કવિની ચોકી: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
|author = ત્રિદીપ સુહૃદ <br>
|author = ત્રિદીપ સુહૃદ <br>
}}
}}
{{ContentBox
|heading = કૃતિ-પરિચય
|text =
{{Poem2Open}}
વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ  અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે.
{{Right|'''— શૈલેશ પારેખ'''}}
<br>
}}
<br>


{{Box
{{Box
|title = અનુક્રમ  
|title = અનુક્રમ  
|content =  
|content =  
'''<big>[[કવિની ચોકી/પ્રારંભિક | પ્રારંભિક]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/પ્રારંભિક | પ્રારંભિક]]</big>'''<br>
<br>
'''<big>[[કવિની ચોકી/1 | ૧. પરાજિત રાષ્ટ્રના પયગંબર]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/1 | ૧. પરાજિત રાષ્ટ્રના પયગંબર]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/2 | ૨. રેંટિયાનો સંપ્રદાય કે રેંટિયાનું સંગીત]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/2 | ૨. રેંટિયાનો સંપ્રદાય કે રેંટિયાનું સંગીત]]</big>'''<br>
Line 15: Line 24:
'''<big>[[કવિની ચોકી/4 | ૪. વહેમ વિરુદ્ધ શ્રદ્ધા]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/4 | ૪. વહેમ વિરુદ્ધ શ્રદ્ધા]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/5 | ૫. કવિનું ૠષિકર્મ]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/5 | ૫. કવિનું ૠષિકર્મ]]</big>'''<br>
<br>
'''<big>[[કવિની ચોકી/6 | મહાત્મા]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/6 | મહાત્મા]]</big>'''<br>
'''<big>[[કવિની ચોકી/7 | પરિશિષ્ટો]]</big>'''<br>
<br>
'''<big>[[કવિની ચોકી/7 | પરિશિષ્ટો]]</big>'''<br>
}}
}}

Latest revision as of 14:12, 6 October 2022

Kavini-choki.jpg


કવિની ચોકી

ત્રિદીપ સુહૃદ


કૃતિ-પરિચય

વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે. — શૈલેશ પારેખ