સ્વાધ્યાયલોક—૩/ઈનીડ — રોમન સંસ્કૃતિનું મહાકાવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 139: Line 139:
‘ઈનીડ’નો સાર આ પ્રમાણે છે:
‘ઈનીડ’નો સાર આ પ્રમાણે છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
<left>ગ્રંથ ૧: ઈનીઍસ તથા ટ્રૉજન સહયાત્રીઓનું કાર્થેજમાં આગમન<br>ગ્રંથ ૨: ઈનીઍસની કથા ને ટ્રૉયનું પતન<br>ગ્રંથ ૩: ઈનીઍસની કથાનું અનુસંધાન — ઈનીઍસની યાત્રા<br>ગ્રંથ ૪: ડાઈડોની કરુણતા<br>ગ્રંથ ૫: ઍન્કાઇસિસની મૃત્યુતિથિનો ઉત્સવ<br>ગ્રંથ ૬: પાતાલલોકમાં ઈનીઍસની યાત્રા<br>ગ્રંથ ૭: ઈનીઍસ તથા ટ્રોજન સહયાત્રીઓનું લૅટિયમમાં આગમન, યુદ્ધની પૂર્વભૂમિકા<br>ગ્રંથ ૮: ભાવિ રોમના સ્થળની યાત્રા, ઇવેન્ડર સાથે સંધિ<br>ગ્રંથ ૯: ટ્રોજન સૈન્ય પર લૅટિન સૈન્યનું આક્રમણ<br>ગ્રંથ ૧૦: આક્રમણનો અંત — યુદ્ધ<br>ગ્રંથ ૧૧: લૅટિન યુદ્ધસભા — દ્વિતીય યુદ્ધ<br>ગ્રંથ ૧૨: ઈનીઍસ અને ટૂર્નુસ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ટૂર્નુસનું મૃત્યુ</left>
ગ્રંથ ૧: ઈનીઍસ તથા ટ્રૉજન સહયાત્રીઓનું કાર્થેજમાં આગમન<br>ગ્રંથ ૨: ઈનીઍસની કથા ને ટ્રૉયનું પતન<br>ગ્રંથ ૩: ઈનીઍસની કથાનું અનુસંધાન — ઈનીઍસની યાત્રા<br>ગ્રંથ ૪: ડાઈડોની કરુણતા<br>ગ્રંથ ૫: ઍન્કાઇસિસની મૃત્યુતિથિનો ઉત્સવ<br>ગ્રંથ ૬: પાતાલલોકમાં ઈનીઍસની યાત્રા<br>ગ્રંથ ૭: ઈનીઍસ તથા ટ્રોજન સહયાત્રીઓનું લૅટિયમમાં આગમન, યુદ્ધની પૂર્વભૂમિકા<br>ગ્રંથ ૮: ભાવિ રોમના સ્થળની યાત્રા, ઇવેન્ડર સાથે સંધિ<br>ગ્રંથ ૯: ટ્રોજન સૈન્ય પર લૅટિન સૈન્યનું આક્રમણ<br>ગ્રંથ ૧૦: આક્રમણનો અંત — યુદ્ધ<br>ગ્રંથ ૧૧: લૅટિન યુદ્ધસભા — દ્વિતીય યુદ્ધ<br>ગ્રંથ ૧૨: ઈનીઍસ અને ટૂર્નુસ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ટૂર્નુસનું મૃત્યુ
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઈનીડ’નું ત્રિવિધ વિભાજન શક્ય છે: ૧. બે વિભાગમાં — ગ્રંથ ૧-૬, પૂર્વાર્ધ, ઈનીઍસની યાત્રા અને ગ્રંથ ૭-૧૨, ઉત્તરાર્ધ, ઈનીઍસનું યુદ્ધ. ૨. ત્રણ વિભાગમાં ગ્રંથ — ૧-૪, ઈનીઍસને ‘વિરાટ કાર્ય’ માટે આદેશ; ગ્રંથ ૫-૮, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ માટેની સજ્જતા અને ગ્રંથ ૮-૧૨, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ની સિદ્ધિ, ૩. છ વિભાગમાં — બેકી સંખ્યાના ગ્રંથોમાં નાટ્યાત્મકતા, સંઘર્ષ, ત્વરિત ગતિ અને એકી સંખ્યાના ગ્રંથોમાં કથનાત્મકતા, વિશ્રાંતિ, મંદ ગતિ. ‘ઈલિયડ’નો જ્યાં અંત છે ત્યાંથી જેમ ‘ઑડિસી’નો આરંભ છે તેમ ત્યાંથી જ ‘ઈનીડ’નો પણ આરંભ છે. ‘ઇલિયડ’માં જેમ ઑડિસ્યૂસ ગૌણ પાત્ર છે અને ‘ઑડિસી’માં પ્રધાન પાત્ર છે તેમ જ ‘ઇલિયડ’માં ઈનીઍસ ગૌણ પાત્ર છે અને ‘ઈનીડ’માં પ્રધાન પાત્ર છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી જેમ ‘ઑડિસી’માં ઑડિસ્યૂસની સમુદ્રયાત્રા છે તેમ જ ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ‘ઈનીડ’માં ઈનીઍસની સમુદ્રયાત્રા છે. હોમરે જેમ ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઑડિસી’ રચ્યું છે તેમ જ વર્જિલે ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઈનીડ’ રચ્યું છે. ઇથાકામાંથી ઑડિસ્યૂસની વિદાયમાં ‘ઑડિસી’નો અંત છે પણ લૅટિઅમમાં એટલે કે રોમમાં ઈનીઍસના આગમનમાં ‘ઈનીડ’નો અંત છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ટ્રૉયનું વિસર્જન છે પણ ‘ઈનીડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ઈનીઍસની સમુદ્રયાત્રા, તે પછી વળી યુદ્ધ અને અંતે શાંતિ પછી રોમનું સર્જન છે. હોમરમાં એક મહાકાવ્યમાં પ્રથમ યુદ્ધ અને પછી અન્ય મહાકાવ્યમાં સમુદ્રયાત્રા છે પણ વર્જિલમાં એક જ મહાકાવ્યમાં પ્રથમ સમુદ્રયાત્રા અને પછી યુદ્ધ છે. આમ, વર્જિલે હોમરનાં મહાકાવ્યોમાં જે વસ્તુવિષય છે તેનો વ્યુત્ક્રમ કર્યો છે અને હોમરનાં બન્ને મહાકાવ્યોનો એક જ મહાકાવ્યમાં સમાસ કર્યો છે.
‘ઈનીડ’નું ત્રિવિધ વિભાજન શક્ય છે: ૧. બે વિભાગમાં — ગ્રંથ ૧-૬, પૂર્વાર્ધ, ઈનીઍસની યાત્રા અને ગ્રંથ ૭-૧૨, ઉત્તરાર્ધ, ઈનીઍસનું યુદ્ધ. ૨. ત્રણ વિભાગમાં ગ્રંથ — ૧-૪, ઈનીઍસને ‘વિરાટ કાર્ય’ માટે આદેશ; ગ્રંથ ૫-૮, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ માટેની સજ્જતા અને ગ્રંથ ૮-૧૨, ઈનીઍસની ‘વિરાટ કાર્ય’ની સિદ્ધિ, ૩. છ વિભાગમાં — બેકી સંખ્યાના ગ્રંથોમાં નાટ્યાત્મકતા, સંઘર્ષ, ત્વરિત ગતિ અને એકી સંખ્યાના ગ્રંથોમાં કથનાત્મકતા, વિશ્રાંતિ, મંદ ગતિ. ‘ઈલિયડ’નો જ્યાં અંત છે ત્યાંથી જેમ ‘ઑડિસી’નો આરંભ છે તેમ ત્યાંથી જ ‘ઈનીડ’નો પણ આરંભ છે. ‘ઇલિયડ’માં જેમ ઑડિસ્યૂસ ગૌણ પાત્ર છે અને ‘ઑડિસી’માં પ્રધાન પાત્ર છે તેમ જ ‘ઇલિયડ’માં ઈનીઍસ ગૌણ પાત્ર છે અને ‘ઈનીડ’માં પ્રધાન પાત્ર છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી જેમ ‘ઑડિસી’માં ઑડિસ્યૂસની સમુદ્રયાત્રા છે તેમ જ ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ‘ઈનીડ’માં ઈનીઍસની સમુદ્રયાત્રા છે. હોમરે જેમ ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઑડિસી’ રચ્યું છે તેમ જ વર્જિલે ‘ઇલિયડ’ના અનુસંધાનમાં ‘ઈનીડ’ રચ્યું છે. ઇથાકામાંથી ઑડિસ્યૂસની વિદાયમાં ‘ઑડિસી’નો અંત છે પણ લૅટિઅમમાં એટલે કે રોમમાં ઈનીઍસના આગમનમાં ‘ઈનીડ’નો અંત છે. ‘ઇલિયડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ટ્રૉયનું વિસર્જન છે પણ ‘ઈનીડ’માં ટ્રૉયના યુદ્ધ પછી ઈનીઍસની સમુદ્રયાત્રા, તે પછી વળી યુદ્ધ અને અંતે શાંતિ પછી રોમનું સર્જન છે. હોમરમાં એક મહાકાવ્યમાં પ્રથમ યુદ્ધ અને પછી અન્ય મહાકાવ્યમાં સમુદ્રયાત્રા છે પણ વર્જિલમાં એક જ મહાકાવ્યમાં પ્રથમ સમુદ્રયાત્રા અને પછી યુદ્ધ છે. આમ, વર્જિલે હોમરનાં મહાકાવ્યોમાં જે વસ્તુવિષય છે તેનો વ્યુત્ક્રમ કર્યો છે અને હોમરનાં બન્ને મહાકાવ્યોનો એક જ મહાકાવ્યમાં સમાસ કર્યો છે.

Navigation menu