ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દલપત ચૌહાણ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સ્તનપૂર્વક : રમેશ પારેખ|રિદ્ધિ પાઠક }}
{{Heading|વાર્તાકાર દલપત ચૌહાણ|પાર્થ બારોટ}}


[[File:GTVI Image 106 Ramesh Parekh.png|200px|right]]
[[File:GTVI Image 108 Dalpat Chauhan.png|200px|right]]
'''સર્જક પરિચય :'''
<poem>દલપત ધૂળાભાઈ ચૌહાણ (જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦)
વતન : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી ગામ.
અભ્યાસ : સ્નાતક.
વ્યવસાય : ૧૯૬૪માં તેઓ એસ.ટી કોર્પોરેશનમાં કારકુનની નોકરીમાં જોડાયા. ત્યારબાદ ૧૯૬૬માં ગુજરાત સરકાર હિસાબ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર ખાતે કારકુન તરીકેની નોકરી સ્વીકારે છે. અંતે, ૧૯૯૮માં એકાઉન્ટન્ટની ફરજ બજાવતા નિવૃત્ત થાય છે.</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
રમેશ પારેખ : જન્મ : ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ : ૧૭-૦૫-૨૦૦૬
ગુજરાતી દલિત સાહિત્યના આરંભકાળથી દલપત ચૌહાણનું પ્રદાન રહ્યું છે. દલિત સાહિત્યની ઓળખ માટે સંઘર્ષ કરનાર દલિત કર્મશીલોમાંના તેઓ એક છે. દલિત સાહિત્ય પ્રત્યે પ્રતિબદ્ધ એવા આ સર્જકનું ગુજરાતી દલિત સાહિત્યમાં નોખું પ્રદાન છે. દેશને સ્વતંત્રતા મળી એ પહેલાં જન્મેલા અને અસ્પૃશ્યતા જેવી કડવી વેદના જેમણે અનુભવી છે એવાં દલિત સાહિત્યકારોમાંના તેઓ એક છે. તેમણે પોતાની રચનાઓમાં દલિત સમાજની ગતિવિધિ, તેમની પીડા, દમન, સવર્ણ સમાજ દ્વારા દલિતોનું થયેલું આર્થિક શોષણ, અસ્પૃશ્યતા, ધાર્મિક અંધવિશ્વાસ વગેરેનું ખૂબ જ ઝીણવટભર્યુ અવલોકન પ્રસ્તુત કર્યુ છે. જે તેમની રચનાઓમાંથી પસાર થતાં આપણને જણાઈ આવે છે. તેથી જ તેમની રચનાઓમાં સત્યનો અનુભવ આપણને થાય છે. આ સર્જકની રચનાઓમાં મુખ્યત્વે દલિત સમાજનાં પાયાના પ્રશ્નો શિક્ષણ, ઉછેર, દલિત સમાજમાં ઘર કરી બેઠેલા વ્યસનો, તેમની રહેણીકરણી, રીતિ-રિવાજો, બંધારણ લાગુ થતા દલિતોને મળેલા અધિકારો પછી તેમની વિચારસરણી, દલિતોમાં આવેલું સામાજિક પરિવર્તન, આર્થિક સ્થિતિમાં સુધારો, ગરીબાઈ, સ્વતંત્ર વિચારસરણીનો અભાવ વગેરે નિરૂપણ પામ્યા છે.
રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો,  
{{Poem2Close}}
કાવ્યસંગ્રહ : ‘ક્યાં’ (૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૭૯) ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા, આલા બાપુને!’ (૧૯૮૫), ‘મીરાં સામે પાર’ (૧૯૮૬) અને ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯) છે. તેમની બધી કવિતાઓ ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઈ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો. ‘લે, તિમિર! સૂર્ય’ (૧૯૯૫), ‘છાતીમાં બારસાખ’ (૧૯૯૮), ‘ચશ્માંના કાચ પર’ (૧૯૯૯) અને ‘સ્વગતપર્વ’ (૨૦૦૨) સંગ્રહો ત્યાર પછી પ્રગટ થયા હતા. ‘કાળ સાચવે પગલા’ (૨૦૦૯) તેમના મિત્ર નીતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.
'''વાર્તાકાર દલપત ચૌહાણ.'''
‘સ્તનપૂર્વક’ (૧૯૮૩) તેમનો વાર્તાસંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, જેમાં ‘સગપણ એક ઉખાણું’ (૧૯૯૨), ‘સૂરજને પડછાયો હોય’ (૨૦૦૨) અને રમૂજી નાટક ‘તરખાટ’નો સમાવેશ થાય છે. તેમના નિબંધસંગ્રહો ‘હોંકારો આપો તો કહું’ (૧૯૯૪), ‘ચાલો, એકબીજાને ગમીએ’ (૨૦૦૧), ‘સર્જકના શબ્દને સલામ’ (૨૦૦૨) છે. તેમણે ‘ગિરા નદીને તીર’ (૧૯૮૯) કાવ્યસંગ્રહ અને ‘આ પડખું ફર્યો લે!’ (૧૯૮૯) ગઝલસંગ્રહનું સંપાદન કર્યું હતું.
[[File:GTVI Image 109 Bhelan.png|200px|left]]
તેમના બાળકવિતા સંગ્રહો : ‘હાઉક’ (૧૯૭૯), ‘ચીં’ (૧૯૮૦), ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’ (૧૯૮૮, સચિત્ર), ‘ચપટી વગાડતા આવડી ગઈ’ (૧૯૯૭) છે. તેમના બાળ વાર્તાસંગ્રહો ‘હફરફ લફરફ’ (૧૯૮૬), ‘દે તાલ્લી’ (૧૯૭૯), ‘ગોર અને ચોર’ (૧૯૮૦), ‘કૂવામાં પાણીનું ઝાડ’ (૧૯૮૬) અને ‘જંતર મંતર છૂ’ (૧૯૯૦) છે. તેમની બાળ નવલકથાઓ ‘જાદુઈ દીવો’ અને ‘અજબ ગજબનો ખજાનો’ છે.
{{Poem2Open}}
‘છ અક્ષરનું નામ’ ગુજરાતી સાહિત્ય જગતમાં અજાણ્યું નથી. ગુજરાતી કવિતા ક્ષેત્રે બળકટ કહી શકાય તેવો, વતન અમરેલી માત્રનો નહીં પરંતુ ગુજરાતી ભાષાના કાવ્યજગતનો એક મહત્ત્વનો આયામ એટલે રમેશ પારેખ. મૂળ વતન અમરેલી. મુખ્યત્વે કવિ જીવ. જ્યારે વાર્તા રૂપી ગદ્યસાહિત્યમાં અભિવ્યક્તિના ઓજસ પાથરે છે ત્યારે કવિ રમેશ પારેખની બળકટ વાણી કવિતા બનીને વહે છે. રમેશ પારેખની એક મજાની વાત એ કે, રમેશ પારેખે ટૂંકી વાર્તાથી સાહિત્ય સર્જનની શરૂઆત કરી. તેમણે સહુ પ્રથમ વાર્તા લખી અને પછી કવિતા એવું કહેવાય છે. માટે તેમની વાર્તાઓમાં જોવા મળતી વાક્ય સંકલના કાવ્યાત્મક રીતિએ વધુ વ્યંજનાગર્ભ બની રહી છે.  
વાર્તાકાર તરીકે દલપત ચૌહાણ પાસેથી આપણને દલિત સમાજ જીવનના વિવિધ પાસાંઓને આલેખતી વાર્તાઓ મળે છે. તેમની પાસેથી વાર્તાઓ ઘણી મળી, જે પછીથી ગ્રંથસ્થ થઈ હતી. તેમનો પહેલો વાર્તાસંગ્રહ ‘મૂંઝારો’ (૨૦૦૨), બીજો વાર્તાસંગ્રહ ‘ડર’ (૨૦૦૯), ત્રીજો વાર્તાસંગ્રહ ‘ભેલાણ’ (૨૦૧૩)માં મળે છે. વિષયવસ્તુની દૃષ્ટિએ પ્રતિબદ્ધ એવા દલપત ચૌહાણની મોટાભાગની વાર્તાઓ દલિત સમસ્યા કેન્દ્રિત રહી છે. જેમાં દલિત સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, ઉપકારનો બદલો અપકારથી મેળવતા દલિતોની દુર્દશા, દલિતોના થતાં સામાજિક-આર્થિક-જાતિગત શોષણ, દલિત સમાજમાં રહેલી સ્વમાનની ભાવનાને વ્યક્ત કરતી વગેરે તેમની વાર્તાઓમાં જોઈ શકાય છે.
રમેશ પારેખ આધુનિક વાર્તાકાર છે. એમનો સમય જે વિચ્છિન્નતાનું ચિત્ર દર્શાવે છે તે રમેશ પારેખે તેમની વાર્તામાં આકાર્યું છે. પ્રયોગશીલ ગણાતી વાર્તાઓમાં ઘટનાનો લોપ એ હદે છે કે વાર્તામાં કથા નહિ પણ કથ્ય જ વધુ સંકુલતાપૂર્વક આકારાયેલું જોવા મળે. માણસનું મન, મનનાં તરંગો, માનવજીવનની વાસ્તવભરી પરિસ્થિતિ સાથે મનઃસંચલનોની સધાતી સહોપસ્થિતિ એ વાર્તાના વિષય બન્યા છે. જેમાં ફેન્ટસી ભરપૂર માત્રામાં છે, કલ્પનો, મનોવૈજ્ઞાનિક વલણ, ભાષાની મીઠાશ, લાઘવ, અલંકારપ્રાચુર્ય, વાર્તાની કથનપદ્ધતિના જમા પાસાઓ છે.
‘મૂંઝારો’, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨, હર્ષ પ્રકાશન અમદાવાદ, કિંમત ૮૦ રૂપિયા.
સંગ્રહનું શીર્ષક જે નામ પરથી છે તે વાર્તા ‘સ્તનપૂર્વક’ સંગ્રહની પ્રથમ વાર્તા છે. આખી વાર્તામાં બનતી ઘટનાઓ સૌદામિનીનાં સ્વપ્નમાં રચાય છે. વાર્તામાં શું શું બને છે? વાર્તામાં તેણે ઓશિકા નીચે છુપાવેલી તીક્ષ્ણ છરી લીધી અને પતિની છાતી પર મોટો કાપો મૂક્યો. પછી અંદર હાથ નાખીને પતિનું હૃદય ખેંચી કાઢ્યું. અને પછી શરૂ થાય છે સૌદામિનીની સફર જે પોતે ગૂંથેલી વાયરની થેલીમાં પતિનું હૃદય મૂકે છે, લઈને ઘરની બહાર નીકળે છે, રસ્તામાં એક માણસ મળે છે, પછી કૂતરું મળે છે અને તે હૃદય હાથમાંથી છૂટી કૂતરાનાં મોમાં જાય છે, કૂતરું ઝૂંટવી ભાગે છે, તેની સામે જંગે ચડી હૃદય લઈ પાછી ફરે છે, હાથમાં કમળ ઊગી નીકળે છે, હૃદયસરસું ચાંપે છે, કમળની ભીનાશ પવન અડતા ઠંડક આપે છે, શાતા આપે છે, દૂર ટાવર પર ત્રણનાં ટકોરા પડતા પાછી ફરેલી સૌદામિનીની આંખ ખૂલે છે તો એક બાજુ પતિ છે અને બીજી બાજુ પુત્ર. પતિનો હાથ ડોક પાસે છે અને પુત્રનો છાતી પર. અને સૌદામિની ફરી ગાઢ ઊંઘમાં સરી પડે છે. વાર્તા અહીં પૂરી થાય છે. સૌદામિનીનો અર્થ થાય છે વીજળી. વીજળી જેટલી ત્વરાથી બનતી ક્રિયાઓ અહીં આલેખાઈ છે. જેમાં સૌદામિનીનાં મનઃસંચલનો સ્વપ્ન પ્રયુક્તિથી આકારાયા છે. સ્તનપૂર્વક અને સૌદામિનીની સમગ્ર ગડમથલ જોડાયેલી છે પતિનાં હૃદય સાથે. પતિનાં  આંતરડાં કાઢે છે અને સાથે આવે છે ભૂખનું દારુણ ચિત્ર. તે આંતરડા ફ્રીઝમાં મૂકે છે. અહીં સમાજમાં ફેલાયેલી ભૂખની દારુણ છબીની સહોપસ્થિતિ સૌદામિનીનાં મનઃસંચલનોની ક્રિયા-પ્રતિક્રિયા છે. જે પ્રતીકાત્મક શૈલીએ સ્વપ્નપ્રયુક્તિ દ્વારા વાર્તા ઘડાય છે. જેમાં કોઈ સીધો ગર્ભિત સૂર પકડવા જઈએ તો બિભત્સ કહી શકાય, તેની પરાકાષ્ઠાએ સંવેદનનું ચિત્ર લેખકે ઉપસાવ્યું છે. સ્તનપૂર્વકને અંતે પુત્રનો હાથ સૂચક રીતે માની છાતી ઉપર દર્શાવાયો છે. જે બાળકને દુનિયામાં મળતી હૂંફનું તેના પોષણનું પ્રતીક છે, તેની દુનિયાનો આધાર છે અને એ કોમળતાની પાછળ છુપાયેલા હૃદયની મમતા પોતાના બાળક સુધી સીમિત ન રહેતા જગતની ગરીબી, ભૂખ સુધી સંવેદનાત્મક રીતે જોડાયેલી અહીં ઊપસી આવે છે.
અર્પણ : પ્રવીણ ગઢવીને.
{{Poem2Close}}  
‘બદલો’, ‘એરુઝાંઝરું’, ‘ઠંડુ લોહી’ – આ ત્રણેય વાર્તામાં ઉપકારનો બદલો અપકારથી મેળવતા દલિતોની દુર્દશાનું નિરૂપણ છે. ‘બદલો’ વાર્તાની શરૂઆત દલિત વિસ્તારમાં થતી સૂમસામ બપોરની ચહલપહલથી અને બીમાર થતાં વ્યસનના બંધાણી એવો વૃદ્ધ ગોકળ, તેના પૌત્ર નાનિયા અને ફળિયાનો લાલિયો કૂતરો ભસતો હતો ત્યાંથી થાય છે. એવામાં દારૂના નશામાં ચકચૂર એવા વજેસંગ ત્યાં આવીને જેમ તેમ બોલે છે. બીમાર ગોકળ ખાટલામાં બેઠો તેનાથી તે સહન થતું નથી. અહીંયા તેની સવર્ણવાદી માનસિકતા પ્રગટે છે અને તે બોલે છે, ‘મારું બેટું ખરું સ. એક તો મારી હોમ ખાટલે બેઠું સને કે’સઅ તાવ આયો સ. હું અ, લ્યા, ગોકા તાવ હૅનો લ્યા. બે તૈણ નઇડાં સ એલ બાલેટન થૈ જ્યા સો, ચ્યમ? હં વળી પાસું મારી હૉમું ચક ચક કરસઅ?
[[File:GTVI Image 107 Stanpurvak.png|200px|left]]
‘ના ભા ઇમ નૈ, આ તો જરા તાવ...’ ગોકળ જવાબ પૂરો કરે ત્યાં જ લાકડીથી વજેસંગ તેની પર તૂટી પડે છે અને તે અધમરી હાલતમાં ખાટલાથી નીચે પડે છે. અચેતન અવસ્થામાં પડેલ ગોકળને અવાજ આવે છે જે આ વજેસંગના પિતા માધુસંગનો હોય છે. વર્ષો પહેલા છપ્પનિયા દુકાળની અંધારી રાત્રે તે આવ્યો હતો અને કહ્યું કે, ઘણું કર્યું છતાં ખાવા દાણો નથી ઘરમાં કંઈક હોય તો આપો. ત્યારે કોકણીયો આપે છે. આમ કપરા સમયમાં મદદ કરે છે એ યાદ આવે છે. બેશુદ્ધ થઈને પડી રહે છે. ડૉ. પથિક પરમાર વાર્તા સંદર્ભે નોંધે છે કે, ‘બદલો’ વાર્તા જાતિગત ઊંચ-નીચની સમસ્યાને મજબૂત રીતે આલેખે છે. ગોકળ અને વજેસંગનાં પાત્રો વર્ગભેદનાં પ્રતીકો છે. અહીં પાત્રના વાણીવર્તન દ્વારા સંસ્કારોને અભિવ્યક્ત કરાયા છે. માણસની ઊંચનીચતા એની જાતિને આધારે નહીં, પણ એની સંસ્કારશીલતાને આધારે દેખાઈ આવે છે, એવું લેખક તટસ્થપૂર્વક કલાત્મક રીતે પ્રતિપાદિત કરે છે. રોજીરોટી છીનવાઈ જવાની ભીતિએ દલિતપાત્રો ઉચ્ચવર્ગ તરફથી થતા અન્યાયનો પ્રતિકાર કરી શકતાં નથી, તેથી ‘બદલો’નો ગોકળ વજેસંગના અન્યાયી કૃત્યનો કડવો ઘૂંટ ગળી જાય છે. આ નિદર્શન ‘બદલો’ વાર્તાની કલાત્મકતાને પારખવા પૂરતું છે.’ ‘બદલો’ વાર્તાની જેમ જ ‘એરુઝાંઝરું’, ‘ઠંડુ લોહી’ વાર્તામાં પણ ઉપકારનો બદલો અપકારથી મેળવતા દલિતોની દુર્દશાનું નિરૂપણ છે.
તો દલિત સમાજમાં રહેલી સ્વમાનની ભાવનાને વ્યક્ત કરતી વાર્તાઓ ‘ભૂખ’ અને ‘ના ખપે’ છે. ‘ભૂખ’ વાર્તામાં મોતીપરાનો મિયોર જાતિનો વાર્તાનાયક મુખીના કહેવાથી રામપરા રતનફૂઈને ત્યાં દોઢ મણ બાજરી માથે મૂકીને આપવા નીકળ્યો છે. પાંચ ગાઉનો પંથ કાપીને તે વિસામો ખાવા વગડામાં રાયણના ઝાડ નીચે બેઠો છે ત્યાંથી વાર્તાનો આરંભ થાય છે. નાયક માત્ર ઘેંસ અને છાસનો ડૂબો જ પીને સવારનો નીકળ્યો હતો. તેની ભૂખની તીવ્રતા વધતી ને વધતી જાય છે. એ માટે વાર્તાકારે ફ્લેશબૅકની ટેક્‌નિકનો ઉપયોગ કર્યો છે. એકવાર તેના નાતમાં જમણવારનો શીરો ગળા સુધી ખાધો હતો તે યાદ કરે છે. તેને અતિશય ભૂખ પણ લાગે છે અને તરસ પણ લાગે છે. પરબે પાણી પીવા માટે જાય છે પણ અભડાય જવાના કારણે અડશે તો લોકો મારશે એટલે પાણી પીવડાવે એ માટે બૂમ પાડે છે કે કોક આવે ને પાણી પીવડાવે. પૂછતાં પૂછતાં રતનભાભીના ત્યાં તે પહોંચી જાય છે અને બાજરી મૂકે છે. તરસ અને ભૂખથી તેનો જીવ તાળવે પહોંચી જાય છે. એને કૂતરાની ચાટ પાસે બેસવાનું કહે છે અને ત્યાં બેસીને જમવાનું એવો અંદરથી અવાજ આવે છે. પશુ અને દલિત માણસ બંને જાણે કે એકસમાન છે એવા ધિક્કારભર્યા અવાજ ઘરની અંદરથી આવે છે. વાર્તાનાયક બોલ્યો, ‘મું માણસના લેખામાંય નઈ’ એમ કહી તિરસ્કારભરી નજરે વાટકા તરફ તેણે જોયું અને આગઝરતી નજરે બારણા તરફ જોઈ મોઢું ફેરવી લીધું. ભૂખની તીવ્રતા પરાકાષ્ઠાએ પહોંચી જાય છે પણ અમાનવીય પશુતુલ્ય વર્તનને લીધે નાયક ભૂખ્યો રહેવાનું પસંદ કરે છે. અહીંયા તેનામાં રહેલી મનુષ્યચેતના જોવા મળે છે. આવી જ અલગ કથાવસ્તુ સાથે ‘ના ખપે’ સ્વમાનની વાર્તા છે. આ વાર્તાસંગ્રહમાં દલિતોના થતા સામાજિક આર્થિક જાતિગત શોષણને વ્યક્ત કરતી વાર્તા ‘ઘર’ અને ‘ન્યાય’ તે ધ્યાનાર્હ વાર્તાઓ બની રહે છે. તેમજ દલિત સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ ‘હડકાયું કૂતરું’ અને ‘રોટલો’ ધ્યાનાર્હ વાર્તાઓ છે.
‘મૂંઝારો’ વાર્તાસંગ્રહ વિશે પ્રા. ઉર્વશીબેન દવે લખે છે કે, ‘આ કૃતિને દલિત વાર્તાઓની કૃતિથી ન જોતા ટૂંકી વાર્તાના સ્વરૂપની દૃષ્ટિએ તપાસીએ તો લેખકની નિરૂપણરીતિ આકર્ષી જાય તેમ છે. લેખક સન્નિધિકરણ પ્રયુક્તિ દ્વારા મૂલ્યોની વાત કરતા ભદ્ર સમાજની દંભી જીવનરીતિને નાટ્યાત્મક પરિસ્થિતિ, વક્રતાપૂર્ણ વાર્તાલાપો અને કટાક્ષ દ્વારા ખુલ્લી પાડે છે. આમ ‘મૂંઝારો’ વાર્તાસંગ્રહની વાર્તાઓ જુદાં જુદાં સ્થિત્યંતરો તાગે છે. સ્વરૂપની દૃષ્ટિએ કશુંક બની રહ્યું છે તે અનુભવાય છે. સંવાદો દ્વારા લેખક નહીં પણ પાત્ર બોલી રહ્યું છે, તેટલી જીવંતતા પણ છે. કેટલીક વાર્તાઓને બાદ કરતા લેખકની સર્જનાત્મકતા સાચે જ દાદ માંગે તેવી છે.
ડૉ. દિનુ ભદ્રેસરિયા જણાવે છે કે, ‘મૂંઝારો’ની વાર્તાયાત્રામાંથી બહાર નીકળીએ છીએ, ત્યારે સમગ્ર દલિત સમાજની અનેકવિધ વેદના-વ્યથાને આલેખતી વસ્તુ-સંકલનામાં દલિતો-પીડિતો તરફ પ્રસ્થાપિત કરેલી રુઢિઓ-માન્યતાઓને કારણે વેઠવી પડતી અવહેલના સામે લાચાર અનેક માનવીઓનાં ચરિત્ર આપણી સામે લાવનાર વાર્તાકારે દલિત પરિવેશ ઉપરાંત નોખી-અનોખી પાત્રસૃષ્ટિ, મહેસાણા તરફનાં ગામડાંમાં બોલાતી અદ્દલ ગામઠી બોલી-ભાષાને અંકિત કરીને પોતાની ભાષાભિવ્યક્તિનો પરિચય કરાવ્યો છે. ક્યારેક વાર્તા સીધી જ લક્ષ્યને તાકતી આગળ વધી છે. તો ક્યારેક ફ્લેશબૅકમાં પૂરી થવા પામી છે, ‘બાનું મૃત્યુ’, ‘રોટલો’ અને ‘ડખો’ સિવાયની તમામ વાર્તામાંથી ઉદ્‌ભવતો દલિતચેતનાનો અનોખો સૂર દલિત વાર્તાસૃષ્ટિને અને વાર્તાકારની વાર્તાકળાને લાભદાયી નીવડ્યો છે કારણ કે ‘અહીં એક-એક વાર્તા માણસ અને એ પણ છેવાડાના માણસની કહેવાઈ છે. મારી-તમારી-આપણી આસપાસનો માણસ મનમાં ડોકિયું કરતો રહે છે. સતત... અને એ સાથે સામાજિક પરંપરાઓથી પીડિત, ધર્મભીરુઓ, ઉજળિયાતો અને જમીનદારોની જોહુકમી તેમજ અસ્પૃશ્યતાના વિષથી અટવાતા સમાજનું નિરૂપણ ધ્યાનાર્હ બની રહે છે.
{{Poem2Close}}
[[File:GTVI Image 110 Dar.png|200px|left]]
<poem>'''‘ડર’''', પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, હર્ષ પ્રકાશન અમદાવાદ. કિંમત ૧૧૦ રૂપિયા.
અર્પણ : જીવણલાલ જેઠાલાલની ચાલી, રખિયાલ, અમદાવાદને.</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘બાઉને અડકવાની ભૂલ’ બીજી વાર્તા છે. અહીં પણ રમેશ પારેખે ગતિચિત્ર દોર્યું છે. કથક બે-એક વર્ષનો છે. પ્રથમ પુરુષમાં વાર્તા છે. નાનકડા બાળકને અડકવાની ઇચ્છા ભૂલ બની જાય છે. નાનકડા બાળકને અડતા હાથમાં આવી જાય છે દાદાજીની મૂછો. અહીં પણ વિરોધાભાસ ઊભો કર્યો છે. નાનકડા બાળકને, કુમળાશને અડકવું હતું અને હાથમાં આવે છે બરછટતા. દાદાજીની મૂછો સાથે મોટો થતો બાળક, પોતાને પણ મૂછો આવે છે અને સાંભળતો બંધ થઈ જાય છે પોતાના અતીતને! જ્યારે દસમામાં ભણતો મિત્ર અતિવ સામે સાયકલ લઈને મળે છે ત્યારે એને ઘણી વિનવણી કરે છે કે પોતાને મૂછોથી છોડાવે. પણ મૂછો છૂટતી જ નથી. અને અહીં પણ બાળપણથી વયોવૃદ્ધિ તરફની ગતિ દ્વારા છૂટતી જતી સંવેદનસભરતાની, ગતિમાન વયોવૃદ્ધિની છબી આલેખી છે.
 
ત્રીજી વાર્તા છે, ‘નદી નદી રતિ ક્યાં?’ પ્રશ્નાર્થ વાક્યમાં છુપાયેલું ભોળપણ એ સર્વજ્ઞ કથકે જોયેલું રતિનું ભોળપણ છે. સર્વજ્ઞકથક એ જાણે રતિની આસપાસની પ્રકૃતિનું જીવાતુભૂત તત્ત્વ છે જે રતિને અનુભવે છે. આ વાર્તામાં લેખકે ઘટના લીધી છે ઘટનાનું વિઘટન પ્રથમ બે વારતાની સરખામણીએ ખપ પૂરતું છે, ઓછું છે. અહીં કથાનો-ઘટનાનો આધાર માત્ર નથી લીધો પરંતુ ઘટના જ કેન્દ્રમાં છે. અને તેની સમાંતરે મૌન રતિનું ચિત્ર આલેખ્યું છે. પ્રથમ રતિની નૈસર્ગિકતા, પ્રકૃતિ સાથેનો અનુબંધ અને અંતે સાંપડતી પાશવી વૃત્તિનો ભોગ બન્યાની વિફળતાભર્યો અંત. નદીને જોઈ મોટી થતી-થયેલી રતિમાં પણ નદી છે. નદીની પ્રવાહિતતા, નદીની નિશ્ચલતા રતિ અને નદીની સહોપસ્થિતિ સાથે પ્રકૃતિ અને પાશવી વલણનું ચિત્ર અહીં લેખકે આકાર્યું છે.  
આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૬ વાર્તાઓ છે. જેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. દલિત સંવેદનાને વ્યક્ત કરતી વાર્તાઓ જેમાં મુખ્યત્વે ‘ડર’, ‘ચીરું’, ‘વેઢ’, ‘આળ’, ‘ઘરાકવટી’ અને ‘સોનાની પૂતળી’. બીજો વિભાગ કોમી વૈમનસ્યને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓના આધારે ‘વતન’, ‘રફીકચાચા’, ‘અવરજવર’ અને ‘જાફર’. અંતિમ પાંચ વાર્તાઓ સૈનિકના મનોજગતને વાચા આપતી વાર્તાઓ ‘એક ગોલી....એક દુશ્મન’, ‘સન્નાટો’, ‘રિપોર્ટ’, ‘રેત...રેત’ અને ‘સલામી’ છે.  
ચોથી વાર્તા છે ‘ચાબુક વિનાની ક્ષણ’. આ વાર્તા બે પરિમાણથી લખાઈ છે. કથનકેન્દ્ર છે રાવબહાદુર અને તેની હવેલી. પ્રથમ પરિમાણ છે રાવબહાદુર કે જે હવેલીમાં બેઠા બેઠા લખી રહ્યા છે. હવેલીમાં જીવી રહ્યા છે. અહીં પણ કપોળકલ્પન છે જેમાં બે ઢીંગલી, ઘોડો અને સૈનિક, અને સિંહ પ્રતીકાત્મક રીતે રાવબહાદુર પાસે વારાફરતી આવે છે. અને પ્રથમ પરિમાણ સંકેલાય છે બીજા પરિમાણમાં ગાઈડ, હવેલીનો ઇતિહાસ યાત્રીને બતાવી રહ્યા છે. અને સૂચક રીતે જ ઝરૂખો બતાવી બારેમાસ હરિયાળી નિહાળતા રાવબહાદુરનો ઉલ્લેખ કરે છે. યાત્રી કહે છે, ‘બારેમાસ કઈ રીતે હરિયાળી રહે?’ અને ગાઈડ કહે છે કે, સાચું; અહીં બારેમાસ તો શું? એકેય માસ હરિયાળી નથી હોતી. કપોળકલ્પનથી મઢેલી આ વાર્તા, રાવબહાદુર પણ કોઈ હતું કે કેમ? એ પ્રશ્નાર્થ સાથે વાર્તા સંકેલાઈ જાય છે. રાવબહાદુર પોતે જ કલ્પનાનો વિષય બની જાય છે.
‘ડર’ વાર્તામાં પીડિત દલિત યુવક ખોડાની આંતરિક તકલીફો અને સામાજિક તિરસ્કારનું નિરૂપણ છે. જે પોતાના જ ગામના ભ્રષ્ટ લોકોના પોતાના ફળિયામાં થતાં સ્ત્રીઓના શારીરિક શોષણથી માનસિક રીતે છિન્નભિન્ન થઈ ગયો છે. ખોડાનું પાત્ર એ માત્ર પાગલ માણસનું નહીં, પણ પીડાના પડછાયામાં જીવતો એવા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, જેને સમાજે ક્યારેય સ્વીકાર્યું નથી. માતા-પિતાની આત્મહત્યાની પૃષ્ઠભૂમિએ ખોડાને અંદરથી ખોખલો કરી નાખ્યો છે અને એ પોતાની પીડા સામે પાગલપન, ભ્રમ અને ડરનાં સ્વરૂપે પ્રતિક્રિયા આપે છે. વાર્તામાં મોભ, મોખો, મોખિયાઓ, મોળિયો, ચાંદલી, અજવાળું જેવી ચિહ્નાત્મક વસ્તુઓ મારફતે ખોડાની મનોદશા અને સમાજની અસંવેદનશીલતાને દર્શાવવામાં આવી છે, જ્યાં ખોડાની પીડા કોઈ વ્યક્તિગત નહીં રહી, પણ એક સાંસ્કૃતિક શોષણના ઢાંચાનું પ્રતિબિંબ બની જાય છે. પૂંજો અને રામી જેવા પાત્રો માનવતાનું સંકેત આપે છે, પણ તેઓ પણ આખરે સમાજના ઘડવામાં આવી ગયેલા તટસ્થ રહેવાવાળાં બને છે. જેણે પોતે બધું સહન કર્યું છે એવી સ્ત્રી ‘જીવી’ પણ હિંસક શૃંખલામાં બદલો લેવાની મનોવૃત્તિ ધરાવે છે. આખરે આખું ગામ ખોડા સામે એક જ દિશામાં ઊભું રહી જાય છે, જ્યાં ખોડો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કંઈક કરે છે, પણ આખરે સમાજ દ્વારા હેરાન અને હાંકી કાઢવામાં આવ્યો હોય એમ મોળિયે લટકી પોતાનું જીવન સમાપ્ત કરે છે. ખોડાની મોત એ વ્યક્તિગત નહિ પરંતુ એક એવા વર્ગનું મૃત્યુ છે જેને પોતાના દુઃખ વ્યક્ત કરવા પણ અવકાશ મળતો નથી. વાર્તાનું કેન્દ્રબિંદુ એ છે કે ખોડાનું પાગલપણું એ તેના મગજનો રોગ નહીં, પણ સમાજના અન્યાય અને તિરસ્કારથી જન્મેલું મૂર્ત પીડાનું રૂપ છે, જે અંતે ‘ફાંસો’નાં મૌન દ્વારા પ્રતિસાદ આપે છે.
પાંચમી વાર્તા છે, ‘નદી ઉર્ફે સદી ઉર્ફે કદી’ સદી અને કદીને નદી સાથે જોડી પ્રાસ સાધ્યો છે એ તરસનો પ્રાસ છે. કદીથી સદી કે સદીથી કદીના આરોહ-અવરોહે જીવન સાથે તરસની ઉત્કંઠાનું બયાન છે. અહીં પણ કોઈ સીધું કથાનક નથી.
‘વેઢ’ માનવતાવાદી વલણ ધરાવતા નાયકની કથા છે. આ વાર્તા એક દલિત શ્રમિક માધાની આસપાસ ઘૂમે છે, જે શેઠ માટે સૂતર વણવાનો વ્યવસાય કરે છે. માધાનો દીકરો ખૂબ બીમાર થાય છે અને તેને શહેર લઈ જવાનો પ્રયાસ કરે છે, પણ માધો જ્યારે શેઠ અને શેઠાણી પાસે વણકરીના બાકી પૈસા માગવા જાય છે, ત્યારે તેને અવગણના મળે છે. શેઠ દંપતી તેની દુઃખદ પરિસ્થિતિમાં સહાનુભૂતિ બતાવતા નથી. થાકી ગયેલો અને અપમાનથી ભરેલો માધો ઘરે પરત ફર્યા બાદ પોતાની પત્ની સવિતાના સહયોગથી દીકરાને શહેર લઈ જાય છે. એ માટે તે પોતાના પાસે રહેલી એકમાત્ર મૂલ્યવાન વસ્તુ સોનાની ‘વેઢ’ વેચી દે છે. આ વેઢ માત્ર દાગીનું નહિ પરંતુ માધાના શ્રમ અને બચતનું પ્રતિનિધિત્વ કરે છે. દીકરાનું જીવન બચી જાય છે, પણ માધાની દૃષ્ટિ હવે બદલાય જાય છે. માધો શેઠના શોષણમાંથી છૂટકો મેળવવા નિર્ણય કરે છે. તે પોતે ધંધો શરૂ કરે છે – શેઠ પાસે કાપડ વણવાનું બંધ કરી પોતે બજારમાંથી સૂતર લાવે છે, ફેરી કરે છે, અને પછી અન્ય વણકારોને જોડે છે. ધીરે ધીરે તેનું પોતાનું નેટવર્ક ઊભું થાય છે. શેઠ તેના ઉપર શંકા કરે છે અને સૂતર આપવાનું બંધ કરે છે, પણ એ વેળાએ માધો સ્વાવલંબી બની ચૂક્યો હોય છે. અંતે, ત્યારે એ પણ એક ‘શેઠ’ બની જાય છે, પરંતુ શોષક નહિ, સહાનુભૂતિસભર અને માનવતાવાન વેપારી. વર્ષો બાદ જ્યારે બીજી એક ગરીબ વ્યક્તિ મનોર તેના બીમાર દીકરાને લઈ મદદ માગે છે, ત્યારે માધાભાઈ પોતાની ભૂતકાળની દશાને યાદ કરીને મનોરને મદદરૂપ થાય છે. આ પ્રસંગમાં ‘વેઢ’ એ આશાનું પ્રતીક બની જાય છે – એક એવી મૂલ્યવાન વસ્તુ, જેને માણસ જાતિ, શ્રમ અને આત્મગૌરવ માટે વાપરે છે. વાર્તાના અંતે માનવતા જીતી જાય છે, શોષણ સામે ઊભા રહેલા આમ આદમીના વિજયની ભાવના ઊભી કરે છે.
છઠ્ઠી વાર્તા છે, ‘એક કદાચ રંગની કદાચિકા’. કદાચ ને રંગ કહ્યો છે, ત્યાં ન અટકતા કદાચિકા કહી રૂપ આપ્યું છે. કદાચને લાગેલો ‘ઇકા’ પ્રત્યય લાવણ્યને સૂચવે છે. કદાચ એટલે કે જે વાસ્તવ નથી તે કલ્પના. કલ્પના હંમેશા લાવણ્યમયી હોય છે કલ્પન ક્યારેય બેરંગ નથી હોતું. માટે કદાચ ને રંગ કહ્યો છે. અને વાર્તાની શરૂઆત થાય છે “...ત્યારની આ વાત છે”થી. પુરાણકથાના પરંપરાગત સૂરમાં પ્રાર્થનાને હથિયાર કહી પ્રકાશના અભાવમાં તેના ઉપયોગની વાત કરી વાસ્તવનું આધુનિક સમય સાથે અનુસંધાન સાધે છે. કદાચ નામના શબ્દથી ખરેખર નામના શબ્દના ઝળહળાટની, વાસ્તવની ઓથે દંતકથા છે.
‘આળ’ વાર્તામાં દલિત જીવનની દુર્બળ સ્થિતિ, સમાજની શંકાસ્પદ દૃષ્ટિ અને કલેશજનક પરિસ્થિતિઓનું સચોટ ચિત્રણ થાય છે. મુખ્ય પાત્ર મૂળો, જે શાંતિપ્રિય અને જવાબદાર છે, પોતાના ભાઈના ઘરે ચોરી થયા પછી પોતે પછેડી શોધીને પાછી લાવે છે, છતાં એની પર જ શંકા કરવામાં આવે છે. સમાજમાં દલિતો ઉપર ચોરી જેવી ઘટનાઓમાં તરત શંકા થાય છે, ભલે કોઈ પુરાવા ન હોય. વિહોજી જેવા ઊંચી જાતિના માણસ ઉપર કોઈ શંકા નથી કરતું, જ્યારે પછેડી મળ્યા પછી પણ મૂળાને ખોટી દૃષ્ટિએ જોવામાં આવે છે. અહીં ‘આળ’ માત્ર કલંક નથી, પણ એક એવું સાંસ્કૃતિક પાત્ર છે, જે દલિતોને સમાજના કોઈ પણ કસોટી વિના દોષિત ગણાવે છે. વાર્તાની ભાષા લોકજીવનથી જોડાયેલી છે, જેમાં ચિત્રણ પણ અત્યંત જીવંત છે – પછેડી, લોટો, રૂમાલ જેવા પ્રતીકો દલિતોની આસપાસના જીવનની છબી ઊભી કરે છે. વાર્તાની આંતરિક અસર એ છે કે સાહસિકતાથી સત્ય સાબિત કરનાર વ્યક્તિને પણ સમાજ શંકાની નજરથી દૂર કરી શકતું નથી. મૂળાની નમ્રતા, અંદરથી ઉકળાટ છતાં સહી લેવો એ દલિતોની પરંપરાગત અસહાયતા દર્શાવે છે. અંતે, વાર્તા એક વ્યંગ્યાત્મક અભિગમ દ્વારા કહી જાય છે કે, દલિત માટે ‘સત્ય’ કરતા વધુ મોટો પ્રશ્ન એ છે કે, શું એમને બોલવાની છૂટછાટ પણ છે?
સાતમી વાર્તા ‘તું શમિતા નથી, તારું નામ શમિતા નથી’ ટ્રેનના ડબ્બામાં કથક બેઠો છે, અને અચાનક પ્રેયસી શમિતા પાસે પહોંચી જાય છે, શમિતાનો એક અર્થ શમિત કરે તે થાય. શમિતથી શાંતિ ઉત્પન્ન થાય ને કથક બેઠા છે જ્યાં ખૂબ જ ઉકળાટ છે એવા વાતાવરણમાં. બાહરી વાતાવરણની વિચલિત અવસ્થા એ આંતરિક વાતાવરણ સાથે જોડાયેલી શમિતા સાથે આદરેલી ગુફતેગો કે જેમાં કથકના અંતરંગથી બહિરંગી, સર્વે ઉકળાટ ધીરે ધીરે ખૂલે છે, ખરે છે. કથક દ્વારા શમિતાનાં શમિતા સ્વરૂપે સ્વીકારથી અસ્વીકાર સુધીની સફર એટલે ‘તું શમિતા નથી...’ વાર્તા.
‘એક ગોલી... એક દુશ્મન’ વાર્તામાં કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકના આંતરિક સંઘર્ષ અને માનવતાના સંઘર્ષની ઊંડી અભિવ્યક્તિ છે. વાર્તાનું મુખ્ય પાત્ર એક શાંત પણ સતત ચેતી રહેલો જવાન છે, જે બરફ, કાંટાળી વાડ અને દુશ્મન દેશની નજીક છે. તે માત્ર બાહ્ય દુશ્મન સામે નહિ પણ અંદરના શૂન્ય, અજંપા અને ઘરવિષયક લાગણીઓની સામે પણ લડે છે. વાર્તાની શરૂઆતમાં તેનું માનસ ચિંતામાં છે, જ્યારે તે ગુમ થયેલા સ્મરણોમાં ખોવાઈ જાય છે ત્યારે ઘરના લોકો, શાળાના દિવસો અને પરેડના પ્રસંગો તેની જાતને સાચવતી લાગણીઓ બની રહે છે. વાર્તા ‘મનુષ્ય’ અને ‘સૈનિક’ના ભેદને સજીવ કરે છે, જ્યાં એક બાજુ દુશ્મન જવાન દૂધ માંગે છે તો બીજી બાજુ આપણો જવાન એને ખાલી ટીનમાં પાંદડાં અને બરફ આપી સાહસિક રીતે જવાબ આપે છે. અહીં માણસ અને શત્રુ વચ્ચેનો ભેદ પ્રગટ થાય છે. શત્રુ પણ માણસ હોય શકે છે એ ભાવ શક્તિશાળી રીતે ઊપસે છે. વાર્તામાં તીવ્ર વ્યાવસાયિક શિસ્ત અને ભાવનાત્મક સંવેદનાઓ વચ્ચે એક અસહ્ય તાણ જોવા મળે છે. એક બાજુ વૉચટાવરના બંધારણો, શૉ પીસ જેવા હથિયારો અને ટ્રેનિંગના સૂત્રો છે, જ્યારે બીજી બાજુ માનવતા, દયા, ઘરના પત્રો અને સેનામાં જોડાવાની સપનાસભર આશા છે. વાર્તાનો સ્ફોટક વળાંક ત્યાં આવે છે કે, જ્યારે હરિસિંહ પોતાના નાના ભાઈ રામસિંહના શહીદ થવાની દુઃખદ માહિતી આપે છે. રામસિંહ એક ઘાતકી હુમલામાં, નાના ગામ પાસે, એક છોકરી દ્વારા ગોઠવાયેલા બ્લાસ્ટમાં મારાય છે. આ ઘટના જવાનના આંતરિક જ્વાળાને પ્રગટાવે છે. હરિસિંહ કહે છે, ‘મેરે જૈસા હી, છોટા હૈ ના?’ – આ સંવાદ આખી વાર્તાની મૂંઝવણ અને દુઃખને સ્પષ્ટ કરે છે. મુખ્ય પાત્ર હવે માનવતાથી વિમુખ થઈ જાય છે અને ગુસ્સામાં તે ગોળીઓ વરસાવી દે છે, જ્યારે તે જ શિસ્ત અને સૂત્ર ‘એક ગોલી, એક દુશ્મન’નું પાલન કરવાની વાત કરે છે. આખરે એવું લાગે છે કે તે પોતે પણ એક શૉ પીસ બની જાય છે. જાતીય સંવેદનાઓથી ઓગળેલો માણસ, જેનાં પર ‘કાર્ય’ અને ‘કર્તવ્ય’ વચ્ચે ટકરાવ થાય છે. કથાનક આકર્ષક છે, ભાષા દૃષ્ટિગમ્ય છે અને દૃશ્યાવલિ જીવંત છે કે વાચકને પણ પથ્થર પાછળ બેઠેલો જવાન માનીને એક પળ માટે ટાઢ લાગવા લાગે છે. વાર્તાનો અંત સ્પષ્ટ કરે છે કે દેશપ્રેમી જવાન પણ પહેલા માણસ છે, જે હાસ્ય પણ કરે છે, રડે પણ છે અને ક્યારેક અણધાર્યા રણે ઊંડે ઊતરી જાય છે. ‘એક ગોલી... એક દુશ્મન’ માત્ર યુદ્ધની નહિ, શાંતિની પણ કહાણી છે. એવું યુદ્ધ જ્યાં જીવંત રહેવા કરતાં જીવતી ભાવનાઓ બચાવવી વધુ મુશ્કેલ બને છે.
‘ઓળખવું ઓળખવું ને હાથ’ રહસ્યમય શૈલીએ લખાયેલી આઠમી વાર્તા છે. ડી.જી. વારંવાર શુ નામની પોતાની પ્રિયતમાનું ખૂન કરે છે, વાર્તા પાછા પગલે ભૂતકાળ તરફ ગતિ કરતી હોય એમ સમય આલેખન થયું છે. ને શુ નામની કોઈ સ્ત્રી દુનિયામાં હોતી જ નથી. કલ્પનામાં રાચતાં માનવમન સાથે ડી.જી.નું આલેખન લેખકે કર્યું છે. ધીમે ધીમે પોતાના હાથ એ ખોઈ બેઠો છે. પોતે જ્યાં છે ત્યાં લઈ લેવામાં આવ્યા છે. કલ્પનામાં જોવાતી વાસ્તવિક જીવનની જિજીવિષા એ વાસ્તવ જીવનમાં મળેલી પરાધીનતાનું પરિણામ બની રહે છે અને માત્ર હાથ નહિ, મનુષ્ય જીવનની અણમોલ વસ, – સ્મૃતિ પણ એ ગુમાવી બેસે છે.
‘ચોથો પુરુષ બહુવચન’ વાર્તાનું શીર્ષક જ વાર્તાના સૂરને ખોલી આપે છે, વાર્તામાં કથનની જે રીત છે એમાં લેખકે પ્રયોગ કર્યો છે અને એને આધારે એમનું કથ્ય અહીં પ્રગટ થાય છે. ભાષામાં સામાન્ય રીતે ચોથા પુરુષ બહુવચન જેવી કોઈ વ્યવસ્થા જ નથી. અને વાર્તામાં ઘટતી ઘટનામાં પહેલેથી છેલ્લે સુધી મોટેભાગે વાક્યને અંતે આવે છે પછડાવું, પડવું, દેખાવું, ઘુમરાવું, હોવું વગેરે.. વાર્તાની વ્યંજના તેના લેખનમાં લેખકે વણી છે. વાર્તા એટલી બધી સંકુલ વાક્યરચનાઓમાં મૂળ સૂરને પણ વધુ સંકુલ બનાવે છે.
‘બનવું’ વાર્તામાં મુખ્યત્વે ભવિષ્યકાળ કેન્દ્રમાં છે. બીજા પુરુષ કથનકેન્દ્રમાં આખી કથા કહેવાઈ રહી છે નાયકને. નાયિકા ચિત્રા નાયકથી છૂટી પડી જાય અને ઊભી થતી પ્રતીક્ષા અહીં માણસની ‘બનવું’ સાથે જોડાયેલી ભવિષ્યની અપેક્ષાને અભિવ્યક્ત કરે છે. અંતે એક કથા અંતર્ગત કથા પ્રયુક્તિ યોજી રાજકુમારની વાર્તા મૂકી છે, જે સંકુલતાપૂર્વક કહેવાયેલી આ વાતને વધુ ઘટ્ટ કરે છે.
‘જમીનદારછાપ ગાંજાની સિગારેટ’માં હરનામસિંહ નામનું પાત્ર વ્યક્તિ નથી પરંતુ, હરનામસિંહના નામના વ્યક્તિ પછી રહી જતા વિચારનું કલ્પન છે.  
તો ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’ અને ‘બુધબાવની’માં અભિવ્યક્ત થતો કટાક્ષ ધ્યાનાર્હ છે. તો ‘એ તે કેવો રોગ છે ડૉક્ટર?’માં મનોવૈજ્ઞાનિક અભિગમથી વ્યક્તિના મનઃસંચલનોને તાગતો સૂર અભિવ્યક્ત થયો છે.
‘જમીનદારછાપ ગાંજાની સિગારેટ’, ‘ત્રેપનસિંહ ચાવડા જીવે છે’ અને ‘બુધબાવની’માં ગ્રામ્યબોલીનો પ્રયોગ કર્યો છે. જેમાં ‘જમીનદાર..’ અને ‘બુધબાવની’માં દુહા છંદ શૈલીમાં કાવ્ય વિનિયોગ કર્યો છે. જેમાં જમીનદારમાં સ્ત્રીમુખે ગવાતા મરસિયાથી વાણીની તિર્યકતા વધુ ઘટ્ટ બને બને છે. તો એવું જ ‘બુધબાવની’માં પ્રયોજેલ દુહાઓમાં જોવા મળે છે.
રમેશ પારેખની વાર્તામાં પ્રયોગશીલતા સાથે કવિતા છે. જેમાં વાક્યરચનાઓ વાર્તાનું સૌંદર્ય નિખારે છે. વાક્યોમાં રહેલી સંકુલતા રમેશ પારેખની દરેક વાર્તાઓની સંકુલતાનું જમા પાસું છે. સંકુલતા વાર્તાની કાવ્યાત્મકતાને વધુ કલાત્મક બનાવે છે. માનવમનની વિભિષિકાના દારુણ કરુણ ચિત્રો માનસપટ પરથી સંવેદનસભર શૈલીએ ઊપસી આવ્યા છે. જેમાં કટાક્ષ, વ્યંગની આડશે રહેલું કારુણ્ય પણ પૂરી સંવેદના સાથે આલેખાયું છે.
આ સિવાય એમની એક મહત્ત્વની વાર્તા છે ‘ચૂડ’. જે સંગ્રહમાં નથી પરંતુ સામયિક ‘ગદ્યપર્વ’ સળંગ અંક : ૨, વર્ષ જુલાઈ ૧૯૮૮માં પ્રગટ થઈ હતી. ચાલુ વર્તમાનકાળમાં બનતી એક ઘટના અને સાથે સહોપસ્થિતિ સાધતી ભૂતકાળની ઘટનાની ચૂડ વચ્ચે ફસાતા, ચૂડ અનુભવતા કથકની આ કથા છે. રાત્રીના અંધકારમાં સહસા ટ્રેન બંધ પડી ગઈ છે. ડબ્બામાં અંધકાર, ભરચક ભીડ વચ્ચે અસહાય કથક અને મનમાં ઉભરાતા ભૂતકાળ સાથે ખેંગાર અને રાણીનું કરુણ દામ્પત્યજીવન. ધીરે ધીરે ટ્રેનમાં બનતી ઘટનાઓ દ્વારા ખેંગાર સાથેના ભૂતકાળના સ્મરણો, તેનું પાત્ર ખૂલતું જાય છે અને ખેંગારની વાતમાંથી રાણીનું પાત્ર ખૂલતું જાય છે. રાણી ખેંગારની પત્ની છે, ખેંગારથી અસંતુષ્ટ રાણી એ હદે એનાથી ત્રાસી ગઈ છે કે પતિ મૃત્યુશૈયાના મુખે અંતિમ શ્વાસ લઈ રહ્યો હોય છે અને તેવા સમયે તે પોતાની શારીરિક ભૂખનો શિકાર કથક નાયકને બનાવે છે. ત્રણ પાત્ર દ્વારા ત્રણ પરિમાણથી આ વાર્તા ઉકેલાતી આવે છે, દરેક પાત્રની પોતાની એક મનોદશા અભિવ્યક્ત થાય છે. ત્રણ પાત્ર દ્વારા ત્રણ પરિમાણથી જીવન સાથે જોડાયેલી, અસહાય પરિસ્થિતિઓનો શિકાર બની જતી જિંદગીઓના અનુભવની આ કથા છે ‘ચૂડ’.
‘સ્તનપૂર્વક’ સંગ્રહ અત્યારે અપ્રાપ્ય છે ત્યારે આધુનિક વાર્તાસાહિત્યમાં નવી આવૃત્તિમાં ‘ચૂડ’ વાર્તા સમાવવામાં આવે અપેક્ષિત છે. કારણ કે આવી ઉત્તમ કૃતિ કોઈ સામયિક સાથે જે તે સમય પૂરતી મર્યાદિત રહે તે વાર્તા સાથે અન્યાય લેખાય. આ સાથે જ આ વાર્તાઓ ઉપર કોઈ અભ્યાસલેખ પણ એટલા થયા નથી. જ્યારે દરેક વાર્તા સઘન અભ્યાસને પાત્ર છે. માત્ર બે લેખ બે વાર્તાને લઈને મળ્યા છે (‘નદી ઉર્ફે સદી ઉર્ફે કદી’ – વિજય શાસ્ત્રી. જે ‘સ્તનપૂર્વક’ સંગ્રહમાં અંતે સમાવાયો છે. અને ‘ચૂડ’ માનવનિયતિની વિસંગતિ – જયેશ ભોગાયતા, જે ‘સંક્રાંતિ’ (૧૯૯૪) સંપાદનમાં સમાવાયો છે. આ સિવાય પણ ‘સ્તનપૂર્વક’ વાર્તાસંગ્રહમાં હરીન્દ્ર દવે, લાભશંકર ઠાકર અને રમેશ પારેખની કેફિયતમાં વાર્તાઓ વિશે સરસ નિરીક્ષણો છે પણ અત્યારે પુસ્તક અપ્રાપ્ય હોવાથી હું એ નિરીક્ષણો સુધી પહોંચી શકી નથી. જેમાં વાર્તાનો સઘન અભ્યાસ વાર્તાસાહિત્યની કલાકીય ગરિમાને આલેખી આપે છે. આધુનિક ટૂંકીવાર્તાનાં ઇતિહાસમાં મહત્ત્વનું યોગદાન આ વાર્તાસંગ્રહ ગણી શકાય. તેથી તેની પુનરાવૃત્તિ અપેક્ષિત છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|||<poem>રિદ્ધિ પાઠક
{{rh|||<poem><poem>બારોટ પાર્થકુમાર પરેશકુમાર
(SRF સ્કોલર)  
B.A, M.A (Gold Medalist)
ગુજરાતી ભાષા સાહિત્ય ભવન,
UGC NET, GSET.
ભાવનગર
Ph.D. Running in Mumbai University
શ્રી જાનકી વલ્લભ આર્ટસ કોલેજ, મુવાલમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત.
મો. ૮૨૦૦૧૧૨૪૧૯.
Email : Bparth૫૧૭@gmail.com.</poem>
</poem> }}<br>
</poem> }}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = બી. કેશરશિવમ્‌
|previous = વર્ષા અડાલજા
|next = અનિલ વાઘેલા
|next = ભારતી દલાલ
}}
}}

Navigation menu