમન શાહ.

સાહિત્યસ્વરૂપ અને તેના લેખક આ મુજબ છે :           ફાગુ : બળવંત જાની           આખ્યાન : પ્રસાદ બ્રહ્મભટ્ટ           પદ્યવાર્તા : વિનોદ જોશી           ખંડકાવ્ય : જયદેવ શુક્લ           ઊર્મિકાવ્ય : ચિમનલાલ ત્રિવેદી           સૉનેટ : રવીન્દ્ર ઠાકોર           મત્લઅથી મક્તઅ સુધી : ચિનુ મોદી           નાટક : સુભાષ શાહ           એકાંકી : રમણ સોની           નવલકથા : રમેશ ઘ. ઓઝા           ટૂંકીવાર્તા : વિજય શાસ્ત્રી           આત્મકથા : સતીશ વ્યાસ           જીવનકથા : મણિલાલ પટેલ

દરેક સાહિત્યસ્વરૂપ વિશે અન્ય વિદ્વાનોના લેખોમાંથી ઉપકારક સામગ્રીના અંશો આ સમ્પાદનની વિશેષતા છે. — સુમન શાહ



અનુક્રમ