સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/અણનમ માથાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 185: Line 185:
તંબર નાગ સવસંતે નરા અંધકારા.
તંબર નાગ સવસંતે નરા અંધકારા.
</poem>
</poem>
 
{{Poem2Open}}
[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.]
[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.]
નિશાણી 3
<center>નિશાણી 3</center>
{{Poem2Close}}
<poem>
નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ,  
નવનગરે નરહા વડા ચૌં જગ લગ ચારણ,  
વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ.  
વાહણ ફેરણ ગવરીવર, સ્રગ લોગ સકારણ.  
Line 193: Line 195:
માથે ભારત, ત્રભે મન વડે વેર વડારણ,  
માથે ભારત, ત્રભે મન વડે વેર વડારણ,  
તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ.
તાય વડગણ વીનવાં નર વ્રે નારાયણ.
</poem>
{{Poem2Open}}
[એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.]
[એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.]
નિશાણી 4
<center>નિશાણી 4</center>
{{Poem2Close}}
 
સરુ સરાં જેમ માણસર, દણિયર દેવાળાં,  
સરુ સરાં જેમ માણસર, દણિયર દેવાળાં,  
કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં,  
કળાં નવાં જેમ શેષફણ પાવસ પશવાળાં,  
18,450

edits

Navigation menu