રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વિવેચક રા. વિ. પા.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:
રામનારાયણે મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓનું, અનેક કર્તાઓનું તેમ જ સાહિત્યપ્રકારો આદિનું વિવેચન કર્યું છે. તેમણે ‘પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્યનું વિહંગાવલોકન’માં ૧૨મા સૈકાથી ૧૪મા સૈકા સુધીના સાહિત્યની કેટલીક પ્રસાદી આપી કવિતા સાથે તત્કાલીન ભક્તિ, દાન, શૌર્યાદિના સંસ્કારોનોયે પરિચય કરાવ્યો છે. વળી ‘વસંત-વિલાસ’ની કવિતાનો ને નરસિંહના કવિકર્મનોયે પરિચય તેમણે આપે છે. ‘નરસિંહની પ્રતિભા ઊર્મિગીતની હતી’ એમ તેમનું કહેવું છે.<ref>૨૦. નભોવિહાર, ૧૯૬૧, પૃ. ૨૨.</ref> તે સાલવારીમાં નહિ તો ભાષાની શક્તિ વ્યક્ત કરવામાં ખરેખર ગુજરાતી આદ્યકવિ છે એમ તેઓ જણાવે છે. નરસિંહે ગુજરાતી ભાષાની શક્તિ જેમ માધુર્યમાં તેમ ભવ્યતામાં, ગૌરવમાં, પ્રૌઢિમાં બતાવી હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’નો આસ્વાદ કરાવતાં ‘શૌર્યનું, ઇતિહાસ-વસ્તુનું છેલ્લું કાવ્ય’ એ હોવાનું જણાવે છે.<ref>૨૧. એજન, પૃ. ૩૨.</ref> તેઓ આલંકારિક રીતે પદ્મનાભ-ભાલણની કવિપ્રતિભાનો ખ્યાલ આપતાં લખે છેઃ
રામનારાયણે મધ્યકાલીન તેમ જ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અનેક કૃતિઓનું, અનેક કર્તાઓનું તેમ જ સાહિત્યપ્રકારો આદિનું વિવેચન કર્યું છે. તેમણે ‘પ્રાચીન ગુજરાતી કાવ્યસાહિત્યનું વિહંગાવલોકન’માં ૧૨મા સૈકાથી ૧૪મા સૈકા સુધીના સાહિત્યની કેટલીક પ્રસાદી આપી કવિતા સાથે તત્કાલીન ભક્તિ, દાન, શૌર્યાદિના સંસ્કારોનોયે પરિચય કરાવ્યો છે. વળી ‘વસંત-વિલાસ’ની કવિતાનો ને નરસિંહના કવિકર્મનોયે પરિચય તેમણે આપે છે. ‘નરસિંહની પ્રતિભા ઊર્મિગીતની હતી’ એમ તેમનું કહેવું છે.<ref>૨૦. નભોવિહાર, ૧૯૬૧, પૃ. ૨૨.</ref> તે સાલવારીમાં નહિ તો ભાષાની શક્તિ વ્યક્ત કરવામાં ખરેખર ગુજરાતી આદ્યકવિ છે એમ તેઓ જણાવે છે. નરસિંહે ગુજરાતી ભાષાની શક્તિ જેમ માધુર્યમાં તેમ ભવ્યતામાં, ગૌરવમાં, પ્રૌઢિમાં બતાવી હોવાનું તેમનું નિરીક્ષણ છે. તેઓ પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’નો આસ્વાદ કરાવતાં ‘શૌર્યનું, ઇતિહાસ-વસ્તુનું છેલ્લું કાવ્ય’ એ હોવાનું જણાવે છે.<ref>૨૧. એજન, પૃ. ૩૨.</ref> તેઓ આલંકારિક રીતે પદ્મનાભ-ભાલણની કવિપ્રતિભાનો ખ્યાલ આપતાં લખે છેઃ
“આપણી ઊડતી સહેલગાહમાં જેમ પદ્મનાભનું સમરાંગણ જોવા મળે તેમ ભાલણનું નિર્મળ સરોવર પણ જોવા મળે જ.”
“આપણી ઊડતી સહેલગાહમાં જેમ પદ્મનાભનું સમરાંગણ જોવા મળે તેમ ભાલણનું નિર્મળ સરોવર પણ જોવા મળે જ.”
(નભોવિહાર, પૃ. ૪૧)
<br>{{right|(નભોવિહાર, પૃ. ૪૧)}}<br>
 
ભાલણમાં ‘ઊંડે સુધી ગુજરાતનું જીવન જ વ્યાપી ગયા’નું તેમનું નિદાન છે.
ભાલણમાં ‘ઊંડે સુધી ગુજરાતનું જીવન જ વ્યાપી ગયા’નું તેમનું નિદાન છે.
રામનારાયણ મીરાંની વાત કરતાં સ્વાભાવિક રીતે જ તેની ભક્ત કવિ નરસિંહ જોડે તુલના કરવા પ્રેરાય છે. એ તુલના રસપ્રદ પણ છે.
રામનારાયણ મીરાંની વાત કરતાં સ્વાભાવિક રીતે જ તેની ભક્ત કવિ નરસિંહ જોડે તુલના કરવા પ્રેરાય છે. એ તુલના રસપ્રદ પણ છે.
Line 36: Line 35:


“આ રીતે એક તરફથી ઈશ્વરાવતારને અતિ સ્થૂલ રૂપે કલ્પી અતિ પ્રાકૃત ભાવો ઈશ્વરને સમજ્યા વિના આરોપ્યાનાં કાવ્યો આપણા યુગમાં બંધ પડ્યાં તો બીજી તરફથી એ પણ નોંધવા જેવું છે કે અત્યંત નિકટનો પ્રેમ, મમત્વ, ઈશ્વરની સાથે લાડ કરવાની વૃત્તિ, લાડમાં છૂટ લેવાની વૃત્તિ, જેથી કેટલુંક ભક્તિકાવ્ય અત્યંત મધુર અને શ્રદ્ધા ઉત્પન્ન કરનારું બન્યું છે, અને જે હું કેટલેક અંશે હિન્દુ ધર્મની વિશિષ્ટતા માનું છું, તે આ ભવ્યતાના પક્ષપાતથી નીકળી ગયું. કંઈક ઈશ્વરની નિકટ જવાની ઇચ્છા જ આ જમાનામાં ઓછી થતી જાય છે, એક વાસ્તવિક વૃત્તિ તરીકે તે આપણા જમાનામાં માણસોમાં છે જ નહિ અને તેથી કાવ્યમાં પણ એ પ્રગટ થઈ નથી એમ છું માનું છું.”
“આ રીતે એક તરફથી ઈશ્વરાવતારને અતિ સ્થૂલ રૂપે કલ્પી અતિ પ્રાકૃત ભાવો ઈશ્વરને સમજ્યા વિના આરોપ્યાનાં કાવ્યો આપણા યુગમાં બંધ પડ્યાં તો બીજી તરફથી એ પણ નોંધવા જેવું છે કે અત્યંત નિકટનો પ્રેમ, મમત્વ, ઈશ્વરની સાથે લાડ કરવાની વૃત્તિ, લાડમાં છૂટ લેવાની વૃત્તિ, જેથી કેટલુંક ભક્તિકાવ્ય અત્યંત મધુર અને શ્રદ્ધા ઉત્પન્ન કરનારું બન્યું છે, અને જે હું કેટલેક અંશે હિન્દુ ધર્મની વિશિષ્ટતા માનું છું, તે આ ભવ્યતાના પક્ષપાતથી નીકળી ગયું. કંઈક ઈશ્વરની નિકટ જવાની ઇચ્છા જ આ જમાનામાં ઓછી થતી જાય છે, એક વાસ્તવિક વૃત્તિ તરીકે તે આપણા જમાનામાં માણસોમાં છે જ નહિ અને તેથી કાવ્યમાં પણ એ પ્રગટ થઈ નથી એમ છું માનું છું.”
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૩)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૩)}}<br>
 
રામનારાયણ પ્રકૃતિકાવ્યોની વાત કરતાં એમાં પ્રગટ થતા આધુનિક માનસની નોંધ અવશ્ય લે છે; અને તે સાથે એક મહત્ત્વનું નિરીક્ષણ આ કરે છે : ‘પ્રકૃતિમાં માનવભાવ જોવો એ જ પ્રકૃતિનું સૌન્દર્ય એવી લઢણ પડી જતાં કાવ્યનું સ્વતંત્ર સ્ફુરણુ નષ્ટ થાય છે.’<ref>૪૮. એજન, પૃ. ૧૨૪. </ref> વળી તેઓ અર્વાચીન કવિતા ‘વધારે સાચાબેલી અને નિરાડંબર બનો’<ref>૪૯. એજન, પૃ. ૧૪૨.</ref> હોવાનું જણાવે છે. તેઓ અર્વાચીન દાંપત્યસ્નેહનાં કાવ્યોમાંથી બહુપત્નીત્વ નીકળી ગયાનો ઉલ્લેખ કરતાં એને ‘આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી મોટામાં મોટી વિચારક્રાન્તિ’<ref>૫૦. એજન, પૃ. ૧૪૭.</ref>-રૂપે ઘટાવે છે. પ્રીતિની દિવ્ય ભાવના વિશે કાવ્ય લખનાર પ્રથમ તે નરસિંહરાવ, તો પ્રેમકાવ્યોને ખૂબ લોકપ્રિય કરનાર પહેલા કવિ તે કલાપી – એવું રામનારાયણનું માનવું છે, પ્રેમના ‘શાશ્વત ત્રિકોણ’(ઈટર્નલ ટ્રાયેન્ગલ)નો પ્રથમ પ્રવેશ કલાપીની કવિતામાં તેમણે જોયો છે; અને એ પ્રણયત્રિકોણ ગુજરાતી કવિતામાં આગળ ન ચાલવા માટે તેમણે ન્હાનાલાલને જવાબદાર લેખ્યા છે<ref>૫૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૯. </ref> રામનારાયણ દરિદ્રનારાયણની ભાવનાને અનુલક્ષીને લખાતી થોકબંધ કવિતાની માર્મિક ટીકા કરતાં જણાવે છે :
રામનારાયણ પ્રકૃતિકાવ્યોની વાત કરતાં એમાં પ્રગટ થતા આધુનિક માનસની નોંધ અવશ્ય લે છે; અને તે સાથે એક મહત્ત્વનું નિરીક્ષણ આ કરે છે : ‘પ્રકૃતિમાં માનવભાવ જોવો એ જ પ્રકૃતિનું સૌન્દર્ય એવી લઢણ પડી જતાં કાવ્યનું સ્વતંત્ર સ્ફુરણુ નષ્ટ થાય છે.’<ref>૪૮. એજન, પૃ. ૧૨૪. </ref> વળી તેઓ અર્વાચીન કવિતા ‘વધારે સાચાબેલી અને નિરાડંબર બનો’<ref>૪૯. એજન, પૃ. ૧૪૨.</ref> હોવાનું જણાવે છે. તેઓ અર્વાચીન દાંપત્યસ્નેહનાં કાવ્યોમાંથી બહુપત્નીત્વ નીકળી ગયાનો ઉલ્લેખ કરતાં એને ‘આપણા સમાજે બહુ જ શાંતિથી કરેલી મોટામાં મોટી વિચારક્રાન્તિ’<ref>૫૦. એજન, પૃ. ૧૪૭.</ref>-રૂપે ઘટાવે છે. પ્રીતિની દિવ્ય ભાવના વિશે કાવ્ય લખનાર પ્રથમ તે નરસિંહરાવ, તો પ્રેમકાવ્યોને ખૂબ લોકપ્રિય કરનાર પહેલા કવિ તે કલાપી – એવું રામનારાયણનું માનવું છે, પ્રેમના ‘શાશ્વત ત્રિકોણ’(ઈટર્નલ ટ્રાયેન્ગલ)નો પ્રથમ પ્રવેશ કલાપીની કવિતામાં તેમણે જોયો છે; અને એ પ્રણયત્રિકોણ ગુજરાતી કવિતામાં આગળ ન ચાલવા માટે તેમણે ન્હાનાલાલને જવાબદાર લેખ્યા છે<ref>૫૧. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૪૯. </ref> રામનારાયણ દરિદ્રનારાયણની ભાવનાને અનુલક્ષીને લખાતી થોકબંધ કવિતાની માર્મિક ટીકા કરતાં જણાવે છે :


“આવી કવિતામાં સહાનુભૂતિ મને ધણી જગાએ હઠથી આણેલી, ઘણી વાર ચાલુ ફૅશનથી દોરાઈને આણેલી, જાણે આત્મામાંથી ઊગેલી નહિ પણ બહારથી ઉછીની લીધેલી, ઘણી વાર મહેરબાનીની રાહે કરેલી એવી દેખાય છે. અને તેથી તેમાં મને સત્યનો રણકાર દેખાતો નથી.”
“આવી કવિતામાં સહાનુભૂતિ મને ધણી જગાએ હઠથી આણેલી, ઘણી વાર ચાલુ ફૅશનથી દોરાઈને આણેલી, જાણે આત્મામાંથી ઊગેલી નહિ પણ બહારથી ઉછીની લીધેલી, ઘણી વાર મહેરબાનીની રાહે કરેલી એવી દેખાય છે. અને તેથી તેમાં મને સત્યનો રણકાર દેખાતો નથી.”
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૬૫)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૬૫)}}<br>
રામનારાયણ ‘કાન્ત’માં સૌથી પહેલાં શ્રદ્ધા અને સત્ય માટેનાં મંથન શરૂ થતાં દેખે છે.<ref>૫૨. એજન, પૃ. ૧૭૪.</ref> આપણે ત્યાં મહાકાવ્ય નથી રચાયું તેના ‘સૌથી મોટા કારણ’ તરીકે, ‘આપણામાં મહાકાવ્યો લખી શકે એવી શક્તિવાળા કવિઓ જ થોડા’<ref>૫૩. એજન, પૃ. ૧૭૭. </ref> એ હકીકત સમુચિત રીતે જ તેઓ આગળ ધરે છે. ‘મોટા વસ્તુખંડોને આમ તેમ ફેરવી ગોઠવીને મહાકાવ્યની ઇમારત ચણવામાં રસ પડે તેવો વસ્તુપરિચય આપણામાં પ્રો. ઠાકોર સિવાય બહુ ઓછામાં દેખાય છે.’<ref>૫૪. એજન, પૃ.૧૭૮. </ref> – એમ પણ તેઓ જણાવે છે.
રામનારાયણ ‘કાન્ત’માં સૌથી પહેલાં શ્રદ્ધા અને સત્ય માટેનાં મંથન શરૂ થતાં દેખે છે.<ref>૫૨. એજન, પૃ. ૧૭૪.</ref> આપણે ત્યાં મહાકાવ્ય નથી રચાયું તેના ‘સૌથી મોટા કારણ’ તરીકે, ‘આપણામાં મહાકાવ્યો લખી શકે એવી શક્તિવાળા કવિઓ જ થોડા’<ref>૫૩. એજન, પૃ. ૧૭૭. </ref> એ હકીકત સમુચિત રીતે જ તેઓ આગળ ધરે છે. ‘મોટા વસ્તુખંડોને આમ તેમ ફેરવી ગોઠવીને મહાકાવ્યની ઇમારત ચણવામાં રસ પડે તેવો વસ્તુપરિચય આપણામાં પ્રો. ઠાકોર સિવાય બહુ ઓછામાં દેખાય છે.’<ref>૫૪. એજન, પૃ.૧૭૮. </ref> – એમ પણ તેઓ જણાવે છે.
ઉપરનાં નિરીક્ષણો રામનારાયણની સાહિત્યપદાર્થ વિશેની સૂક્ષ્મ ને સ્વચ્છ સમજણ તેમ જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાહિત્યના પરિવર્તન-વિકાસને જોવા-મૂલવવાની સ્વસ્થ-સમતોલ રીતિનાં દ્યોતક છે. જે કાવ્યવિભાવના આ વ્યાખ્યાનોમાંથી ઊપસી આવે છે તે પછીનાં લખાણોમાં સ્થિરપણે એક માનદંડની રીતે ટકેલી જોવા મળે છે. ગુજરાતી વિવેચનામાં-તેમાંયે પરંપરાનિષ્ટ અથવા ઐતિહાસિક વિવેચનામાં આ વ્યાખ્યાનો નમૂનારૂપ છે એમ કહેવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવા ઇચ્છનારને માટે આ વ્યાખ્યાનો અનેકધા ઉપયોગી થાય એવાં છે. એક રીતે તો આ વ્યાખ્યાનોમાંયે ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસની ઐતિહાસિક રૂપરેખા રહેલી છે જ.
ઉપરનાં નિરીક્ષણો રામનારાયણની સાહિત્યપદાર્થ વિશેની સૂક્ષ્મ ને સ્વચ્છ સમજણ તેમ જ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સાહિત્યના પરિવર્તન-વિકાસને જોવા-મૂલવવાની સ્વસ્થ-સમતોલ રીતિનાં દ્યોતક છે. જે કાવ્યવિભાવના આ વ્યાખ્યાનોમાંથી ઊપસી આવે છે તે પછીનાં લખાણોમાં સ્થિરપણે એક માનદંડની રીતે ટકેલી જોવા મળે છે. ગુજરાતી વિવેચનામાં-તેમાંયે પરંપરાનિષ્ટ અથવા ઐતિહાસિક વિવેચનામાં આ વ્યાખ્યાનો નમૂનારૂપ છે એમ કહેવું જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવા ઇચ્છનારને માટે આ વ્યાખ્યાનો અનેકધા ઉપયોગી થાય એવાં છે. એક રીતે તો આ વ્યાખ્યાનોમાંયે ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસની ઐતિહાસિક રૂપરેખા રહેલી છે જ.
Line 46: Line 46:
રામનારાયણે સને ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યના દિગ્દર્શન-વિષયક લેખમાં ન્હાનાલાલ, મુનશી જેવા સાહિત્યકારો વિશે ધ્યાનાર્હ નિરીક્ષણો કરેલાં છે. એ લેખમાં તેઓ ન્હાનાલાલની શૈલી વિશે લખતાં આ માર્મિક વિધાન કરે છે :
રામનારાયણે સને ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યના દિગ્દર્શન-વિષયક લેખમાં ન્હાનાલાલ, મુનશી જેવા સાહિત્યકારો વિશે ધ્યાનાર્હ નિરીક્ષણો કરેલાં છે. એ લેખમાં તેઓ ન્હાનાલાલની શૈલી વિશે લખતાં આ માર્મિક વિધાન કરે છે :
“તેમની શૈલીમાં વસ્તુની સુગંધ આવી શકે, પણ વસ્તુનું દર્શન કે સ્પર્શ ન આવી શકે એવી તે છે.”
“તેમની શૈલીમાં વસ્તુની સુગંધ આવી શકે, પણ વસ્તુનું દર્શન કે સ્પર્શ ન આવી શકે એવી તે છે.”
(સાહિત્યવિમર્શ, પૃ. ૭૬)
<br>{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૭૬)}}<br>
 
‘કાકાની શશી’ નાટકની નિષ્ફલતા દર્શાવતાં તેઓ લખે છે :
‘કાકાની શશી’ નાટકની નિષ્ફલતા દર્શાવતાં તેઓ લખે છે :
“વાર્તામાં સંધિઓની શિથિલતા; પાત્રના સ્વભાવમાં અસંગતિઓ; વર્તનની અસ્વાભાવિકતા; સંવાદની કૃત્રિમતા, વગેરે નાની મોટી ત્રુટિઓ છે તે જવા દઈએ; ફારસના ભાગ પૂરતી તેને દોષ પણ ન ગણીએ. પણ મનહર શેઠનું ગંભીર વૃત્તાન્ત, જે હાસ્યનું નથી; અને નાટકનું પ્રધાન સૂત્ર છે, તે જ કલાની એક મોટી અપેક્ષા પૂરી પાડી શકતું નથી.”
“વાર્તામાં સંધિઓની શિથિલતા; પાત્રના સ્વભાવમાં અસંગતિઓ; વર્તનની અસ્વાભાવિકતા; સંવાદની કૃત્રિમતા, વગેરે નાની મોટી ત્રુટિઓ છે તે જવા દઈએ; ફારસના ભાગ પૂરતી તેને દોષ પણ ન ગણીએ. પણ મનહર શેઠનું ગંભીર વૃત્તાન્ત, જે હાસ્યનું નથી; અને નાટકનું પ્રધાન સૂત્ર છે, તે જ કલાની એક મોટી અપેક્ષા પૂરી પાડી શકતું નથી.”
(સાહિત્યવિમર્શ, પૃ. ૮૫)
<br>{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૮૫)}}<br>
 
ઇતિહાસલક્ષી વિવેચન કરતાં રામનારાયણની દૃષ્ટિ સાહિત્ય પર અસર કરનારાં પરિબળો ઉપરાંત સાહિત્યકૃતિગત કલાતત્ત્વો પર પણ સ્થિરપણે નોંધાયેલી રહે છે અને તેથી જ એમનું ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યનું દિગ્દર્શન, આ પછી થનારાં દિગ્દર્શનો માટે એક માર્ગદર્શક સ્તંભ જાણે કે બની રહે છે રામનારાયણે ૧૯૨૯ના વર્ષના સાહિત્યપ્રવાહનું આકલન કરતાં બાલસાહિત્યના તેમ જ અનુવાદના પ્રશ્નોય ખ્યાલમાં રાખ્યા છે. ‘બાલસાહિત્યના પ્રથમ લેખકો’ તરીકે શ્રીયુત ગિજુભાઈ અને શ્રીમતી તારાબહેન મોડકને તેઓ અભિનંદન અર્પે છે. તે સાથે તેઓ મહત્ત્વની વાત આ કરે છે :
ઇતિહાસલક્ષી વિવેચન કરતાં રામનારાયણની દૃષ્ટિ સાહિત્ય પર અસર કરનારાં પરિબળો ઉપરાંત સાહિત્યકૃતિગત કલાતત્ત્વો પર પણ સ્થિરપણે નોંધાયેલી રહે છે અને તેથી જ એમનું ૧૯૨૯ના ગુજરાતી સાહિત્યનું દિગ્દર્શન, આ પછી થનારાં દિગ્દર્શનો માટે એક માર્ગદર્શક સ્તંભ જાણે કે બની રહે છે રામનારાયણે ૧૯૨૯ના વર્ષના સાહિત્યપ્રવાહનું આકલન કરતાં બાલસાહિત્યના તેમ જ અનુવાદના પ્રશ્નોય ખ્યાલમાં રાખ્યા છે. ‘બાલસાહિત્યના પ્રથમ લેખકો’ તરીકે શ્રીયુત ગિજુભાઈ અને શ્રીમતી તારાબહેન મોડકને તેઓ અભિનંદન અર્પે છે. તે સાથે તેઓ મહત્ત્વની વાત આ કરે છે :
“આપણે ત્યાં હજી બાલોચિત ભાષા ખેડાઈ નથી. જ્યાં આધુનિક ગદ્યને જ પૂરી સદી થઈ નથી, ત્યાં બાલોચિત ગદ્ય હજી કેળવાયું ન હોય તો નવાઈ નથી.”
“આપણે ત્યાં હજી બાલોચિત ભાષા ખેડાઈ નથી. જ્યાં આધુનિક ગદ્યને જ પૂરી સદી થઈ નથી, ત્યાં બાલોચિત ગદ્ય હજી કેળવાયું ન હોય તો નવાઈ નથી.”
(સાહિત્યવિમર્શ, પૃ. ૯૯)
<br>{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૯૯)}}<br>
આપણા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો પર એમની વિવેચનદૃષ્ટિ કઈ રીતે ફરી વળે છે ને તે જે કંઈ જુએ છે તેમાં કેવી ઝીણવટ તથા વ્યાપકતા દાખવે છે તથા જે કંઈ કથે છે તેમાં કેવી અભિપ્રાયગત સંતુલા જાળવે છે તે ઉપરના જેવાં અનેક દૃષ્ટાંતો પરથી સમજી શકાય છે.
આપણા સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો પર એમની વિવેચનદૃષ્ટિ કઈ રીતે ફરી વળે છે ને તે જે કંઈ જુએ છે તેમાં કેવી ઝીણવટ તથા વ્યાપકતા દાખવે છે તથા જે કંઈ કથે છે તેમાં કેવી અભિપ્રાયગત સંતુલા જાળવે છે તે ઉપરના જેવાં અનેક દૃષ્ટાંતો પરથી સમજી શકાય છે.
વળી વળીને રામનારાયણ એમના સાહિત્યકૃતિ કે સાહિત્યકાર વિશેના અભ્યાસમાં કાળબળને — સમયના પરિમાણને ખૂબ મહત્ત્વ આપે છે. બાહુક-ઋતુપર્ણ સંબંધી અનૌચિત્યનો મુદ્દો ચર્ચતાં તેઓ પ્રેમાનંદમાં મનુષ્ય સ્વભાવની ઝીણી સમજણ નહિ હોવાનો અભિપ્રાય બાંધે છે, પરંતુ એ સાથે એવી સમજણ પ્રેમાનંદના જમાનામાંયે નહિ હોવાનું જણાવ્યા વિના રહેતા નથી!૫૫<ref>૫૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૨.</ref> નર્મદની કવિતામાં અશ્લીલતા હોવાનાં તેમ જ તેમાં સુરુચિનો ભંગ થતો હોવાનાં ઉદાહરણોમાં તેઓ નર્મદના માનસ સાથે તેના જમાનાને પણ કારણભૂત ગણે છે.<ref>૫૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૮.</ref> આ રામનારાયણ દલપત-નર્મદનાં કાવ્યોને ‘કેવળ અત્યારના કાવ્યના ધોરણે જોઈ તે ઉપરથી તેમને અકવિ કહેવાને અર્થ નથી.’<ref>૫૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૮.</ref> —એમ જણાવી સાહિત્યના વિકાસને સમયસાપેક્ષ ધોરણે જોવાની પદ્ધતિની આવશ્યકતા દર્શાવે તેમાં નવાઈ નથી, બલકે એ જ ઉચિત છે.
વળી વળીને રામનારાયણ એમના સાહિત્યકૃતિ કે સાહિત્યકાર વિશેના અભ્યાસમાં કાળબળને — સમયના પરિમાણને ખૂબ મહત્ત્વ આપે છે. બાહુક-ઋતુપર્ણ સંબંધી અનૌચિત્યનો મુદ્દો ચર્ચતાં તેઓ પ્રેમાનંદમાં મનુષ્ય સ્વભાવની ઝીણી સમજણ નહિ હોવાનો અભિપ્રાય બાંધે છે, પરંતુ એ સાથે એવી સમજણ પ્રેમાનંદના જમાનામાંયે નહિ હોવાનું જણાવ્યા વિના રહેતા નથી!૫૫<ref>૫૫. સાહિત્યવિમર્શ, પૃ. ૧૩૨.</ref> નર્મદની કવિતામાં અશ્લીલતા હોવાનાં તેમ જ તેમાં સુરુચિનો ભંગ થતો હોવાનાં ઉદાહરણોમાં તેઓ નર્મદના માનસ સાથે તેના જમાનાને પણ કારણભૂત ગણે છે.<ref>૫૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૭૮.</ref> આ રામનારાયણ દલપત-નર્મદનાં કાવ્યોને ‘કેવળ અત્યારના કાવ્યના ધોરણે જોઈ તે ઉપરથી તેમને અકવિ કહેવાને અર્થ નથી.’<ref>૫૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૮.</ref> —એમ જણાવી સાહિત્યના વિકાસને સમયસાપેક્ષ ધોરણે જોવાની પદ્ધતિની આવશ્યકતા દર્શાવે તેમાં નવાઈ નથી, બલકે એ જ ઉચિત છે.
Line 62: Line 64:
રામનારાયણે સુંદરજી બેટાઈકૃત ‘જ્યોતિરેખા’નો પરિચય કરાવતાં એક મહત્ત્વની વાત કરી છે : ‘સાહિત્યના સંમાન્ય વિવેચકો ઊગતા કવિલેખકોનો પરિચય કરાવી આપે તે સમસ્ત સાહિત્યને શ્રેયસ્કર છે.’<ref>૬૯. કાવ્યની શક્તિ, પૃ. ૩ર૦</ref> રામનારાયણ પોતે આ વાતનું એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે નવોદિત લેખકોને પ્રસંગોપાત્ત પ્રોત્સાહન-માર્ગદર્શન આપ્યું છે; અને જે કંઈ ટકોરવા જેવું હોય તે પણ સમભાવપૂર્વક બતાવ્યું છે. તેઓ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનીયે જરૂર જણાયે સ્પષ્ટ ટીકા કરતાં ખમચાતા નથી. ધૂમકેતુના ‘તણખા મંડળ - ૧’, ‘તણખા મંડળ - ૩’, ‘અવશેષ’, ‘પ્રદીપ’ – એ વાર્તાસંગ્રહો તથા તેમના ‘સર્જન અને ચિંતન’ નિબંધસંગ્રહના અવલોકન નિમિત્તે ધૂમકેતુની સર્જનકળા તેમ જ સાહિત્યતત્ત્વ-વિષયક જે વિચારો રજૂ કર્યા છે તે અત્યંત મહત્ત્વના છે. તેઓ ધૂમકેતુની વાર્તાઓના વિવેચનને અનુષંગે વાચકનેય ચેતવણી આપતાં લખે છે :
રામનારાયણે સુંદરજી બેટાઈકૃત ‘જ્યોતિરેખા’નો પરિચય કરાવતાં એક મહત્ત્વની વાત કરી છે : ‘સાહિત્યના સંમાન્ય વિવેચકો ઊગતા કવિલેખકોનો પરિચય કરાવી આપે તે સમસ્ત સાહિત્યને શ્રેયસ્કર છે.’<ref>૬૯. કાવ્યની શક્તિ, પૃ. ૩ર૦</ref> રામનારાયણ પોતે આ વાતનું એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે નવોદિત લેખકોને પ્રસંગોપાત્ત પ્રોત્સાહન-માર્ગદર્શન આપ્યું છે; અને જે કંઈ ટકોરવા જેવું હોય તે પણ સમભાવપૂર્વક બતાવ્યું છે. તેઓ લબ્ધપ્રતિષ્ઠ લેખકોનીયે જરૂર જણાયે સ્પષ્ટ ટીકા કરતાં ખમચાતા નથી. ધૂમકેતુના ‘તણખા મંડળ - ૧’, ‘તણખા મંડળ - ૩’, ‘અવશેષ’, ‘પ્રદીપ’ – એ વાર્તાસંગ્રહો તથા તેમના ‘સર્જન અને ચિંતન’ નિબંધસંગ્રહના અવલોકન નિમિત્તે ધૂમકેતુની સર્જનકળા તેમ જ સાહિત્યતત્ત્વ-વિષયક જે વિચારો રજૂ કર્યા છે તે અત્યંત મહત્ત્વના છે. તેઓ ધૂમકેતુની વાર્તાઓના વિવેચનને અનુષંગે વાચકનેય ચેતવણી આપતાં લખે છે :


“આવી વાર્તાઓ વાંચીને ગરીબ લોકો તરફ માત્ર મૃદુ લાગણીઓ કેળવવામાં જીવનનું સાર્થક્ય નથી. જેમ ખરચાળપણું એ એક વિલાસ છે, જેમ બુદ્ધિવિલાસ એ પણ એક વ્યસન થઈ જાય, તેમ લાગણીવિલાસ પણ એક ભોગવિલાસની વસ્તુ બની જાય છે; અને એવા માણસો સમાજને અને પોતાને વધારે છેતરે છે, કારણ કે લાગણીને આચાર તરફ જતી અટકાવી તેના કલ્પનામય અનુભવમાં રાચીને તેઓ અટકી જાય છે, બહારથી લાગણી બતાવી એક પ્રકારનું કૃત્રિમ જીવન ગાળે છે. આપણા કાર્યમંદ દેશમાં આટલું કહેવાની અમે અત્રે તક લઈએ છીએ.” (સાહિત્યવિમર્શ, પૃ. ૨૪૮)
“આવી વાર્તાઓ વાંચીને ગરીબ લોકો તરફ માત્ર મૃદુ લાગણીઓ કેળવવામાં જીવનનું સાર્થક્ય નથી. જેમ ખરચાળપણું એ એક વિલાસ છે, જેમ બુદ્ધિવિલાસ એ પણ એક વ્યસન થઈ જાય, તેમ લાગણીવિલાસ પણ એક ભોગવિલાસની વસ્તુ બની જાય છે; અને એવા માણસો સમાજને અને પોતાને વધારે છેતરે છે, કારણ કે લાગણીને આચાર તરફ જતી અટકાવી તેના કલ્પનામય અનુભવમાં રાચીને તેઓ અટકી જાય છે, બહારથી લાગણી બતાવી એક પ્રકારનું કૃત્રિમ જીવન ગાળે છે. આપણા કાર્યમંદ દેશમાં આટલું કહેવાની અમે અત્રે તક લઈએ છીએ.”  
<br>{{right|(સાહિત્યવિમર્શ, પૃ. ૨૪૮)}}<br>
ઉપરના શબ્દો રામનારાયણના નરવા કલારસ – જીવનરસના દ્યોતક છે. ‘અત્યારના જુવાન વાચકની વિચારણાનું મોટામાં મોટું ભયસ્થાન અવૈશદ્ય છે’ એમ કહી, એવા પ્રકારનાં લખાણો સામે સાવચેત રહેવાની વાચકને તેમ જ લેખકને પણ તેઓ સ્પષ્ટ સલાહ આપે છે. રામનારાયણે બલવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ, વિજયરાય વૈદ્ય, રમણલાલ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાલા, સુન્દરમ્‌, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, જુગતરામ દવે આદિ વિવિધરુચિ અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. તેમાંયે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની સમીક્ષા કરતાં તેમની આસપાસ જે ખોટી ચમક યા ધુમ્મસિયું હવામાન હતું તે નિવારવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. શ્રીધરાણી, સુન્દરમ્‌ અને ઉમાશંકર આદિની પાંગરતી શક્તિઓને વિશે તેમણે જે મદાર બાંધેલો તે કેટલો સાચો હતો તે આજે સૌ સ્પષ્ટ રીતે જોઈ શકે એમ છે. રામનારાયણ ગાંધીજી, કાકાસાહેબ, કિશોરલાલ જેવા લેખકોની વાઙ્‌મયસેવાને વિચાર કરતાં તેમની જીવનદૃષ્ટિનો સંદર્ભ અનિવાર્યતયા ધ્યાનમાં રાખે છે. કેટલીક વાર અનુવાદ અથવા સંક્ષેપ પામેલ કૃતિનો વિચાર કરતાં તેઓ અનુવાદપ્રક્રિયા કે સંક્ષેપ વિશેના પોતાના ખ્યાલો પણ સાદર કરી દે છે. તેમની કાવ્યભાવના-કાવ્યવિભાવના કેવી ઉદાત્ત-ગંભીર છે તેનો અંદોજ જેમ ‘કાવ્યની શક્તિ’, ‘કાવ્ય અને સત્ય’ જેવા કેટલાક લેખોથી તેમ આ વિવિધ ગ્રંથાવલોકનો પરથીયે આવી શકે. ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ જેવાની કૃતિઓની ચર્ચા કરતાં કલા અને સત્ય, કલ્પના અને વાસ્તવિકતા, ચમત્કાર અને તેની પ્રતીતિકરતા—આવા આવા અનેક, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વના પ્રશ્નોયે તેઓ છણી લે છે,
ઉપરના શબ્દો રામનારાયણના નરવા કલારસ – જીવનરસના દ્યોતક છે. ‘અત્યારના જુવાન વાચકની વિચારણાનું મોટામાં મોટું ભયસ્થાન અવૈશદ્ય છે’ એમ કહી, એવા પ્રકારનાં લખાણો સામે સાવચેત રહેવાની વાચકને તેમ જ લેખકને પણ તેઓ સ્પષ્ટ સલાહ આપે છે. રામનારાયણે બલવંતરાય ઠાકોર, ન્હાનાલાલ, ખબરદાર, ગાંધીજી, કનૈયાલાલ મુનશી, કાકાસાહેબ, વિજયરાય વૈદ્ય, રમણલાલ દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી, નવલરામ ત્રિવેદી, કિશોરલાલ મશરૂવાલા, સુન્દરમ્‌, ઉમાશંકર, મનસુખલાલ ઝવેરી, કરસનદાસ માણેક, જુગતરામ દવે આદિ વિવિધરુચિ અનેક સાહિત્યકારોની કૃતિઓની સમીક્ષા કરી છે. તેમાંયે ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ વગેરેની કૃતિઓની સમીક્ષા કરતાં તેમની આસપાસ જે ખોટી ચમક યા ધુમ્મસિયું હવામાન હતું તે નિવારવાનો પણ પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. શ્રીધરાણી, સુન્દરમ્‌ અને ઉમાશંકર આદિની પાંગરતી શક્તિઓને વિશે તેમણે જે મદાર બાંધેલો તે કેટલો સાચો હતો તે આજે સૌ સ્પષ્ટ રીતે જોઈ શકે એમ છે. રામનારાયણ ગાંધીજી, કાકાસાહેબ, કિશોરલાલ જેવા લેખકોની વાઙ્‌મયસેવાને વિચાર કરતાં તેમની જીવનદૃષ્ટિનો સંદર્ભ અનિવાર્યતયા ધ્યાનમાં રાખે છે. કેટલીક વાર અનુવાદ અથવા સંક્ષેપ પામેલ કૃતિનો વિચાર કરતાં તેઓ અનુવાદપ્રક્રિયા કે સંક્ષેપ વિશેના પોતાના ખ્યાલો પણ સાદર કરી દે છે. તેમની કાવ્યભાવના-કાવ્યવિભાવના કેવી ઉદાત્ત-ગંભીર છે તેનો અંદોજ જેમ ‘કાવ્યની શક્તિ’, ‘કાવ્ય અને સત્ય’ જેવા કેટલાક લેખોથી તેમ આ વિવિધ ગ્રંથાવલોકનો પરથીયે આવી શકે. ન્હાનાલાલ, મુનશી, ધૂમકેતુ જેવાની કૃતિઓની ચર્ચા કરતાં કલા અને સત્ય, કલ્પના અને વાસ્તવિકતા, ચમત્કાર અને તેની પ્રતીતિકરતા—આવા આવા અનેક, સાહિત્યિક દૃષ્ટિએ મહત્ત્વના પ્રશ્નોયે તેઓ છણી લે છે,
રામનારાયણને જેમ ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોને નિમિત્તે તેમ તેમના ભાષાસાહિત્યના અધ્યાપન નિમિત્તે પણ કેટલુંક લખવાનું પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા-સાહિત્યના એક સંનિષ્ઠ અધ્યાપક તરીકે કામ કરતાં વિદ્યાર્થીઓને નજરમાં રાખીનેય કેટલુંક કાર્ય સંપાદન-વિવેચન-અનુવાદ તેમ સર્જનાદિ ક્ષેત્રે એમણે કર્યું. વિદ્યાર્થીઓને માટે ‘પ્રસ્થાન’ કાર્યાલયવાળા રણછોડજી મિસ્ત્રીએ ‘કિશોર’ માસિક, નગીનદાસને તેની જવાબદારી સોંપીને શરૂ કર્યું, એમાં રામનારાયણે જે બે લેખમાળાઓ આપવાની શરૂ કરી તેમાંની એક હતી ‘કાવ્યપરિશીલન’ની. એ લેખમાળા તેમ જ બીજી ‘નિત્યનો આચાર’ બંને ૧૯૩૫માં મુંબઈ જવાનું થતાં અધૂરી રહેલી. બીજી લેખમાળા ‘નિત્યને આચાર’ તો તેમણે પૂરી કરીને પુસ્તકરૂપે પણ ૧૯૪૫માં પ્રગટ કરી, પરંતુ પહેલી ‘કાવ્યપરિશીલન’વાળી લેખમાળા તેમનાં યોજના-પ્રયત્ન છતાં પૂરી ન થઈ શકી ને છેવટે તે લેખમાળાના લેખો અને નગીનદાસના કાવ્યાસ્વાદના લેખોનું સંયુક્તપણે પ્રકાશન એમના અવસાન બાદ ૧૯૬૫માં થયું. આ આસ્વાદલેખોમાં રામનારાયણના ‘અસલનેરનાં નૂર’ વિશેના આસ્વાદલેખ સિવાય બાકીના બધા જ મધ્યકાલીન સાહિત્યને અનુલક્ષે છે. આ આસ્વાદલેખમાંથી રામનારાયણ સાહિત્યના કેવા સત્ત્વશીલ ને સજાગ અધ્યાપક હતા તેની પૂરતી પ્રતીતિ મળી રહે છે. કાવ્યનાં છંદોલય, પ્રાસ, ભાષા, સ્વરૂપ, વસ્તુ આદિ વિવિધ અંગોપાંગો તરફ ભાવકનું ધ્યાન દોરવાની તેમની પદ્ધતિ કેવી સરળ ને સાથે રસદૃષ્ટિએ કેટલી સાચી છે તેનુંયે સ્પષ્ટ પ્રમાણ એમાંથી મળી રહે છે. આ આસ્વાદલેખો રામનારાયણની સુરુચિ-રસિકતાના, એમની વિદ્યાનિષ્ઠા ને વિદ્યાર્થીનિષ્ઠાનાયે ઉમદા ઉદાહરણરૂપ છે. લોકસાહિત્ય ને અપભ્રંશ સાહિત્યની પ્રસાદી; નરસિંહ, ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ આદિની કાવ્યસામગ્રી – તેની પસંદગીમાંયે તેમનો ઊંડા-વિશાળ સાહિત્યરસ કારણભૂત જણાય છે.
રામનારાયણને જેમ ‘યુગધર્મ’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોને નિમિત્તે તેમ તેમના ભાષાસાહિત્યના અધ્યાપન નિમિત્તે પણ કેટલુંક લખવાનું પ્રાપ્ત થયું. ગુજરાતી ભાષા-સાહિત્યના એક સંનિષ્ઠ અધ્યાપક તરીકે કામ કરતાં વિદ્યાર્થીઓને નજરમાં રાખીનેય કેટલુંક કાર્ય સંપાદન-વિવેચન-અનુવાદ તેમ સર્જનાદિ ક્ષેત્રે એમણે કર્યું. વિદ્યાર્થીઓને માટે ‘પ્રસ્થાન’ કાર્યાલયવાળા રણછોડજી મિસ્ત્રીએ ‘કિશોર’ માસિક, નગીનદાસને તેની જવાબદારી સોંપીને શરૂ કર્યું, એમાં રામનારાયણે જે બે લેખમાળાઓ આપવાની શરૂ કરી તેમાંની એક હતી ‘કાવ્યપરિશીલન’ની. એ લેખમાળા તેમ જ બીજી ‘નિત્યનો આચાર’ બંને ૧૯૩૫માં મુંબઈ જવાનું થતાં અધૂરી રહેલી. બીજી લેખમાળા ‘નિત્યને આચાર’ તો તેમણે પૂરી કરીને પુસ્તકરૂપે પણ ૧૯૪૫માં પ્રગટ કરી, પરંતુ પહેલી ‘કાવ્યપરિશીલન’વાળી લેખમાળા તેમનાં યોજના-પ્રયત્ન છતાં પૂરી ન થઈ શકી ને છેવટે તે લેખમાળાના લેખો અને નગીનદાસના કાવ્યાસ્વાદના લેખોનું સંયુક્તપણે પ્રકાશન એમના અવસાન બાદ ૧૯૬૫માં થયું. આ આસ્વાદલેખોમાં રામનારાયણના ‘અસલનેરનાં નૂર’ વિશેના આસ્વાદલેખ સિવાય બાકીના બધા જ મધ્યકાલીન સાહિત્યને અનુલક્ષે છે. આ આસ્વાદલેખમાંથી રામનારાયણ સાહિત્યના કેવા સત્ત્વશીલ ને સજાગ અધ્યાપક હતા તેની પૂરતી પ્રતીતિ મળી રહે છે. કાવ્યનાં છંદોલય, પ્રાસ, ભાષા, સ્વરૂપ, વસ્તુ આદિ વિવિધ અંગોપાંગો તરફ ભાવકનું ધ્યાન દોરવાની તેમની પદ્ધતિ કેવી સરળ ને સાથે રસદૃષ્ટિએ કેટલી સાચી છે તેનુંયે સ્પષ્ટ પ્રમાણ એમાંથી મળી રહે છે. આ આસ્વાદલેખો રામનારાયણની સુરુચિ-રસિકતાના, એમની વિદ્યાનિષ્ઠા ને વિદ્યાર્થીનિષ્ઠાનાયે ઉમદા ઉદાહરણરૂપ છે. લોકસાહિત્ય ને અપભ્રંશ સાહિત્યની પ્રસાદી; નરસિંહ, ભાલણ, મીરાં, અખો, પ્રેમાનંદ આદિની કાવ્યસામગ્રી – તેની પસંદગીમાંયે તેમનો ઊંડા-વિશાળ સાહિત્યરસ કારણભૂત જણાય છે.
Line 69: Line 72:
રામનારાયણે ગુજરાતી સાહિત્યના પ્રવાહોનું કૃતિઓ કે કર્તાઓનું અવલોકન-મૂલ્યાંકન કરતાં કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વના સંદર્ભે પણ ઠીક ઠીક વિચાર્યું છે. રામનારાયણે ૧૧-૧-૧૯૫૪ના રોજ એક દૈનિકમાં લખેલું :
રામનારાયણે ગુજરાતી સાહિત્યના પ્રવાહોનું કૃતિઓ કે કર્તાઓનું અવલોકન-મૂલ્યાંકન કરતાં કાવ્યની શક્તિ; જીવન અને સાહિત્યનો તેમ જ સત્ય અને કાવ્યનો સંબંધ; કાવ્યમાં ભવ્યતા, અત્યુક્તિ આદિનું સ્થાન; વિવેચનના વિવિધ પ્રશ્નો – આ સર્વના સંદર્ભે પણ ઠીક ઠીક વિચાર્યું છે. રામનારાયણે ૧૧-૧-૧૯૫૪ના રોજ એક દૈનિકમાં લખેલું :
“સર્જનકળાનું સત્ય એ છે કે માણસે માણસ રહીને કાવ્ય કરવું જોઈએ. કવિ એ માણસ છે, એ સામાજિક પ્રાણી છે, અને એ હકીકતથી એ ચ્યુત થઈ શકે નહિ, જો થાય તો એ કૃતિને બગાડે છે.”
“સર્જનકળાનું સત્ય એ છે કે માણસે માણસ રહીને કાવ્ય કરવું જોઈએ. કવિ એ માણસ છે, એ સામાજિક પ્રાણી છે, અને એ હકીકતથી એ ચ્યુત થઈ શકે નહિ, જો થાય તો એ કૃતિને બગાડે છે.”
(આકલન, પૃ. ૨૦૪)
<br>{{right|(આકલન, પૃ. ૨૦૪)}}<br>
રામનારાયણની સમગ્ર કલાવિચારણા–કાવ્યવિચારણાની આ ભૂમિકા છે. તેઓ કાવ્યકલાનો એક ઉમદા મનુષ્યપ્રવૃત્તિ તરીકે જ વિચાર કરે છે. ‘કલા એ જીવનનું પ્રકટીકરણ છે.’<ref>૭૭. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> એમ તેઓ કહે છે તો કલાનો — કાવ્યનો જીવન સાથે ‘સર્વતોભદ્ર સંબંધ’<ref>૭૮. સાહિત્યવિમર્શ. પૃ. ૫-૬.</ref> હોવાનું પણ તેઓ કહે છે. કલા જીવનનું એક ઉચ્ચ પ્રકારનું ઇષ્ટ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૭૯. એજન, પૃ. ૧૧.</ref> કલાની આસ્વાદ્યતા તે કેટલે અંશે સમગ્ર જીવનનું રહસ્ય વ્યંજિત કરે છે તે પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય છે, અને આ બાબતને આત્મલક્ષી કાવ્યમાંયે તેઓ મહત્ત્વની લેખે છે. તેઓ જીવનની ખરી રહસ્યભૂત વૃત્તિનો જ કલામાં વિવિધ રૂપે આવિષ્કાર જુએ છે અને એ રીતે વૈવિધ્યમાં એકત્વનો આનંદાનુભવ લઈ શકાય છે એમ માને છે.<ref>૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૨૩.</ref> તેઓ આ રહસ્યને ‘જીવનના અમુક વસ્તુ તરફના લાગણીમય — ભાવાત્મક સંબંધ’<ref>૮૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref>-રૂપે વર્ણવે છે. આ ‘રહસ્ય’ જયંત કોઠારી કહે છે તેમ ‘રામનારાયણનો પ્રિય અને એમની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ’<ref>૮૨. જ્ઞાનેગંગોત્રી ગ્રંથ-શ્રેણી - ૧૦ : ગુજરાત દર્શન (સાહિત્ય), ૧૯૭૨, પૃ. ૧૭૭.</ref> છે. તેઓ કાવ્યમાંના રસતત્ત્વના મૂળમાંયે આ ‘રહસ્ય’ને જ જુએ છે. તેઓ લખે છે :
રામનારાયણની સમગ્ર કલાવિચારણા–કાવ્યવિચારણાની આ ભૂમિકા છે. તેઓ કાવ્યકલાનો એક ઉમદા મનુષ્યપ્રવૃત્તિ તરીકે જ વિચાર કરે છે. ‘કલા એ જીવનનું પ્રકટીકરણ છે.’<ref>૭૭. કાવ્યની શક્તિ, પૃ. ૪૪.</ref> એમ તેઓ કહે છે તો કલાનો — કાવ્યનો જીવન સાથે ‘સર્વતોભદ્ર સંબંધ’<ref>૭૮. સાહિત્યવિમર્શ. પૃ. ૫-૬.</ref> હોવાનું પણ તેઓ કહે છે. કલા જીવનનું એક ઉચ્ચ પ્રકારનું ઇષ્ટ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૭૯. એજન, પૃ. ૧૧.</ref> કલાની આસ્વાદ્યતા તે કેટલે અંશે સમગ્ર જીવનનું રહસ્ય વ્યંજિત કરે છે તે પર નિર્ભર હોવાનું તેમનું મંતવ્ય છે, અને આ બાબતને આત્મલક્ષી કાવ્યમાંયે તેઓ મહત્ત્વની લેખે છે. તેઓ જીવનની ખરી રહસ્યભૂત વૃત્તિનો જ કલામાં વિવિધ રૂપે આવિષ્કાર જુએ છે અને એ રીતે વૈવિધ્યમાં એકત્વનો આનંદાનુભવ લઈ શકાય છે એમ માને છે.<ref>૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૨૩.</ref> તેઓ આ રહસ્યને ‘જીવનના અમુક વસ્તુ તરફના લાગણીમય — ભાવાત્મક સંબંધ’<ref>૮૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૬.</ref>-રૂપે વર્ણવે છે. આ ‘રહસ્ય’ જયંત કોઠારી કહે છે તેમ ‘રામનારાયણનો પ્રિય અને એમની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ’<ref>૮૨. જ્ઞાનેગંગોત્રી ગ્રંથ-શ્રેણી - ૧૦ : ગુજરાત દર્શન (સાહિત્ય), ૧૯૭૨, પૃ. ૧૭૭.</ref> છે. તેઓ કાવ્યમાંના રસતત્ત્વના મૂળમાંયે આ ‘રહસ્ય’ને જ જુએ છે. તેઓ લખે છે :
“કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિરવધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવનરહસ્ય તેટલો રસ. એ જીવનરહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્રવ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્યવ્યાપાર.”
“કાવ્યમાં મને રસ આવે છે તે જીવનના નિરવધિ અતલ આનંદમાંથી જ આવે છે. જે વસ્તુમાં જેટલું જીવનરહસ્ય તેટલો રસ. એ જીવનરહસ્યને બુદ્ધિથી ઓળખવું એ શાસ્ત્રવ્યાપાર અને તેનો હૃદયથી આસ્વાદ કરવો એ કાવ્યવ્યાપાર.”
Line 116: Line 119:
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે, પૃ. ૩-૪)}}<br>
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે, પૃ. ૩-૪)}}<br>


આવો કાવ્યમાં છે તેવો શુદ્ધ અનુભવ વ્યવહારજીવનમાં શક્ય જ નથી એવું તો રમનારાયણ માનતા નથી, કાવ્યાનુભવ ને વ્યવહારાનુભવ વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ તે અહંકારવિગલનનું છે. વ્યવહારાનુભવમાંથી અહંકાર વિગલિત થાય તો એ અનુભવ કાવ્યાનુભવ બની રહે છે અને એવા કાવ્યાનુભવને વ્યાપક અર્થમાં સૌન્દર્યાનુભવમાં ઘટાવવામાં આવે તો એ રામનારાયણને વાંધાજનક નહિ, બલકે ઇષ્ટ જ હોવાનું સમજાય છે.૧૨૮
આવો કાવ્યમાં છે તેવો શુદ્ધ અનુભવ વ્યવહારજીવનમાં શક્ય જ નથી એવું તો રમનારાયણ માનતા નથી, કાવ્યાનુભવ ને વ્યવહારાનુભવ વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ તે અહંકારવિગલનનું છે. વ્યવહારાનુભવમાંથી અહંકાર વિગલિત થાય તો એ અનુભવ કાવ્યાનુભવ બની રહે છે અને એવા કાવ્યાનુભવને વ્યાપક અર્થમાં સૌન્દર્યાનુભવમાં ઘટાવવામાં આવે તો એ રામનારાયણને વાંધાજનક નહિ, બલકે ઇષ્ટ જ હોવાનું સમજાય છે.<ref>૧૨૮. આ સંદર્ભમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીની ચર્ચા પણ જિજ્ઞાસુઓએ જોવા જેવી છે, જુઓ કાવ્યનું સંવેદન, ૧૯૭૬. પૃ. ૩-૧૫.</ref>
રામનારાયણના મતે સામાજિક કાવ્યસૃષ્ટિનો, કવિની પેઠે, સર્વજ્ઞ છે. તે કૃતિ દ્વારા જે ભાવ અનુભવે છે તે જ ખરેખર આખી કૃતિનો રસ છે. રામનારાયણ રસને કૃતિનું ‘સૌથી આંતરતત્ત્વ’ માને છે, અને ‘જે કાવ્યમાં વધારે રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચું’ એમ પણ કહે છે. રામનારાયણ કાવ્યના રસને ‘અનુભવ લેતાં થતા એક વિશિષ્ટ આનંદ૧૨૯-રૂપે પણ વર્ણવે છે, તે રીતે ‘વ્યક્તિભોગ્ય’ એવા સુખથી ‘સર્વોપભોગ્ય” એવા કળાના આનંદની વિભિન્નતાયે નિર્દેશે છે.૧૩૦ તેઓ વિવિધતામાં એકત્વ અનુભવવામાં રસાનુભવનો મર્મ નિહાળે છે.૧૩૧ કાવ્યાનંદમાં તત્ત્વતઃ જીવનનો આનંદ જ અનુસ્યૂત હોવાની તેમની પ્રતીતિ જણાય છે.
રામનારાયણના મતે સામાજિક કાવ્યસૃષ્ટિનો, કવિની પેઠે, સર્વજ્ઞ છે. તે કૃતિ દ્વારા જે ભાવ અનુભવે છે તે જ ખરેખર આખી કૃતિનો રસ છે. રામનારાયણ રસને કૃતિનું ‘સૌથી આંતરતત્ત્વ’ માને છે, અને ‘જે કાવ્યમાં વધારે રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચું’ એમ પણ કહે છે. રામનારાયણ કાવ્યના રસને ‘અનુભવ લેતાં થતા એક વિશિષ્ટ આનંદ<ref>૧૨૯. આકલન, પૃ. ૩૩-૩૪. </ref>-રૂપે પણ વર્ણવે છે, તે રીતે ‘વ્યક્તિભોગ્ય’ એવા સુખથી ‘સર્વોપભોગ્ય” એવા કળાના આનંદની વિભિન્નતાયે નિર્દેશે છે.<ref>૧૩૦. એજન, પૃ. ૩૩. </ref> તેઓ વિવિધતામાં એકત્વ અનુભવવામાં રસાનુભવનો મર્મ નિહાળે છે.<ref>૧૩૧. કાવ્યની શક્તિ, પૃ. ૨૩૪.</ref> કાવ્યાનંદમાં તત્ત્વતઃ જીવનનો આનંદ જ અનુસ્યૂત હોવાની તેમની પ્રતીતિ જણાય છે.
 
<ref>૧૨૮. આ સંદર્ભમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીની ચર્ચા પણ જિજ્ઞાસુઓએ જોવા જેવી છે, જુઓ કાવ્યનું સંવેદન, ૧૯૭૬. પૃ. ૩-૧૫.</ref>
<ref>૧૨૯. આકલન, પૃ. ૩૩-૩૪. </ref>
<ref>૧૩૦. એજન, પૃ. ૩૩. </ref>
<ref>૧૩૧. કાવ્યની શક્તિ, પૃ. ૨૩૪.</ref>


કાવ્યાનુભવથી માણસનું ચિત્ત સાત્ત્વિક બને છે, ભાવકનો ચેતોવિસ્તાર થાય છે. રામનારાયણ ભાવકને કાવ્યાનુભવને ભાવવાને – કાવ્યાનુભવને ભાવનાગત કરવાનો, કાવ્યાનુભવ સાથે તન્મય થવાનો જે વ્યાપાર છે તેને ખૂબ મહત્ત્વનો ગણે છે. એ વ્યાપાર જે પ્રાચીન કાવ્યમીમાંસકોના અનુસાર ‘ભાવનાવ્યાપાર’ — ભાવકત્વવ્યાપાર છે તેમાં તેઓ ભાવકના કલ્પના-વ્યાપારનેય સમાવી લેતા જણાય છે અને કલ્પના કરતાં ‘ભાવકત્વવ્યાપાર’ —એ સારો શબ્દ છે એમ પણ તેઓ જણાવે છે.૧૩૨ તેઓ કાવ્ય કાવ્ય બને છે – કલા બને છે એની પ્રતીતિના પાયામાં જ ‘કલાકારના ચિત્તમાંથી ભાવકના ચિત્તમાં થતું ભાવનું અશેષ સંક્રમણ’૧૩૩ રહેલું છે એમ માનતા જણાય છે. તેઓ આ ભાવ વિશેની પોતાની વિભાવના સ્પષ્ટ કરતાં લખે છે :
કાવ્યાનુભવથી માણસનું ચિત્ત સાત્ત્વિક બને છે, ભાવકનો ચેતોવિસ્તાર થાય છે. રામનારાયણ ભાવકને કાવ્યાનુભવને ભાવવાને – કાવ્યાનુભવને ભાવનાગત કરવાનો, કાવ્યાનુભવ સાથે તન્મય થવાનો જે વ્યાપાર છે તેને ખૂબ મહત્ત્વનો ગણે છે. એ વ્યાપાર જે પ્રાચીન કાવ્યમીમાંસકોના અનુસાર ‘ભાવનાવ્યાપાર’ — ભાવકત્વવ્યાપાર છે તેમાં તેઓ ભાવકના કલ્પના-વ્યાપારનેય સમાવી લેતા જણાય છે અને કલ્પના કરતાં ‘ભાવકત્વવ્યાપાર’ —એ સારો શબ્દ છે એમ પણ તેઓ જણાવે છે.<ref>૧૩૨. આકલન, પૃ. ૧૧.</ref> તેઓ કાવ્ય કાવ્ય બને છે – કલા બને છે એની પ્રતીતિના પાયામાં જ ‘કલાકારના ચિત્તમાંથી ભાવકના ચિત્તમાં થતું ભાવનું અશેષ સંક્રમણ’<ref>૧૩૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૩. </ref> રહેલું છે એમ માનતા જણાય છે. તેઓ આ ભાવ વિશેની પોતાની વિભાવના સ્પષ્ટ કરતાં લખે છે :
“કાવ્યમાં ચિત્ત સમગ્રરૂપે અમુક પરિસ્થિતિને અભિમુખ થઈ પોતાના સ્વભાવને અનુકૂળ, પોતાના કોઈ આંતર પ્રયોજનને અનુકૂળ રીતે અમુક વૃત્તિ ધારણ કરે છે તેને માટે ભાવ શબ્દ હું વધારે યોગ્ય ગણું છું.”  
“કાવ્યમાં ચિત્ત સમગ્રરૂપે અમુક પરિસ્થિતિને અભિમુખ થઈ પોતાના સ્વભાવને અનુકૂળ, પોતાના કોઈ આંતર પ્રયોજનને અનુકૂળ રીતે અમુક વૃત્તિ ધારણ કરે છે તેને માટે ભાવ શબ્દ હું વધારે યોગ્ય ગણું છું.”  
(સાહિત્યાલોક, પૃ. ૧૬)
<br>{{right|(સાહિત્યાલોક, પૃ. ૧૬)}}<br>
તેઓ ભાવકમાં તન્મયતાની શક્તિ સાથે જ તાટસ્થ્યની શક્તિયે ઇષ્ટ માને છે; અને સર્જકમાંયે એ ઉભય શક્તિઓનો સવિવેક સંચાર તેઓ અનિવાર્ય લેખે છે. તેઓ લાગણીના અનુભવની અને સર્જનની ક્ષણની પૃથક્‌તાયે દર્શાવે છે. તેઓ લખે છે :
તેઓ ભાવકમાં તન્મયતાની શક્તિ સાથે જ તાટસ્થ્યની શક્તિયે ઇષ્ટ માને છે; અને સર્જકમાંયે એ ઉભય શક્તિઓનો સવિવેક સંચાર તેઓ અનિવાર્ય લેખે છે. તેઓ લાગણીના અનુભવની અને સર્જનની ક્ષણની પૃથક્‌તાયે દર્શાવે છે. તેઓ લખે છે :
“જેટલે અંશે કવિ પોતે એ લાગણીમાં તણાય છે તેટલે અંશે તે લાગણીનો સર્જક મટી કેવળ જડ કાર્યાધાન કરનારો બને છે... લાગણીના અનુભવનો સમય એ જ સર્જનનો સમય નથી હોતો... મૂળ લાગણીના અનુભવની ક્ષણ અને સર્જનની ક્ષણ એ કવિના માનસ ઇતિહાસમાં જુદી જુદી ક્ષણો છે.”
“જેટલે અંશે કવિ પોતે એ લાગણીમાં તણાય છે તેટલે અંશે તે લાગણીનો સર્જક મટી કેવળ જડ કાર્યાધાન કરનારો બને છે... લાગણીના અનુભવનો સમય એ જ સર્જનનો સમય નથી હોતો... મૂળ લાગણીના અનુભવની ક્ષણ અને સર્જનની ક્ષણ એ કવિના માનસ ઇતિહાસમાં જુદી જુદી ક્ષણો છે.”
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૧-૧૦૨)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૧-૧૦૨)}}<br>
જોકે આ આખી પરિસ્થિતિ ઘણી સંકુલ હોઈ વધુ સ્પષ્ટતા-વિશદતાની અપેક્ષા રાખે છે. ઉપર્યુક્ત વાત કરતાં જ તેઓ પ્રેમ, ભક્તિ આદિના ભાવોની કવિતામાં કવિ લાગણીમાં તણાય તો હાનિ ન પહોંચે એમ પણ જણાવે છે!૧૩૪
જોકે આ આખી પરિસ્થિતિ ઘણી સંકુલ હોઈ વધુ સ્પષ્ટતા-વિશદતાની અપેક્ષા રાખે છે. ઉપર્યુક્ત વાત કરતાં જ તેઓ પ્રેમ, ભક્તિ આદિના ભાવોની કવિતામાં કવિ લાગણીમાં તણાય તો હાનિ ન પહોંચે એમ પણ જણાવે છે!<ref>૧૩૪. એજન, પૃ. ૧૦૨.</ref>
 
<ref>૧૩૨. આકલન, પૃ. ૧૧.</ref>
<ref>૧૩૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૩. </ref>
<ref>૧૩૪. એજન, પૃ. ૧૦૨.</ref>


રામનારાયણ કાવ્યના રસાસ્વાદમાં લાગણી સાથે બુદ્ધિનો સમુચિત સમન્વય અનિવાર્ય લેખે છે. તેઓ આ બાબત સ્પષ્ટતા કરતાં જણાવે છે :
રામનારાયણ કાવ્યના રસાસ્વાદમાં લાગણી સાથે બુદ્ધિનો સમુચિત સમન્વય અનિવાર્ય લેખે છે. તેઓ આ બાબત સ્પષ્ટતા કરતાં જણાવે છે :
“ખરી રીતે કાવ્યના રસાવાદમાં આખું ચિત્તંત્ર વ્યાપારવાન થાય છે, પણ તે વ્યાપાર સમસ્ત તંત્રને સંપૂર્ણ અનુકૂળ હોવાથી તેમાંથી રસનિષ્પત્તિ થાય છે. બુદ્ધિ રસાસ્વાદને પ્રતિકૂળ છે કે રસાસ્વાદ સાથે સંબંધ ધરાવતી નથી, એ મત હું ખોટો માનું છું. વિશાળ ગ્રહણશક્તિને માટે વિશાળ બુદ્ધિની પણ જરૂર હોય છે, અને મહાકાવ્યો માટે એવી વિશાળ ગ્રહણશક્તિ જોઈએ છે – જેમ કાવ્યમાં તેમ ભાવકમાં પણ.”  
“ખરી રીતે કાવ્યના રસાવાદમાં આખું ચિત્તંત્ર વ્યાપારવાન થાય છે, પણ તે વ્યાપાર સમસ્ત તંત્રને સંપૂર્ણ અનુકૂળ હોવાથી તેમાંથી રસનિષ્પત્તિ થાય છે. બુદ્ધિ રસાસ્વાદને પ્રતિકૂળ છે કે રસાસ્વાદ સાથે સંબંધ ધરાવતી નથી, એ મત હું ખોટો માનું છું. વિશાળ ગ્રહણશક્તિને માટે વિશાળ બુદ્ધિની પણ જરૂર હોય છે, અને મહાકાવ્યો માટે એવી વિશાળ ગ્રહણશક્તિ જોઈએ છે – જેમ કાવ્યમાં તેમ ભાવકમાં પણ.”  
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૨૨)}}<br>
રામનારાયણ કાવ્યમાં સંયમને ખાતર સંયમમાં માનતા નથી.૧૩૫ લાગણીના આવેશમાં બેફામ બનીને કવિ વર્તે તે તેમને અભિમત નથી. તેઓ તો કાવ્યશક્તિનું જે મૂળભૂત પ્રેરક-નિયામક બળ-પ્રતિભા, તેના વ્યાપારમાં જ સંયમ અનુસ્યૂત હોવાનું જણાવે છે.૧૩૬ રામનારાયણ તો સર્જનવ્યાપારને જ એવો ગણાવે છે કે એમાં કવિમાનસનું લાગણીમાં અતંત્ર અપવહન ન થઈ શકે.૧૩૭ વળી કાવ્યમાં આસ્વાદ્ય છે તે લાગણી છે, લાગણીને સંયમ નહિ.
રામનારાયણ કાવ્યમાં સંયમને ખાતર સંયમમાં માનતા નથી.<ref>૧૩૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૨.</ref> લાગણીના આવેશમાં બેફામ બનીને કવિ વર્તે તે તેમને અભિમત નથી. તેઓ તો કાવ્યશક્તિનું જે મૂળભૂત પ્રેરક-નિયામક બળ-પ્રતિભા, તેના વ્યાપારમાં જ સંયમ અનુસ્યૂત હોવાનું જણાવે છે.<ref>૧૩૬. એજન, પૃ. ૧૦૪.</ref>રામનારાયણ તો સર્જનવ્યાપારને જ એવો ગણાવે છે કે એમાં કવિમાનસનું લાગણીમાં અતંત્ર અપવહન ન થઈ શકે.<ref>૧૩૭. એજન, પૃ. ૧૦૩.</ref> વળી કાવ્યમાં આસ્વાદ્ય છે તે લાગણી છે, લાગણીને સંયમ નહિ.
તેઓ લાગણીના સર્જનમાં લાગણીનું મૂલ્યાંકન અને એ મૂલ્યાંકનમાં લાગણી વિશેની સાદ્યંત સમજ-આકલન આવશ્યક હોવાનું લેખે છે. લાગણીને સમજવામાં લાગણીને અનુષંગે જે કંઈ જીવનરહસ્ય, તે બધું જ સમસ્તભાવે સમજવાની આવશ્યકતા ઊભી થાય છે. આમ લાગણીનું કાવ્યમાં ભાવરૂપે સર્જન થતાં જ એમાં અખિલાઈભર્યા જીવનદર્શનનો અનુપ્રવેશ સ્વાભાવિક બની રહે છે.
તેઓ લાગણીના સર્જનમાં લાગણીનું મૂલ્યાંકન અને એ મૂલ્યાંકનમાં લાગણી વિશેની સાદ્યંત સમજ-આકલન આવશ્યક હોવાનું લેખે છે. લાગણીને સમજવામાં લાગણીને અનુષંગે જે કંઈ જીવનરહસ્ય, તે બધું જ સમસ્તભાવે સમજવાની આવશ્યકતા ઊભી થાય છે. આમ લાગણીનું કાવ્યમાં ભાવરૂપે સર્જન થતાં જ એમાં અખિલાઈભર્યા જીવનદર્શનનો અનુપ્રવેશ સ્વાભાવિક બની રહે છે.
રામનારાયણ મમ્મટની રસમીમાંસાનું સુરેખ નિરૂપણ કરતાં ક્યાંક ક્યાંક સ્વકીય દૃષ્ટિબિન્દુયે પ્રગટ કરતા જણાય છે. કાવ્યરસની નિષ્પત્તિમાં અનુમાન વ્યાપારનોયે સ્વીકાર તેમને અનુકૂળ જણાય છે.૧૩૮ એ વ્યાપાર વ્યંજનામાં અનુસ્યૂત હોવાનું તેઓ માનતા જણાય છે.૧૩૯ તેઓ વ્યભિચારી ભાવોની આપણા કાવ્યશાસ્ત્રકારોએ જે ગણતરી કરી છે તેમાં શાસ્ત્રીયતા જળવાઈ નહિ હોવાનું માને છે.૧૪૦ વીર રસના પેટા પ્રકારોમાં ક્ષમાવીર, તિતિક્ષાવીર, કર્મવીર, ધીરજવીર વગેરે નવા ભેદોનોયે ઉમેરો કરી શકાય એમ તેમનું માનવું છે.૧૪૧ તેઓ શાન્ત રસ વિષયક આપણી પરંપરાગત જે વિભાવના છે તેમાં નૂતન અર્થની શક્યતા જુએ છે. તેઓ લખે છે : ‘અત્યારે આપણો શાન્તનો અર્થ પણ જૂનાં શાસ્ત્રો પ્રમાણે દુન્યવી સર્વ વસ્તુ તરફનો નિર્વેદ માત્ર નહિ, નિવૃત્તિ નહિ, પણ જગતમાં ન્યાય અને આનંદ માટે, પોતાના સર્વ ઇષ્ટના ત્યાગની તત્પરતા સહિત પ્રવૃત્તિ, નિષ્કામ પ્રવૃત્તિ એવો કરીએ. ‘રાઈનો પર્વત’ અને ‘સરસ્વતીચંદ્ર’ બંને શાન્ત રસના નવા દર્શન-અનુભવના પ્રયત્નો છે.”૧૪૨ રામનારાયણ માર્મિક રીતે કહે છે કે ‘ઉલ્લસતા જીવન વિના ખરું હાસ્ય ન આવી શકે.’ ખરા હાસ્યમાં જરા પણ દંશ ન હોય, કોઈની અંગત મશ્કરી ન હોય તે પણ તેઓ જરૂરી માને છે. કર્તા (સાહિત્યસર્જક) પોતા તરફ તટસ્થ રીતે હસી શકે એને જ ખરા હાસ્યના રહસ્યરૂપે તેઓ ઓળખાવે છે.૧૪૩ ઉપહાસ વિડંબનાની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાથી મૂળ વસ્તુ જેમ મહાન તેમ તેની વિડંબનામાં વધારે ઉપહસનીયતા એમ તેઓ બતાવે છે. તેઓ મસ્તીનુંયે એક રસ તરીકે કાવ્યમાં સ્થાન હોવાનું માને છે.
રામનારાયણ મમ્મટની રસમીમાંસાનું સુરેખ નિરૂપણ કરતાં ક્યાંક ક્યાંક સ્વકીય દૃષ્ટિબિન્દુયે પ્રગટ કરતા જણાય છે. કાવ્યરસની નિષ્પત્તિમાં અનુમાન વ્યાપારનોયે સ્વીકાર તેમને અનુકૂળ જણાય છે.<ref>૧૩૮. આકલન, પૃ. ૧૩.</ref> એ વ્યાપાર વ્યંજનામાં અનુસ્યૂત હોવાનું તેઓ માનતા જણાય છે.<ref>૧૩૯. એજન, પૃ. ૭-૯.</ref> તેઓ વ્યભિચારી ભાવોની આપણા કાવ્યશાસ્ત્રકારોએ જે ગણતરી કરી છે તેમાં શાસ્ત્રીયતા જળવાઈ નહિ હોવાનું માને છે.<ref>૧૪૦. એજન, પૃ ૧૯.</ref> વીર રસના પેટા પ્રકારોમાં ક્ષમાવીર, તિતિક્ષાવીર, કર્મવીર, ધીરજવીર વગેરે નવા ભેદોનોયે ઉમેરો કરી શકાય એમ તેમનું માનવું છે.<ref>૧૪૧. આકલન, પૃ. ૨૦.</ref> તેઓ શાન્ત રસ વિષયક આપણી પરંપરાગત જે વિભાવના છે તેમાં નૂતન અર્થની શક્યતા જુએ છે. તેઓ લખે છે : ‘અત્યારે આપણો શાન્તનો અર્થ પણ જૂનાં શાસ્ત્રો પ્રમાણે દુન્યવી સર્વ વસ્તુ તરફનો નિર્વેદ માત્ર નહિ, નિવૃત્તિ નહિ, પણ જગતમાં ન્યાય અને આનંદ માટે, પોતાના સર્વ ઇષ્ટના ત્યાગની તત્પરતા સહિત પ્રવૃત્તિ, નિષ્કામ પ્રવૃત્તિ એવો કરીએ. ‘રાઈનો પર્વત’ અને ‘સરસ્વતીચંદ્ર’ બંને શાન્ત રસના નવા દર્શન-અનુભવના પ્રયત્નો છે.”<ref>૧૪૨. એજન, પૃ. ૨૦.</ref> રામનારાયણ માર્મિક રીતે કહે છે કે ‘ઉલ્લસતા જીવન વિના ખરું હાસ્ય ન આવી શકે.’ ખરા હાસ્યમાં જરા પણ દંશ ન હોય, કોઈની અંગત મશ્કરી ન હોય તે પણ તેઓ જરૂરી માને છે. કર્તા (સાહિત્યસર્જક) પોતા તરફ તટસ્થ રીતે હસી શકે એને જ ખરા હાસ્યના રહસ્યરૂપે તેઓ ઓળખાવે છે.<ref>૧૪૩. સાહિત્યવિમર્શ, પૃ. ૨૮૨.</ref> ઉપહાસ વિડંબનાની પ્રક્રિયા સાથે સંકળાયેલો હોવાથી મૂળ વસ્તુ જેમ મહાન તેમ તેની વિડંબનામાં વધારે ઉપહસનીયતા એમ તેઓ બતાવે છે. તેઓ મસ્તીનુંયે એક રસ તરીકે કાવ્યમાં સ્થાન હોવાનું માને છે.
 
<ref>૧૩૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૦૨.</ref>
<ref>૧૩૬. એજન, પૃ. ૧૦૪.</ref>
<ref>૧૩૭. એજન, પૃ. ૧૦૩.</ref>
<ref>૧૩૮. આકલન, પૃ. ૧૩.</ref>
<ref>૧૩૯. એજન, પૃ. ૭-૯.</ref>
<ref>૧૪૦. એજન, પૃ ૧૯.</ref>
<ref>૧૪૧. આકલન, પૃ. ૨૦.</ref>
<ref>૧૪૨. એજન, પૃ. ૨૦.</ref>
<ref>૧૪૩. સાહિત્યવિમર્શ, પૃ. ૨૮૨.</ref>
 
 
રામનારાયણ ભાવનાને ‘જીવનાદર્શભૂત ઊર્મિ’૧૪૪ તરીકે ઉલ્લેખે છે. તેમના મતાનુસાર ભાવનાલક્ષી સાહિત્યની વાસ્તવિકતા પણ સ્વયંસ્પષ્ટ છે. વાસ્તવવાદ અને આદર્શવાદ કે ભાવનાવાદમાં તત્ત્વતઃ કશો ફેર નહિ હોવાનો તેમને અભિપ્રાય છે.૧૪૫ કાવ્યનો વાસ્તવ જગત સાથેનો સંબંધ પુષ્પવૃક્ષતુલ્ય છે. તેથી જ ‘સાચી કવિતા કદી અવાસ્તવિક હોઈ શકે નહિ’૧૪૬ એવું તેમનું વિધાન છે.


<ref>૧૪૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૯.</ref>
રામનારાયણ ભાવનાને ‘જીવનાદર્શભૂત ઊર્મિ’<ref>૧૪૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૯.</ref> તરીકે ઉલ્લેખે છે. તેમના મતાનુસાર ભાવનાલક્ષી સાહિત્યની વાસ્તવિકતા પણ સ્વયંસ્પષ્ટ છે. વાસ્તવવાદ અને આદર્શવાદ કે ભાવનાવાદમાં તત્ત્વતઃ કશો ફેર નહિ હોવાનો તેમને અભિપ્રાય છે.<ref>૧૪૫. સાહિત્યવિમર્શ, પૃ. ૨૫.</ref> કાવ્યનો વાસ્તવ જગત સાથેનો સંબંધ પુષ્પવૃક્ષતુલ્ય છે. તેથી જ ‘સાચી કવિતા કદી અવાસ્તવિક હોઈ શકે નહિ’<ref>૧૪૬. આલોચના, પૃ. ૧૯૪.</ref> એવું તેમનું વિધાન છે.
<ref>૧૪૫. સાહિત્યવિમર્શ, પૃ. ૨૫.</ref>
<ref>૧૪૬. આલોચના, પૃ. ૧૯૪.</ref>


રામનારાયણ ‘સાહિત્યવિમર્શ’માં જણાવે છે કે ‘ધર્મ અને મૂડીવાદના વિનાશનો અને સ્ત્રીપુરુષ સંબંધની ઐહિકતા તથા સુલભ વિચ્છેદનો આદર્શ પ્રેરતા સાહિત્યને જ પ્રગતિવાદી’ (પૃ. ૩૪) સાહિત્ય ગણવાની વૃત્તિ બરાબર નથી. પ્રગતિવાદી કે પ્રત્યાઘાતી વ્યક્તિની કવિતા અનુક્રમે પ્રગતિશાલી અને પ્રત્યાઘાતી હોય એમ નયે બને.
રામનારાયણ ‘સાહિત્યવિમર્શ’માં જણાવે છે કે ‘ધર્મ અને મૂડીવાદના વિનાશનો અને સ્ત્રીપુરુષ સંબંધની ઐહિકતા તથા સુલભ વિચ્છેદનો આદર્શ પ્રેરતા સાહિત્યને જ પ્રગતિવાદી’ (પૃ. ૩૪) સાહિત્ય ગણવાની વૃત્તિ બરાબર નથી. પ્રગતિવાદી કે પ્રત્યાઘાતી વ્યક્તિની કવિતા અનુક્રમે પ્રગતિશાલી અને પ્રત્યાઘાતી હોય એમ નયે બને.
રામનારાયણ ‘ક્લાસિકલ’ અને ‘રોમૅન્ટિક’ વલણો વિશેની વિચારણાને પશ્ચિમની દેણગી લેખી, પૂરી ઐતિહાસિક ભૂમિકા વિના આપણે ત્યાં એમને ચલણી કરવામાં જોખમો જુએ છે. તેઓ ‘સ્વૈરવિહાર-૧’ (પૃ. ૧૦)માં સ્પષ્ટ જણાવે છે કે classical, romantic જેવા ચોક્કસ કિંમત વિનાના સિક્કાની પારકી મૂડીથી વેપાર કરવાનું ઠીક નથી.
રામનારાયણ ‘ક્લાસિકલ’ અને ‘રોમૅન્ટિક’ વલણો વિશેની વિચારણાને પશ્ચિમની દેણગી લેખી, પૂરી ઐતિહાસિક ભૂમિકા વિના આપણે ત્યાં એમને ચલણી કરવામાં જોખમો જુએ છે. તેઓ ‘સ્વૈરવિહાર-૧’ (પૃ. ૧૦)માં સ્પષ્ટ જણાવે છે કે classical, romantic જેવા ચોક્કસ કિંમત વિનાના સિક્કાની પારકી મૂડીથી વેપાર કરવાનું ઠીક નથી.
રામનારાયણે કાવ્યમાં વિલસતી કલ્પનાના વાસ્તવિકતા સાથેના અનિવાર્ય સંબંધનીયે સુંદર ચર્ચા કરી છે. તેઓ લલિતકળાઓ વગેરેને ‘કલ્પનાની સ્વૈરગતિઓ’, ‘રમતો’, ‘કલ્પનાની લીલા’રૂપે વર્ણવે છે. શરીર અને મન બંનેના આરોગ્ય ને બલ માટે આ કલ્પનાલીલાની ઉપયોગિતા તેઓ નિર્દેશે છે.૧૪૭ તેમના મતે કલ્પના સિવાય વસ્તુજ્ઞાન જ અશક્ય છે.૧૪૮ ‘સર્વ જ્ઞાનના દ્વાર ઉપર જ કલ્પના બેઠી છે.’૧૪૯ રામનારાયણ ‘જ્ઞાન એ કલ્પનાને ઊડવાના ટેકારૂપ છે’૧૫૦ એમ જણાવે છે. આમ એમને કલાક્ષેત્રે જ્ઞાન-કલ્પનાનો સમન્વય અભિપ્રેત છે. તેઓ ‘કલ્પવું’ શબ્દનો ‘ઘડવું, ઘડીને એક કરવું’ એવો અર્થ નિર્દેશે છે.૧૫૧ તેમણે કાવ્યમાંનો કલ્પનાનો સ્વૈરવ્યાપાર જીવનને કોઈ અપૂર્વ રહસ્યાનુભવને અવલંબીને જ હોઈ શકે એ પણ સ્પષ્ટ કર્યું જ છે.૧૫૨
રામનારાયણે કાવ્યમાં વિલસતી કલ્પનાના વાસ્તવિકતા સાથેના અનિવાર્ય સંબંધનીયે સુંદર ચર્ચા કરી છે. તેઓ લલિતકળાઓ વગેરેને ‘કલ્પનાની સ્વૈરગતિઓ’, ‘રમતો’, ‘કલ્પનાની લીલા’રૂપે વર્ણવે છે. શરીર અને મન બંનેના આરોગ્ય ને બલ માટે આ કલ્પનાલીલાની ઉપયોગિતા તેઓ નિર્દેશે છે.<ref>૧૪૭. સાહિત્યવિમર્શ, પૃ. ૨૩૯.</ref> તેમના મતે કલ્પના સિવાય વસ્તુજ્ઞાન જ અશક્ય છે.<ref>૧૪૮. એજન, પૃ. ૨૩૭.</ref> ‘સર્વ જ્ઞાનના દ્વાર ઉપર જ કલ્પના બેઠી છે.’<ref>૧૪૯. એજન, પૃ. ૨૪૦.</ref> રામનારાયણ ‘જ્ઞાન એ કલ્પનાને ઊડવાના ટેકારૂપ છે’
રામનારાયણે વાર્તાસંદર્ભે ચર્ચા કરતાં કલ્પનાનાં ઉડ્ડયનો કૂદકારૂપ હોવાનું મંતવ્ય રજૂ કર્યું છે૧૫૩ તે ધ્યાનાર્હ છે. સામાન્ય માણસની અને કવિની કલ્પના હોય છે તો એક જ પ્રકારની, પરંતુ તેમાં ભેદ માત્ર વિસ્તારની બાબતનો હોય છે૧૫૪ તેમણે આ સંદર્ભે અન્યત્ર પણ જણાવ્યું છે કે ‘કલ્પનામાં વિશાલતા એ જ તેનું ખરું મહત્ત્વ છે. મહાન કવિ અને સાધારણ કવિ વચ્ચેનો ફરક જ કલ્પનાની વિશાલતાનો હોય છે.’૧૫૫ કલ્પના (Imagination) અને તરંગ (Fancy) વચ્ચેના ભેદની તેમની ભૂમિકા પણ આ જ ધોરણે છે. તેઓ બંનેની જનકશક્તિરૂપે કલ્પનાને ગણાવે છે. તેઓ અલંકારમાં કલ્પનાને નાના વર્તુળે ટૂંકા તરંગે ઊડતી અને સમસ્ત કાવ્યવસ્તુમાં વિશાળ વર્તુળે ઊડતી પ્રતીત કરે છે.૧૫૬
<ref>૧૫૦. કાવ્યની શક્તિ, પૃ. ૧૮૧-૨</ref> એમ જણાવે છે. આમ એમને કલાક્ષેત્રે જ્ઞાન-કલ્પનાનો સમન્વય અભિપ્રેત છે. તેઓ ‘કલ્પવું’ શબ્દનો ‘ઘડવું, ઘડીને એક કરવું’ એવો અર્થ નિર્દેશે છે.<ref>૧૫૧. સાહિત્યવિમર્શ, પૃ. ૨૩૭.</ref> તેમણે કાવ્યમાંનો કલ્પનાનો સ્વૈરવ્યાપાર જીવનને કોઈ અપૂર્વ રહસ્યાનુભવને અવલંબીને જ હોઈ શકે એ પણ સ્પષ્ટ કર્યું જ છે.<ref>૧૫૨. એજન, પૃ ૩૩.</ref>
 
રામનારાયણે વાર્તાસંદર્ભે ચર્ચા કરતાં કલ્પનાનાં ઉડ્ડયનો કૂદકારૂપ હોવાનું મંતવ્ય રજૂ કર્યું છે<ref>૧૫૩. આકલન, પૃ. ૧૧૭.</ref> તે ધ્યાનાર્હ છે. સામાન્ય માણસની અને કવિની કલ્પના હોય છે તો એક જ પ્રકારની, પરંતુ તેમાં ભેદ માત્ર વિસ્તારની બાબતનો હોય છે<ref>૧૫૪, આલોચના, પૃ. ૪૦.</ref> તેમણે આ સંદર્ભે અન્યત્ર પણ જણાવ્યું છે કે ‘કલ્પનામાં વિશાલતા એ જ તેનું ખરું મહત્ત્વ છે. મહાન કવિ અને સાધારણ કવિ વચ્ચેનો ફરક જ કલ્પનાની વિશાલતાનો હોય છે.’<ref>૧૫૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૭૫. </ref> કલ્પના (Imagination) અને તરંગ (Fancy) વચ્ચેના ભેદની તેમની ભૂમિકા પણ આ જ ધોરણે છે. તેઓ બંનેની જનકશક્તિરૂપે કલ્પનાને ગણાવે છે. તેઓ અલંકારમાં કલ્પનાને નાના વર્તુળે ટૂંકા તરંગે ઊડતી અને સમસ્ત કાવ્યવસ્તુમાં વિશાળ વર્તુળે ઊડતી પ્રતીત કરે છે.<ref>૧૫૬. એજન, પૃ. ૭૫.</ref>
<ref>૧૪૭. સાહિત્યવિમર્શ, પૃ. ૨૩૯.</ref>
<ref>૧૪૮. એજન, પૃ. ૨૩૭.</ref>
<ref>૧૪૯. એજન, પૃ. ૨૪૦.</ref>
<ref>૧૫૦. કાવ્યની શક્તિ, પૃ. ૧૮૧-૨</ref>
<ref>૧૫૧. સાહિત્યવિમર્શ, પૃ. ૨૩૭.</ref>
<ref>૧૫૨. એજન, પૃ ૩૩.</ref>
<ref>૧૫૩. આકલન, પૃ. ૧૧૭.</ref>
<ref>૧૫૪, આલોચના, પૃ. ૪૦.</ref>
<ref>૧૫૫. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૭૫. </ref>
<ref>૧૫૬. એજન, પૃ. ૭૫.</ref>
 


રામનારાયણ કવિના સમગ્ર સર્જનવ્યાપારની પાછળ જે મૂળભૂત શક્તિ છે તેનો સંકેત ‘પ્રતિભા’ શબ્દથી થતો સમજે છે. ‘પ્રતિભા’નો અર્થ વિશદ કરતાં તેઓ લખે છે કે તે સાંકડા અભિમાનની મર્યાદાની પાર જઈ આખા વિશ્વમાંથી અનુભવ લઈ શકે છે. કવિની દૃષ્ટિ તેની પ્રતિભાના બળના પ્રમાણમાં ભેદક હોય છે.૧૫૭ શક્તિઓના પાક પછીની કવિની નિરંકુશતા સ્વીકારવામાં રામનારાયણ વાંધો લેતા નથી, બલકે, કેટલેક અંશે એવી નિરંકુશતા અનિવાર્ય પણ લેખે છે.૧૫૮
રામનારાયણ કવિના સમગ્ર સર્જનવ્યાપારની પાછળ જે મૂળભૂત શક્તિ છે તેનો સંકેત ‘પ્રતિભા’ શબ્દથી થતો સમજે છે. ‘પ્રતિભા’નો અર્થ વિશદ કરતાં તેઓ લખે છે કે તે સાંકડા અભિમાનની મર્યાદાની પાર જઈ આખા વિશ્વમાંથી અનુભવ લઈ શકે છે. કવિની દૃષ્ટિ તેની પ્રતિભાના બળના પ્રમાણમાં ભેદક હોય છે.<ref>૧૫૭. કાવ્યની શક્તિ, પૃ. રર.</ref> શક્તિઓના પાક પછીની કવિની નિરંકુશતા સ્વીકારવામાં રામનારાયણ વાંધો લેતા નથી, બલકે, કેટલેક અંશે એવી નિરંકુશતા અનિવાર્ય પણ લેખે છે.<ref>૧૫૮. એજન, પૃ. ૧૮૧. </ref>
રામનારાયણ કાવ્યના જેમ વિવેચનમાં તેમ સર્જનમાં પણ સુરુચિ અને તદ્‌નુસારી ઔચિત્યભાવનાને ખૂબ મહત્ત્વ આપે છે. સુરુચિ સાથે ઔચિત્યને સીધો સંબંધ છે. ક્ષેમેન્દ્રના ઔચિત્યવિચારનો ખ્યાલ આપતાં તેનું કલા માત્રના સામાન્ય નિયમ તરીકેનું સર્વાશ્લેષીપણુંયે નિર્દેશે છે.૧૫૯ તેઓ કાવ્યમાંયે ઔચિત્ય સિવાયના કોઈ બંધનને માન્ય કરતા નથી.૧૬૦ રામનારાયણ ઔચિત્યને — યોગ્યતાને એક દૃષ્ટિ, એક બુદ્ધિ (ઇનર સેન્સ) તરીકેય ઓળખાવે છે.૧૬૧ તેનો ઊગમ અને ક્રિયાવિધિ રજૂ કરતાં તેઓ લખે છે :
રામનારાયણ કાવ્યના જેમ વિવેચનમાં તેમ સર્જનમાં પણ સુરુચિ અને તદ્‌નુસારી ઔચિત્યભાવનાને ખૂબ મહત્ત્વ આપે છે. સુરુચિ સાથે ઔચિત્યને સીધો સંબંધ છે. ક્ષેમેન્દ્રના ઔચિત્યવિચારનો ખ્યાલ આપતાં તેનું કલા માત્રના સામાન્ય નિયમ તરીકેનું સર્વાશ્લેષીપણુંયે નિર્દેશે છે.<ref>૧૫૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૪૪.</ref> તેઓ કાવ્યમાંયે ઔચિત્ય સિવાયના કોઈ બંધનને માન્ય કરતા નથી.<ref>૧૬૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૩.</ref> રામનારાયણ ઔચિત્યને — યોગ્યતાને એક દૃષ્ટિ, એક બુદ્ધિ (ઇનર સેન્સ) તરીકેય ઓળખાવે છે.<ref>૧૬૧. સાહિત્યલોક, પૃ. ૧૨.</ref>
તેનો ઊગમ અને ક્રિયાવિધિ રજૂ કરતાં તેઓ લખે છે :
“જેમ શરીરમાં કંઈ પણ દોષ (ફોરેઇન બોડી) અંદર પ્રવેશતાં તેને પીડા થાય છે, એવી પીડા થવી એ શરીરની સજીવતાનું એક લક્ષણ છે, એ પીડાની ઇન્દ્રિય જેમ શરીરે પોતાના ઇષ્ટ પ્રયોજન માટે ઉત્પન્ન કરી છે, કે થઈ છે, તેમ આ યોગ્યતા પણ જીવન-શક્તિએ ઉત્પન્ન કરી છે. અને સત્યથી વિરોધી વસ્તુ આવતાં તે દુભાય છે, તેને ક્લેશ થાય છે.”
“જેમ શરીરમાં કંઈ પણ દોષ (ફોરેઇન બોડી) અંદર પ્રવેશતાં તેને પીડા થાય છે, એવી પીડા થવી એ શરીરની સજીવતાનું એક લક્ષણ છે, એ પીડાની ઇન્દ્રિય જેમ શરીરે પોતાના ઇષ્ટ પ્રયોજન માટે ઉત્પન્ન કરી છે, કે થઈ છે, તેમ આ યોગ્યતા પણ જીવન-શક્તિએ ઉત્પન્ન કરી છે. અને સત્યથી વિરોધી વસ્તુ આવતાં તે દુભાય છે, તેને ક્લેશ થાય છે.”
(સાહિત્યાલોક, પૃ. ૧૨)
(સાહિત્યાલોક, પૃ. ૧૨)
રામનારાયણ યોગ્યતામાં સત્યની વફાદારીને નિહિત જ લેખે છે. વાક્યનાં પદોમાં આવશ્યક આકાંક્ષા અને યોગ્યતા બંને કાવ્યના સમગ્ર સંદર્ભમાં અનુસ્યૂત રહેલી હોય છે—એમ તેમનું કહેવું છે.૧૬૨
રામનારાયણ યોગ્યતામાં સત્યની વફાદારીને નિહિત જ લેખે છે. વાક્યનાં પદોમાં આવશ્યક આકાંક્ષા અને યોગ્યતા બંને કાવ્યના સમગ્ર સંદર્ભમાં અનુસ્યૂત રહેલી હોય છે—એમ તેમનું કહેવું છે.<ref>૧૬૨. એજન, પૃ. ૫૧.</ref>  
 
<ref>૧૫૭. કાવ્યની શક્તિ, પૃ. રર.</ref>
<ref>૧૫૮. એજન, પૃ. ૧૮૧. </ref>
<ref>૧૫૯. સાહિત્યવિમર્શ, પૃ. ૧૪૪.</ref>
<ref>૧૬૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૩.</ref>
<ref>૧૬૧. સાહિત્યલોક, પૃ. ૧૨.</ref>
<ref>૧૬૨. એજન, પૃ. ૫૧.</ref>
 
કાવ્યમાં ભવ્યતાના સંદર્ભે પણ તેમની મીમાંસા રસપ્રદ છે. ‘ભવ્યતા કાવ્યમાં પ્રગટ થવી એ અત્યંત વિરલ છે.’૧૬૩ તેઓ ભવ્યતાને એક દૃષ્ટિએ કાવ્ય સમસ્તમાં રહેલી કાવ્યપ્રેરણારૂપ લેખે છે.૧૬૪ ભવ્યતાને તેઓ કાવ્યમાંના ‘અનેક રસોને ભાવોને અનુપ્રાણિત કરનાર સળંગ રહેલા જીવંત રસ’૧૬૫ રૂપેય ઓળખાવે છે. આ રીતે રામનારાયણ ભવ્યતાની સૂક્ષ્મ અને વ્યાપક અર્થમાં સમજૂતી આપે છે. તેમની ભવ્યતાની આવી સૂક્ષ્મ સમજ હોવાથી જ તેનો સર્વે રસોમાં અદ્‌ભુત રસ હોય છે એવા જગન્નાથના ખ્યાલ સાથે મેળ કરવાનું સુકર બને છે. રામનારાયણે દિકની મહત્તા અને અનંતતાને લીધે ભવ્યતા સુધી પહોંચતા સંવેદનની વાત કરતાં કાળ જેવી ગૂઢ ને અગમ્ય વસ્તુના આનંત્યને લઈને નિષ્પન્ન થતી ભવ્યતા કાવ્યમાં ‘કંઈક વિરલ’ હોવાનું નિરીક્ષણ પણ કર્યું છે.૧૬૬ તેમણે ભવ્યતા અને ઉપહાસને ‘સૌથી વિરોધી ભાવો’ ગણ્યા છે તે પણ આ સાથે નોંધવું ઘટે.
 
<ref>૧૬૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૨.</ref>
<ref>૧૬૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ ૧૩૧.</ref>
<ref>૧૬૫. એજન, પૃ. ૧૩૧.</ref>
<ref>૧૬૬. આકલન, પૃ. ૨૫. </ref>


રામનારાયણે યોગ્ય રીતે જ કલામીમાંસા—કાવ્યમીમાંસામાં ઊંડા ઊતરતાં ઉપાદાનની શક્તિનો મહિમા પ્રતીત કર્યો છે. પ્રમાણશાસ્ત્રી ને વ્યાકરણપ્રેમી રામનારાયણ તત્ત્વાન્વેષણમાં ઊંડે ઊતરતાં જ ઉપાદાનની ગતિવિધિની સંકુલતા ને વિશેષતા પ્રીછી શક્યા. તેઓ જેઈ શક્યા કે કલાનું વર્ગીકરણ ઉપાદાનને આધારે જ શક્ય છે. પ્રત્યેક ઉપાદાનની આગવી શક્તિ ને મર્યાદા હોય છે એ તો ખરું જ, ઉપરાંત તે શક્તિ ને મર્યાદા કલામાં યુગપત્‌ રીતે પ્રગટે છે એ પણ તેમણે નોંધ્યું.૧૬૭ ઉપાદાન એક બાજુથી કવિને કશીક અપૂર્વ નિર્મિતિ માટે પ્રેરક-સહાયક થાય છે તો બીજી બાજુથી તે એને બાધક-બંધનકર્તાયે થાય છે. ઉપાદાનગત બંધનમુક્તિની લીલા ઘણી રસપ્રદ હોય છે. રામનારાયણ તેના અનુસંધાનમાં લખે છે કે ઉપાદાનગત આ ‘મર્યાદા અને સ્વતંત્રતા બંને કેન્દ્રગામી અને કેન્દ્રાપગામી બલો પેઠે રહી, કલાસૃષ્ટિનું ધારણ કરે છે, તેને જીવન્ત રાખે છે.’૧૬૮ કલાસર્જનવેળાએ કલાકાર એની કલામાં પૂરેપૂરો ઓતપ્રોત થઈ જાય છે. કવિ કવનસમયે વાઙ્‌મયદેહ ધારણ કરીને પોતાના ભાવનો આવિષ્કાર કરે છે, આમ ‘ઉપાદાન અને આત્માનો સંપૂર્ણ દેહ-દેહીનો સંબંધ’ થતાં કલાનું સર્જન થાય છે. ઉપાદાન અર્થાત્‌ બાહ્ય વસ્તુ ઉપર ચૈતન્યનું પ્રભુત્વ – એમાં કલાવિધાનનો આનંદ છે. આ દેહ-દેહી સંબંધ ભોગ કે આસક્તિનો નથી, પણ શક્તિના આવિષ્કારનો છે.૧૬૯ આમ કલાકારની ઉપાદાનપ્રભુતામાં જ તેના કલાકર્મનું રહસ્ય પ્રગટ થતું હોય છે.
કાવ્યમાં ભવ્યતાના સંદર્ભે પણ તેમની મીમાંસા રસપ્રદ છે. ‘ભવ્યતા કાવ્યમાં પ્રગટ થવી એ અત્યંત વિરલ છે.’<ref>૧૬૩. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૨.</ref> તેઓ ભવ્યતાને એક દૃષ્ટિએ કાવ્ય સમસ્તમાં રહેલી કાવ્યપ્રેરણારૂપ લેખે છે.<ref>૧૬૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ ૧૩૧.</ref> ભવ્યતાને તેઓ કાવ્યમાંના ‘અનેક રસોને ભાવોને અનુપ્રાણિત કરનાર સળંગ રહેલા જીવંત રસ’<ref>૧૬૫. એજન, પૃ. ૧૩૧.</ref> રૂપેય ઓળખાવે છે. આ રીતે રામનારાયણ ભવ્યતાની સૂક્ષ્મ અને વ્યાપક અર્થમાં સમજૂતી આપે છે. તેમની ભવ્યતાની આવી સૂક્ષ્મ સમજ હોવાથી જ તેનો સર્વે રસોમાં અદ્‌ભુત રસ હોય છે એવા જગન્નાથના ખ્યાલ સાથે મેળ કરવાનું સુકર બને છે. રામનારાયણે દિકની મહત્તા અને અનંતતાને લીધે ભવ્યતા સુધી પહોંચતા સંવેદનની વાત કરતાં કાળ જેવી ગૂઢ ને અગમ્ય વસ્તુના આનંત્યને લઈને નિષ્પન્ન થતી ભવ્યતા કાવ્યમાં ‘કંઈક વિરલ’ હોવાનું નિરીક્ષણ પણ કર્યું છે.<ref>૧૬૬. આકલન, પૃ. ૨૫. </ref> તેમણે ભવ્યતા અને ઉપહાસને ‘સૌથી વિરોધી ભાવો’ ગણ્યા છે તે પણ આ સાથે નોંધવું ઘટે.


<ref>૧૬૭. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૦.</ref>
રામનારાયણે યોગ્ય રીતે જ કલામીમાંસા—કાવ્યમીમાંસામાં ઊંડા ઊતરતાં ઉપાદાનની શક્તિનો મહિમા પ્રતીત કર્યો છે. પ્રમાણશાસ્ત્રી ને વ્યાકરણપ્રેમી રામનારાયણ તત્ત્વાન્વેષણમાં ઊંડે ઊતરતાં જ ઉપાદાનની ગતિવિધિની સંકુલતા ને વિશેષતા પ્રીછી શક્યા. તેઓ જેઈ શક્યા કે કલાનું વર્ગીકરણ ઉપાદાનને આધારે જ શક્ય છે. પ્રત્યેક ઉપાદાનની આગવી શક્તિ ને મર્યાદા હોય છે એ તો ખરું જ, ઉપરાંત તે શક્તિ ને મર્યાદા કલામાં યુગપત્‌ રીતે પ્રગટે છે એ પણ તેમણે નોંધ્યું.<ref>૧૬૭. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૦.</ref> ઉપાદાન એક બાજુથી કવિને કશીક અપૂર્વ નિર્મિતિ માટે પ્રેરક-સહાયક થાય છે તો બીજી બાજુથી તે એને બાધક-બંધનકર્તાયે થાય છે. ઉપાદાનગત આ બંધનમુક્તિની લીલા ઘણી રસપ્રદ હોય છે. રામનારાયણ તેના અનુસંધાનમાં લખે છે કે ઉપાદાનગત આ ‘મર્યાદા અને સ્વતંત્રતા બંને કેન્દ્રગામી અને કેન્દ્રાપગામી બલો પેઠે રહી, કલાસૃષ્ટિનું ધારણ કરે છે, તેને જીવન્ત રાખે છે.’<ref>૧૬૮. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૫.</ref> કલાસર્જનવેળાએ કલાકાર એની કલામાં પૂરેપૂરો ઓતપ્રોત થઈ જાય છે. કવિ કવનસમયે વાઙ્‌મયદેહ ધારણ કરીને પોતાના ભાવનો આવિષ્કાર કરે છે, આમ ‘ઉપાદાન અને આત્માનો સંપૂર્ણ દેહ-દેહીનો સંબંધ’ થતાં કલાનું સર્જન થાય છે. ઉપાદાન અર્થાત્‌ બાહ્ય વસ્તુ ઉપર ચૈતન્યનું પ્રભુત્વ – એમાં કલાવિધાનનો આનંદ છે. આ દેહ-દેહી સંબંધ ભોગ કે આસક્તિનો નથી, પણ શક્તિના આવિષ્કારનો છે.<ref>૧૬૯. સાહિત્યવિમર્શ, પૃ. ૨૩૧. </ref> આમ કલાકારની ઉપાદાનપ્રભુતામાં જ તેના કલાકર્મનું રહસ્ય પ્રગટ થતું હોય છે.
<ref>૧૬૮. કાવ્યની શક્તિ, પૃ. ૨૨૫.</ref>
<ref>૧૬૯. સાહિત્યવિમર્શ, પૃ. ૨૩૧. </ref>


રામનારાયણ કાવ્યગત ઉપાદાનમાં સ્થૂળ-સૂક્ષ્મભેદે તારતમ્ય પણ બતાવે છે. તેઓ કાવ્યનું ઉપાદાન વાણી છે એમ જણાવ્યા પછી વિચારમાં વધુ ઊંડા ઊતરી ‘કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન’ ‘લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ઠ લાગણી’૧૭૦ હોવાનું જણાવે છે. કાવ્યના શબ્દ સાથે સંકળાયેલા અર્થનો ઘણો વિશાલ અર્થ તેઓ કરે છે અને કહે છે કે ‘ચિત્તમાં જે કોઈ સંસ્કાર પડ્યા હોય કે પડી શકે તે સર્વેનો અર્થમાં સમાવેશ કરવો જોઈએ.’૧૭૧ આવા શબ્દાર્થવાળું ઉપાદાન સમયના સંદર્ભમાં સતત બદલાતું રહેતું હોવાથી જ જમાને જમાને કાવ્ય નવું રૂપ લેતું, સતત નવીનતાનો અનુભવ આપતું જેવા મળે છે.
રામનારાયણ કાવ્યગત ઉપાદાનમાં સ્થૂળ-સૂક્ષ્મભેદે તારતમ્ય પણ બતાવે છે. તેઓ કાવ્યનું ઉપાદાન વાણી છે એમ જણાવ્યા પછી વિચારમાં વધુ ઊંડા ઊતરી ‘કાવ્યનું સૂક્ષ્મ ઉપાદાન’ ‘લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ઠ લાગણી’<ref>૧૭૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૦.</ref> હોવાનું જણાવે છે. કાવ્યના શબ્દ સાથે સંકળાયેલા અર્થનો ઘણો વિશાલ અર્થ તેઓ કરે છે અને કહે છે કે ‘ચિત્તમાં જે કોઈ સંસ્કાર પડ્યા હોય કે પડી શકે તે સર્વેનો અર્થમાં સમાવેશ કરવો જોઈએ.’<ref>૧૭૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૫. </ref> આવા શબ્દાર્થવાળું ઉપાદાન સમયના સંદર્ભમાં સતત બદલાતું રહેતું હોવાથી જ જમાને જમાને કાવ્ય નવું રૂપ લેતું, સતત નવીનતાનો અનુભવ આપતું જેવા મળે છે.
વળી કાવ્યે કાવ્યે નૂતન અનુભવસંદર્ભ અનુસાર કવિની ઉપાદાનરીતિમાંયે વિશેષતા લાધવાની. એ રીતે કાવ્યે કાવ્યે કવિની વિશિષ્ટ રીતિની પ્રતીતિ થવાની. દરેક સાચો લેખક પોતાની શૈલી શોધી રહે છે એમ પણ તેઓ કહે છે.૧૭૨ રામનારાયણ જેમ કવિપક્ષે ભાવાભિવ્યક્તિના તેમ કવિ-ભાવકના સંબંધમાં ભાવસંક્રમણના વ્યાપારમાંયે માને છે. કાવ્ય છેવટે તો સ્વાનુભવનો વિષય છતાં અમુક હદ સુધી સંક્રમણ શક્ય હોવા વિશે તેઓ સ્પષ્ટ છે. તેઓ નાટક જેવી કલાની સર્વભોગ્યતામાં જ સુંદરતા નિહાળે છે.૧૭૩ રામનારાયણ કલામાં કશુંયે દુર્બોધ કે શિથિલ હોય તેના વિરોધી છે. તેઓ કલાકારની – સાહિત્યકારની ઉપાદાનગત – ભાષાગત સજ્જતા જરાય ઓછી હોય તો તેને ક્ષંતવ્ય લેખતા નથી. તેઓ લખે છે :
વળી કાવ્યે કાવ્યે નૂતન અનુભવસંદર્ભ અનુસાર કવિની ઉપાદાનરીતિમાંયે વિશેષતા લાધવાની. એ રીતે કાવ્યે કાવ્યે કવિની વિશિષ્ટ રીતિની પ્રતીતિ થવાની. દરેક સાચો લેખક પોતાની શૈલી શોધી રહે છે એમ પણ તેઓ કહે છે.<ref>૧૭૨. સાહિત્યાલોક, પૃ. ૬૦.</ref> રામનારાયણ જેમ કવિપક્ષે ભાવાભિવ્યક્તિના તેમ કવિ-ભાવકના સંબંધમાં ભાવસંક્રમણના વ્યાપારમાંયે માને છે. કાવ્ય છેવટે તો સ્વાનુભવનો વિષય છતાં અમુક હદ સુધી સંક્રમણ શક્ય હોવા વિશે તેઓ સ્પષ્ટ છે. તેઓ નાટક જેવી કલાની સર્વભોગ્યતામાં જ સુંદરતા નિહાળે છે.
<ref>૧૭૩. આકલન, પૃ. ૩૪.</ref> રામનારાયણ કલામાં કશુંયે દુર્બોધ કે શિથિલ હોય તેના વિરોધી છે. તેઓ કલાકારની – સાહિત્યકારની ઉપાદાનગત – ભાષાગત સજ્જતા જરાય ઓછી હોય તો તેને ક્ષંતવ્ય લેખતા નથી. તેઓ લખે છે :
“દરેક કવિતાલેખનના ઉમેદવારે પોતા પર ભાષાશુદ્ધિની કસોટીની એ (નરસિંહરાવ-ચીંધી) કડકાઈ રાખવી જ જોઈએ, દરેક શબ્દનો અર્થ થેવો જોઈએ, દરેક વાક્યનો અર્થ થવો જોઈએ, અને પછી એ અર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળી શકે એટલી તેની કાવ્યશક્તિ.”
“દરેક કવિતાલેખનના ઉમેદવારે પોતા પર ભાષાશુદ્ધિની કસોટીની એ (નરસિંહરાવ-ચીંધી) કડકાઈ રાખવી જ જોઈએ, દરેક શબ્દનો અર્થ થેવો જોઈએ, દરેક વાક્યનો અર્થ થવો જોઈએ, અને પછી એ અર્થમાંથી વ્યંગ્યાર્થ નીકળી શકે એટલી તેની કાવ્યશક્તિ.”
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૭)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૭)}}<br>
 
 
<ref>૧૭૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૧૦.</ref>
<ref>૧૭૧. સાહિત્યવિમર્શ, પૃ. ૧૨૫. </ref>
<ref>૧૭૨. સાહિત્યાલોક, પૃ. ૬૦.</ref>
<ref>૧૭૩. આકલન, પૃ. ૩૪.</ref>
 
તેઓ એ પણ જાણે છે કે ‘ભાષા ગમે તેટલી નિયમબદ્ધ હોય તોપણ તેને વિકાસવ્યાપાર અનંત છે, અને કાવ્યશક્તિ તેનું એક જબરું વિકાસબલ છે.’૧૭૪ ગદ્ય સામાન્ય રીતે પ્રાકૃત વ્યવહારની ભાષા છે૧૭૫, પરંતુ અમુક તબક્કે તે પ્રાકૃત વ્યવહારથી વ્યાવૃત્ત થયેલું જોવા મળે છે અને ત્યારે તેમાં તેના મૂળભૂત કારણરૂપ વિશિષ્ટ ગદ્યલય પણ પ્રતીત થાય છે. રામનારાયણ કોઈ પણ સાચા ગદ્યલેખકના લખાણમાં ગદ્યલય(પ્રેાઝ-રિધમ)નું હોવું અનિવાર્ય લેખે છે.૧૭૬ તેમની દૃષ્ટિએ ‘ઉત્તમ ગદ્ય ભાષાના બાહ્ય સ્વરૂપ પર આધાર રાખે છે તેટલું જ કે તેથી પણ વિશેષ, વિચારની સુશ્લિષ્ટતા, વિષયજન્ય કે વિષેયોચિત ક્રમ, નિરૂપણને બઢાવતો, વિકસાવતો પુષ્ટ કરતો, વિચારોને લક્ષ તરફ કૂચ કરાવતો ઉપાડ, એ ઉપર આધાર રાખે છે.’૧૭૭ તેઓ ગુજરાતીમાં બાલોચિત ગદ્ય નહિ લખાયાની નોંધ લે છે અને પદ્ય કરતાં ગદ્યસિદ્ધિ કઠિનતર હોવાનુંયે પ્રાચીનોને અનુસરીને જણાવે છે.
રામનારાયણ કાવ્યના વાસ્તવ સાથેના સંબંધનો તંતુ યોગ્ય રીતે શબ્દની શક્તિ સુધી લંબાયેલો – શબ્દ સાથે જોડાયેલો અવલોકે છે. શબ્દની શક્તિ વાસ્તવિક જગત પર નિર્ભર છે. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે ‘કાવ્યમાં દરેક શબ્દ નવી નવી રીતે વપરાય છે એ ખરું છે પણ શબ્દની એ શક્તિ પણ વાસ્તવિક જગતના અનુભવમાંથી જ ઉદ્‌ભવે છે.’૧૭૮ રામનારાયણે કાવ્યમાં વર્ણના મહત્ત્વ વિશે તેમ કાલિદાસના વર્ણાલંકારો વિશે સુંદર લેખો લખ્યા છે. તેઓ શબ્દાલંકારોને વર્ણાલંકારો કહેવા જોઈએ. એમ જણાવે છે.૧૭૯ જોકે ‘શબ્દ’ ભાષાગત અવાજનો સીધો નિર્દેશક હોઈ ‘શબ્દાલંકાર’ નામાભિધાન સામે વાંધો લેવાનું કારણ નથી. રામનારાયણ કાવ્યમાં અલંકારને બાહ્ય માનતા નથી. તેઓ કહે છે તેમ, ‘કાવ્યપુરુષ સાલંકાર જ જન્મે છે.’૧૮૦ તેઆ કાવ્યગત, વસ્તુ અને અલંકાર વચ્ચે તાત્ત્વિક ભેદ હોવાનું નથી સ્વીકારતા.
 
<ref>૧૭૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૮-૪૯.</ref>
<ref>૧૭૫. સાહિત્યાલોક, પૃ. ૧૬૨</ref>
<ref>૧૭૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૧૨૫. </ref>
<ref>૧૭૭. સાહિત્યવિમર્શ, પૃ. ૫૯-૬૦.</ref>
<ref>૧૭૮. સાહિત્યાલોક, પૃ. ૫-૬.</ref>
<ref>૧૭૯. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૬૭.</ref>
<ref>૧૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૧૯.</ref>


તેઓ એ પણ જાણે છે કે ‘ભાષા ગમે તેટલી નિયમબદ્ધ હોય તોપણ તેને વિકાસવ્યાપાર અનંત છે, અને કાવ્યશક્તિ તેનું એક જબરું વિકાસબલ છે.’<ref>૧૭૪. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૪૮-૪૯.</ref> ગદ્ય સામાન્ય રીતે પ્રાકૃત વ્યવહારની ભાષા છે<ref>૧૭૫. સાહિત્યાલોક, પૃ. ૧૬૨</ref>, પરંતુ અમુક તબક્કે તે પ્રાકૃત વ્યવહારથી વ્યાવૃત્ત થયેલું જોવા મળે છે અને ત્યારે તેમાં તેના મૂળભૂત કારણરૂપ વિશિષ્ટ ગદ્યલય પણ પ્રતીત થાય છે. રામનારાયણ કોઈ પણ સાચા ગદ્યલેખકના લખાણમાં ગદ્યલય(પ્રેાઝ-રિધમ)નું હોવું અનિવાર્ય લેખે છે.<ref>૧૭૬. નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા, ૧૯૬૫, પૃ. ૧૨૫. </ref> તેમની દૃષ્ટિએ ‘ઉત્તમ ગદ્ય ભાષાના બાહ્ય સ્વરૂપ પર આધાર રાખે છે તેટલું જ કે તેથી પણ વિશેષ, વિચારની સુશ્લિષ્ટતા, વિષયજન્ય કે વિષેયોચિત ક્રમ, નિરૂપણને બઢાવતો, વિકસાવતો પુષ્ટ કરતો, વિચારોને લક્ષ તરફ કૂચ કરાવતો ઉપાડ, એ ઉપર આધાર રાખે છે.’<ref>૧૭૭. સાહિત્યવિમર્શ, પૃ. ૫૯-૬૦.</ref> તેઓ ગુજરાતીમાં બાલોચિત ગદ્ય નહિ લખાયાની નોંધ લે છે અને પદ્ય કરતાં ગદ્યસિદ્ધિ કઠિનતર હોવાનુંયે પ્રાચીનોને અનુસરીને જણાવે છે.
રામનારાયણ કાવ્યના વાસ્તવ સાથેના સંબંધનો તંતુ યોગ્ય રીતે શબ્દની શક્તિ સુધી લંબાયેલો – શબ્દ સાથે જોડાયેલો અવલોકે છે. શબ્દની શક્તિ વાસ્તવિક જગત પર નિર્ભર છે. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે ‘કાવ્યમાં દરેક શબ્દ નવી નવી રીતે વપરાય છે એ ખરું છે પણ શબ્દની એ શક્તિ પણ વાસ્તવિક જગતના અનુભવમાંથી જ ઉદ્‌ભવે છે.’<ref>૧૭૮. સાહિત્યાલોક, પૃ. ૫-૬.</ref> રામનારાયણે કાવ્યમાં વર્ણના મહત્ત્વ વિશે તેમ કાલિદાસના વર્ણાલંકારો વિશે સુંદર લેખો લખ્યા છે. તેઓ શબ્દાલંકારોને વર્ણાલંકારો કહેવા જોઈએ. એમ જણાવે છે.
<ref>૧૭૯. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૬૭.</ref>જોકે ‘શબ્દ’ ભાષાગત અવાજનો સીધો નિર્દેશક હોઈ ‘શબ્દાલંકાર’ નામાભિધાન સામે વાંધો લેવાનું કારણ નથી. રામનારાયણ કાવ્યમાં અલંકારને બાહ્ય માનતા નથી. તેઓ કહે છે તેમ, ‘કાવ્યપુરુષ સાલંકાર જ જન્મે છે.’<ref>૧૮૦. કાવ્યની શક્તિ, પૃ. ૧૯.</ref> તેઆ કાવ્યગત, વસ્તુ અને અલંકાર વચ્ચે તાત્ત્વિક ભેદ હોવાનું નથી સ્વીકારતા.


રામનારાયણની પ્રસાદને માધુર્ય અને ઓજસની કોટિમાં નહીં. મૂકવાની વાત પણ વિચારવા જેવી છે. તેઓ એનું કારણ આપતાં લખે છે :
રામનારાયણની પ્રસાદને માધુર્ય અને ઓજસની કોટિમાં નહીં. મૂકવાની વાત પણ વિચારવા જેવી છે. તેઓ એનું કારણ આપતાં લખે છે :
‘માધુર્ય’ અને ઓજસને ઉચ્ચાર સાથે વધુ સબંધ છે. પ્રસાદ અર્થ સાથે વિશેષ સંબંધ છે.’૧૮૧ રામનારાયણ કાવ્યમાં જેવું છંદનું તેવું ગુણનું સ્થાન સમજતા જણાય છે. તેઓ ગુણોને અનુપ્રાસ જેવા શબ્દાલંકારોની કક્ષામાં મૂકે છે અને તે સાથે અલંકારની કાવ્યગત રસપોષકતામાં તાત્ત્વિક રીતે ઉચ્ચાવચ ક્રમ સ્વીકારતા નથી.  
‘માધુર્ય’ અને ઓજસને ઉચ્ચાર સાથે વધુ સબંધ છે. પ્રસાદ અર્થ સાથે વિશેષ સંબંધ છે.’<ref>૧૮૧. ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૫૬, પૃ. ૯૬. </ref> રામનારાયણ કાવ્યમાં જેવું છંદનું તેવું ગુણનું સ્થાન સમજતા જણાય છે. તેઓ ગુણોને અનુપ્રાસ જેવા શબ્દાલંકારોની કક્ષામાં મૂકે છે અને તે સાથે અલંકારની કાવ્યગત રસપોષકતામાં તાત્ત્વિક રીતે ઉચ્ચાવચ ક્રમ સ્વીકારતા નથી.  
રામનારાયણે કાવ્યમાંના પ્રાસ તરફ પણ ઠીક ધ્યાન એ ખેચ્યું છે. તેઓ પ્રાસમાં આકાંક્ષા સાથે સંનિધિની આવશ્યકતા નિર્દેશે છે.૧૮૨ તેને કાવ્ય-સંગીતમાં સંલગ્નતાના અવશેષરૂપ માને છે.૧૮૩ ગુજરાતી ભાષા પ્રાસમાં સમૃદ્વ હોવાની તેમની માન્યતા છે.૧૮૪ કાવ્યમાં પ્રાસ કેવળ શોભા માટે જ છે એમ નથી, તે ક્યારેક તર્કનેય સહાયક થાય છે, જે તેઓ સોદાહરણ દર્શાવે છે.૧૮૫ તેઓ ‘પૂર્વાલાપ’નાં કાવ્યોની ચર્ચાનિમિત્તે કાન્તની નવીન પ્રાસરચના-શક્તિનોયે નિર્દેશ કરે છે. તેઓ પ્રાસચર્ચાને અનુષંગે ‘પ્રાસાભાસ’ને જે નિર્દેશ કરે છે તે ઉલ્લેખનીય ગણાય.૧૮૬
રામનારાયણે કાવ્યમાંના પ્રાસ તરફ પણ ઠીક ધ્યાન એ ખેચ્યું છે. તેઓ પ્રાસમાં આકાંક્ષા સાથે સંનિધિની આવશ્યકતા નિર્દેશે છે.<ref>૧૮૨. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૪૭.</ref> તેને કાવ્ય-સંગીતમાં સંલગ્નતાના અવશેષરૂપ માને છે.<ref>૧૮૩. એજન, પૃ. ૪૮. </ref> ગુજરાતી ભાષા પ્રાસમાં સમૃદ્વ હોવાની તેમની માન્યતા છે.
 
<ref>૧૮૪. આકલન, પૃ, ૧૩૩.</ref> કાવ્યમાં પ્રાસ કેવળ શોભા માટે જ છે એમ નથી, તે ક્યારેક તર્કનેય સહાયક થાય છે, જે તેઓ સોદાહરણ દર્શાવે છે.<ref>૧૮૫. આકલન, ૫. ૧૩૧.</ref> તેઓ ‘પૂર્વાલાપ’નાં કાવ્યોની ચર્ચાનિમિત્તે કાન્તની નવીન પ્રાસરચના-શક્તિનોયે નિર્દેશ કરે છે. તેઓ પ્રાસચર્ચાને અનુષંગે ‘પ્રાસાભાસ’ને જે નિર્દેશ કરે છે તે ઉલ્લેખનીય ગણાય.<ref>૧૮૬. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૪૫. </ref>
<ref>૧૮૧. ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૫૬, પૃ. ૯૬. </ref>
<ref>૧૮૨. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૪૭.</ref>
<ref>૧૮૩. એજન, પૃ. ૪૮. </ref>
<ref>૧૮૪. આકલન, પૃ, ૧૩૩.</ref>
<ref>૧૮૫. આકલન, ૫. ૧૩૧.</ref>
<ref>૧૮૬. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૪૫. </ref>


રામનારાયણ કાવ્યમાં પદ્યને અનિવાર્ય લેખતા નથી પણ ઇષ્ટ તો લેખે જ છે. તેઓ પદ્યની શક્તિ બરોબર જાણે છે. તેઓ લખે છે :
રામનારાયણ કાવ્યમાં પદ્યને અનિવાર્ય લેખતા નથી પણ ઇષ્ટ તો લેખે જ છે. તેઓ પદ્યની શક્તિ બરોબર જાણે છે. તેઓ લખે છે :
“વાઙ્‌મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નતમાં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી—અવાજથી એકત્વ આપે છે, અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી.”
“વાઙ્‌મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નતમાં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી—અવાજથી એકત્વ આપે છે, અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી.”
(કાવ્યની શક્તિ, પૃ. ૧૨)
<br>{{right|(કાવ્યની શક્તિ, પૃ. ૧૨)}}<br>
રામનારાયણ છંદોને પદ્યની વિશિષ્ટ આકૃતિઓ કે આકારોરૂપે વર્ણવે છે અને વાણીમાં તે કાવ્યનું પ્રયોજન સિદ્ધ કરવા આવે છે તેમ જણાવે છે.૧૮૭ તેઓ માર્મિક રીતે કાવ્યમાંના છંદનો તેના અર્થ સાથેનો સંબંધ પણ સૂચવે છે.૧૮૮ વળી તેઓ છંદોવિધાનનો વિચાર કરતાં ધ્વનિશૂન્ય કાલનોય મહિમા બતાવે છે અને છંદના પઠનમાં વચ્ચે આવતા ધ્વનિશૂન્ય અવકાશને છંદના જ ભાગ તરીકે તેઓ જે રીતે સ્વીકારે છે૧૮૯ એમાં એમની પિંગળશાસ્ત્રી તરીકેની તેમ કાવ્યજ્ઞ તરીકેની સૂક્ષ્મતા જ પ્રગટ થાય છે.
રામનારાયણ છંદોને પદ્યની વિશિષ્ટ આકૃતિઓ કે આકારોરૂપે વર્ણવે છે અને વાણીમાં તે કાવ્યનું પ્રયોજન સિદ્ધ કરવા આવે છે તેમ જણાવે છે.<ref>૧૮૭. બૃહત પિંગલ, ઉપોદ્‌ઘાત, પૃ. ૬-૭.</ref> તેઓ માર્મિક રીતે કાવ્યમાંના છંદનો તેના અર્થ સાથેનો સંબંધ પણ સૂચવે છે.<ref>૧૮૮. બૃહત પિંગલ, ઉપોદ્‌ઘાત, પૃ. ૬.</ref> વળી તેઓ છંદોવિધાનનો વિચાર કરતાં ધ્વનિશૂન્ય કાલનોય મહિમા બતાવે છે અને છંદના પઠનમાં વચ્ચે આવતા ધ્વનિશૂન્ય અવકાશને છંદના જ ભાગ તરીકે તેઓ જે રીતે સ્વીકારે છે<ref>૧૮૯. બૃહત પિંગલ, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૫.</ref> એમાં એમની પિંગળશાસ્ત્રી તરીકેની તેમ કાવ્યજ્ઞ તરીકેની સૂક્ષ્મતા જ પ્રગટ થાય છે.
 
<ref>૧૮૭. બૃહત પિંગલ, ઉપોદ્‌ઘાત, પૃ. ૬-૭.</ref>
<ref>૧૮૮. બૃહત પિંગલ, ઉપોદ્‌ઘાત, પૃ. ૬.</ref>
<ref>૧૮૯. બૃહત પિંગલ, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૫.</ref>


રામનારાયણ કાવ્ય ગદ્યમાંયે હોઈ શકે એ મતને સ્વીકારે છે. એ રીતે ન્હાનાલાલની ડોલનશૈલીને પણ તેઓ સ્વીકારે જ છે; અલબત્ત, રમણભાઈની રીતે રાગયુક્ત ગદ્ય (ઇમ્પેશન્ડ પ્રોઝ) તરીકે.
રામનારાયણ કાવ્ય ગદ્યમાંયે હોઈ શકે એ મતને સ્વીકારે છે. એ રીતે ન્હાનાલાલની ડોલનશૈલીને પણ તેઓ સ્વીકારે જ છે; અલબત્ત, રમણભાઈની રીતે રાગયુક્ત ગદ્ય (ઇમ્પેશન્ડ પ્રોઝ) તરીકે.
કાવ્યની ગેયતા—અગેયતા બાબતે પણ રામનારાયણે કેટલીક ધ્યાનાર્હ ચર્ચા કરી છે. કાવ્યની અગેયતાનો ખ્યાલ આધુનિક હોવાનું તેઓ જણાવે છે.૧૯૦ રામનારાયણ લેખકના કાવ્યના પઠનના કે ગાનના પ્રયોજન અનુસાર અનુક્રમે અગેય કે ગેય કાવ્યના ભેદ કરવાનું ઉચિત સમજે છે. તેઓ અગદ્ય કૃતિઓને ગેયતાની દૃષ્ટિએ ત્રણ વર્ગમાં વહેંચે છે : ૧. કેવળ અગેય, ૨. ગેય-પાઠ્ય અને ૩. કેવળ ગેય. ગેય-પાઠ્યને ‘ગેયાગેય’ પણ કહી શકાય એમ તેઓ જણાવે છે. રામનારાયણ ઉસ્તાદી ચીજોને ગદ્ય કે પદ્યની રીતે અપઠનક્ષમ અને તેથી અભિનનવગુપ્તના શબ્દમાં ‘અશ્રાવ્ય’ લેખે છે.૧૯૧
કાવ્યની ગેયતા—અગેયતા બાબતે પણ રામનારાયણે કેટલીક ધ્યાનાર્હ ચર્ચા કરી છે. કાવ્યની અગેયતાનો ખ્યાલ આધુનિક હોવાનું તેઓ જણાવે છે.<ref>૧૯૦. આલોચના, પૃ. ૧૮૯.</ref> રામનારાયણ લેખકના કાવ્યના પઠનના કે ગાનના પ્રયોજન અનુસાર અનુક્રમે અગેય કે ગેય કાવ્યના ભેદ કરવાનું ઉચિત સમજે છે. તેઓ અગદ્ય કૃતિઓને ગેયતાની દૃષ્ટિએ ત્રણ વર્ગમાં વહેંચે છે : ૧. કેવળ અગેય, ૨. ગેય-પાઠ્ય અને ૩. કેવળ ગેય. ગેય-પાઠ્યને ‘ગેયાગેય’ પણ કહી શકાય એમ તેઓ જણાવે છે. રામનારાયણ ઉસ્તાદી ચીજોને ગદ્ય કે પદ્યની રીતે અપઠનક્ષમ અને તેથી અભિનનવગુપ્તના શબ્દમાં ‘અશ્રાવ્ય’ લેખે છે.<ref>૧૯૧. એજન, પૃ. ૧૯૧.</ref>
રામનારાયણે ‘બ્લૅન્ક વર્સ’ સંબંધી વિસ્તૃત ચર્ચા વિવિધ તબક્કે કરી છે. તેઓ ‘બ્લૅન્ક વર્સ’નું – પ્રવાહી છંદનું ભવિષ્ય ‘ઘણું તેજસ્વી અને કૌતુકમય’ હોવાનું માને છે.૧૯૨ ગુજરાતી સાહિત્યમાં ‘બ્લૅન્ક વર્સ’ કે સળંગ અગેય પદ્યરચનાના પ્રયત્નોની સમીક્ષા કરતાં તેમની નજર પૃથ્વી ઉપરાંત અનુષ્ટુપ, વનવેલી વગેરે પર ઠરે છે.૧૯૩ તેઓ પૃથ્વી, વનવેલી આદિના જે પ્રયોગ બલવંતરાય, કેશવ હર્ષદ ધ્રુવ વગેરે દ્વારા થયા તેની સિદ્ધિઓ ને મર્યાદાઓનીયે પરીક્ષા કરે છે; ડોલનશૈલીનોયે આ સંદર્ભે ખ્યાલ કરે છે. તેઓ નાટકમાં પ્રવાહી છંદ તરીકે પૃથ્વીના મુકાબલે વનવેલીને મહત્ત્વ આપે છે.૧૯૪
રામનારાયણે ‘બ્લૅન્ક વર્સ’ સંબંધી વિસ્તૃત ચર્ચા વિવિધ તબક્કે કરી છે. તેઓ ‘બ્લૅન્ક વર્સ’નું – પ્રવાહી છંદનું ભવિષ્ય ‘ઘણું તેજસ્વી અને કૌતુકમય’ હોવાનું માને છે.<ref>૧૯૨. આકલન, પૃ. ૧૪૨.</ref> ગુજરાતી સાહિત્યમાં ‘બ્લૅન્ક વર્સ’ કે સળંગ અગેય પદ્યરચનાના પ્રયત્નોની સમીક્ષા કરતાં તેમની નજર પૃથ્વી ઉપરાંત અનુષ્ટુપ, વનવેલી વગેરે પર ઠરે છે.<ref>૧૯૩. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૧૦૫.</ref> તેઓ પૃથ્વી, વનવેલી આદિના જે પ્રયોગ બલવંતરાય, કેશવ હર્ષદ ધ્રુવ વગેરે દ્વારા થયા તેની સિદ્ધિઓ ને મર્યાદાઓનીયે પરીક્ષા કરે છે; ડોલનશૈલીનોયે આ સંદર્ભે ખ્યાલ કરે છે. તેઓ નાટકમાં પ્રવાહી છંદ તરીકે પૃથ્વીના મુકાબલે વનવેલીને મહત્ત્વ આપે છે.<ref>૧૯૪. આકલન, પૃ. ૧૩૮, ૧૩૯.</ref>
 
<ref>૧૯૦. આલોચના, પૃ. ૧૮૯.</ref>
<ref>૧૯૧. એજન, પૃ. ૧૯૧.</ref>
<ref>૧૯૨. આકલન, પૃ. ૧૪૨.</ref>
<ref>૧૯૩. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૧૦૫.</ref>
<ref>૧૯૪. આકલન, પૃ. ૧૩૮, ૧૩૯.</ref>


રામનારાયણે કાવ્યના છંદોવિધાનને ક્ષેત્રે જે અનેક પ્રયોગો થયા છે તેનું અનેક ગ્રંથોમાં પિંગળશાસ્ત્રી તેમ જ કાવ્યશાસ્ત્રીની હેસિયતથી સૂક્ષ્મસુંદર વિશ્લેષણ કરી બતાવ્યું છે. તેઓ અર્વાચીન કાવ્યના એક મહત્ત્વના લક્ષણ તરીકે જ સંસ્કૃત વૃત્તોના બહોળા ઉપયોગની નવી પરંપરાને ગણાવે છે.૧૯૫ વળી ગુજરાતી કવિતાએ છંદ-પ્રાસક્ષેત્રે જે વૈચિત્ર્યો, જે અવનવા મેળ સિદ્ધ કર્યા તેમાં તેઓ અંગ્રેજી કવિતાની અસરને જ કારણભૂત લેખે છે.૧૯૬ તેઓ ગુજરાતી કવિતાક્ષેત્રે જે નૂતન વલણોનો સંચાર થયો તેના અનુસંધાનમાં કાવ્યસર્જકોના પદ્ય ને પ્રાસ પરત્વેના નૂતન પ્રયોગોનો વિચાર કરે છે અને તે મહત્ત્વનો છે.
રામનારાયણે કાવ્યના છંદોવિધાનને ક્ષેત્રે જે અનેક પ્રયોગો થયા છે તેનું અનેક ગ્રંથોમાં પિંગળશાસ્ત્રી તેમ જ કાવ્યશાસ્ત્રીની હેસિયતથી સૂક્ષ્મસુંદર વિશ્લેષણ કરી બતાવ્યું છે. તેઓ અર્વાચીન કાવ્યના એક મહત્ત્વના લક્ષણ તરીકે જ સંસ્કૃત વૃત્તોના બહોળા ઉપયોગની નવી પરંપરાને ગણાવે છે.<ref>૧૯૫. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૭૬, ૭૮. </ref> વળી ગુજરાતી કવિતાએ છંદ-પ્રાસક્ષેત્રે જે વૈચિત્ર્યો, જે અવનવા મેળ સિદ્ધ કર્યા તેમાં તેઓ અંગ્રેજી કવિતાની અસરને જ કારણભૂત લેખે છે.
રામનારાયણે જેમ સાહિત્યનાં ઘટક તત્ત્વોની તેમ તેના પ્રકારોનીયે કેટલીક ઉપયોગી ચર્ચા કરી છે. ‘અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો’માં, ‘નભોવિહાર’માં તેમ અન્યત્ર કેટલીક સીધી ચર્ચા કવિતા, ટૂંકી વાર્તા વગેરે વિશે કરી છે. તેઓ મહાકાવ્યો અને આખ્યાનકાવ્યો નહિ ફાલવાનાં કારણોમાં આપણી નવલકથા અને ટૂંકી વાર્તાના અનેક પ્રકારોને પણ કારણભૂત લેખે છે અને તે કંઈક ચર્ચાસ્પદ મુદ્દો જણાય છે.૧૯૭ જોકે એકંદરે મહાકાવ્ય વિશેનો તેમનો ખ્યાલ ઊંચો છે, મહાકાવ્યમાં કદને મહત્ત્વનું લક્ષણ યોગ્ય રીતે જ લેખતા નથી. ‘મહાકાવ્યમાં અનેક માનવપ્રકૃતિમાં રસ લેવાની, સમાજના હલકાથી ઊંચા બધા થરોના જીવનમાં રસ લેવાની સ્વાભાવિક વૃત્તિ હોવી જેઈએ’ એમ તેઓ જણાવે છે.૧૯૮ વળી મહાકાવ્યમાં લાંબી ત્રિજ્યાએ ઊડતી કલ્પના, વસ્તુખંડોની રચના, લાંબા સંવાદોની કળા, સરખામણીમાં નીરસ જણાય તેવા ભાગોને ટૂંકા પતાવી દેવાની કળા, લાગણી અને બુદ્ધિ બંનેને યથોચિત અવકાશ આપવાની સમજણ—આ બધું પણ હોવું જોઈએ એ પણ તેઓ સૂચવે છે.૧૯૯ તેઓ મહાકાવ્યથી ખંડકાવ્ય સુધીની ‘એક સગવડભરેલી શ્રેણી’ રચતાં લખે છે :
<ref>૧૯૬. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૪૩.</ref> તેઓ ગુજરાતી કવિતાક્ષેત્રે જે નૂતન વલણોનો સંચાર થયો તેના અનુસંધાનમાં કાવ્યસર્જકોના પદ્ય ને પ્રાસ પરત્વેના નૂતન પ્રયોગોનો વિચાર કરે છે અને તે મહત્ત્વનો છે.
 
રામનારાયણે જેમ સાહિત્યનાં ઘટક તત્ત્વોની તેમ તેના પ્રકારોનીયે કેટલીક ઉપયોગી ચર્ચા કરી છે. ‘અર્વાચીન કાવ્ય-સાહિત્યનાં વહેણો’માં, ‘નભોવિહાર’માં તેમ અન્યત્ર કેટલીક સીધી ચર્ચા કવિતા, ટૂંકી વાર્તા વગેરે વિશે કરી છે. તેઓ મહાકાવ્યો અને આખ્યાનકાવ્યો નહિ ફાલવાનાં કારણોમાં આપણી નવલકથા અને ટૂંકી વાર્તાના અનેક પ્રકારોને પણ કારણભૂત લેખે છે અને તે કંઈક ચર્ચાસ્પદ મુદ્દો જણાય છે.<ref>૧૯૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧.</ref> જોકે એકંદરે મહાકાવ્ય વિશેનો તેમનો ખ્યાલ ઊંચો છે, મહાકાવ્યમાં કદને મહત્ત્વનું લક્ષણ યોગ્ય રીતે જ લેખતા નથી. ‘મહાકાવ્યમાં અનેક માનવપ્રકૃતિમાં રસ લેવાની, સમાજના હલકાથી ઊંચા બધા થરોના જીવનમાં રસ લેવાની સ્વાભાવિક વૃત્તિ હોવી જેઈએ’ એમ તેઓ જણાવે છે.<ref>૧૯૮. એજન, પૃ. ૧૭૭.</ref> વળી મહાકાવ્યમાં લાંબી ત્રિજ્યાએ ઊડતી કલ્પના, વસ્તુખંડોની રચના, લાંબા સંવાદોની કળા, સરખામણીમાં નીરસ જણાય તેવા ભાગોને ટૂંકા પતાવી દેવાની કળા, લાગણી અને બુદ્ધિ બંનેને યથોચિત અવકાશ આપવાની સમજણ—આ બધું પણ હોવું જોઈએ એ પણ તેઓ સૂચવે છે.<ref>૧૯૯. એજન, પૃ. ૧૯૦.</ref> તેઓ મહાકાવ્યથી ખંડકાવ્ય સુધીની ‘એક સગવડભરેલી શ્રેણી’ રચતાં લખે છે :
<ref>૧૯૫. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૭૬, ૭૮. </ref>
<ref>૧૯૬. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૪૩.</ref>
<ref>૧૯૭. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧.</ref>
<ref>૧૯૮. એજન, પૃ. ૧૭૭.</ref>
<ref>૧૯૯. એજન, પૃ. ૧૯૦.</ref>


“મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું... તેમાં મહાકાવ્યની પેઠે બૃહત્‌ સમાજ કે વંશ મુખ્ય ન હોતાં વ્યક્તિજીવન મુખ્ય હોય છે, પણ તે ઠીક ઠીક લાંબું. હવે વ્યક્તિના આખા જીવનને બદલે જેમાં તેના જીવનનું અમુક વૃત્તાન્ત હોય તેને હું ખંડકાવ્ય કહેવા ઇચ્છું છું. મહાકાવ્ય કરતાં આખ્યાનકાવ્ય, અને આખ્યાનકાવ્ય કરતાં ખંડકાવ્ય વધારે સુશ્લિષ્ટ જોઈએ.”  
“મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું... તેમાં મહાકાવ્યની પેઠે બૃહત્‌ સમાજ કે વંશ મુખ્ય ન હોતાં વ્યક્તિજીવન મુખ્ય હોય છે, પણ તે ઠીક ઠીક લાંબું. હવે વ્યક્તિના આખા જીવનને બદલે જેમાં તેના જીવનનું અમુક વૃત્તાન્ત હોય તેને હું ખંડકાવ્ય કહેવા ઇચ્છું છું. મહાકાવ્ય કરતાં આખ્યાનકાવ્ય, અને આખ્યાનકાવ્ય કરતાં ખંડકાવ્ય વધારે સુશ્લિષ્ટ જોઈએ.”  
(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૩)
<br>{{right|(અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૩)}}<br>
રામનારાયણ આ રીતે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને એ પછી ઊર્મિકાવ્યની૨૦૦ પ્રકારશ્રેણી દર્શાવે છે. તેઓ ઊર્મિકાવ્યના છન્દોના સ્વરૂપ ઉપરથી વિભાગો કરતાં સંસ્કૃત છંદોનાં ઊર્મિકાવ્યો, સૉનેટો, ગરબીઓ, ભજનો, ગઝલો અને સંગીતપ્રધાન પદોના વિભાગો આપે છે.૨૦૧ તેઓ વર્ણનાત્મક અને નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ચર્ચા કરતાં આપણે ત્યાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો ઓછાં લખાયાની ખાસ નોંધ લે છે. તેઓ ટૂંકાં અને લાંબાં—એવા, ટૂંકી અને લાંબી વાર્તાની રીતે ઊર્મિકાવ્યના બે ભાગ પણ પાડે છે.૨૦૨ રામનારાયણે ખંડકાવ્યથી ઊર્મિકાવ્યની વ્યાવર્તકતા દર્શાવતાં જણાવ્યું છે કે ‘લાગણીને વહાવવી એ લિરિક ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં, લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે.ર૦૩ તેઓ ચિંતનપ્રધાન—વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથીયે ખંડકાવ્યનું જુદાપણું દર્શાવે છે.૨૦૪ તેઓ ખંડકાવ્યના વસ્તુ પર વધારે ભાર મૂકે છે. વાક્યભંગીને અનુકૂલ એવી છંદ-શૈલી પર નહીં.૨૦૫ રામનારાયણ ન્હાનાલાલનાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ જેવાં કાવ્યોને ‘ઊર્મિકાવ્યાત્મક વાર્તા’ જેવા કોઈક વર્ગમાં મૂકવાના મતના છે.૨૦૬
રામનારાયણ આ રીતે કાવ્યમાં નિરૂપિત જીવનવસ્તુને આધારે મહાકાવ્યથી ખંડકાવ્યની અને એ પછી ઊર્મિકાવ્યની <ref>૨૦૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૫.</ref> પ્રકારશ્રેણી દર્શાવે છે. તેઓ ઊર્મિકાવ્યના છન્દોના સ્વરૂપ ઉપરથી વિભાગો કરતાં સંસ્કૃત છંદોનાં ઊર્મિકાવ્યો, સૉનેટો, ગરબીઓ, ભજનો, ગઝલો અને સંગીતપ્રધાન પદોના વિભાગો આપે છે.<ref>૨૦૧. એજન, પૃ. ૧૮૯.</ref> તેઓ વર્ણનાત્મક અને નાટ્યાત્મક ઊર્મિકાવ્યની ચર્ચા કરતાં આપણે ત્યાં નાટ્યાત્મક ઊર્મિકાવ્યો ઓછાં લખાયાની ખાસ નોંધ લે છે. તેઓ ટૂંકાં અને લાંબાં—એવા, ટૂંકી અને લાંબી વાર્તાની રીતે ઊર્મિકાવ્યના બે ભાગ પણ પાડે છે.<ref>૨૦૨. એજન, પૃ. ૨૦૮.</ref>રામનારાયણે ખંડકાવ્યથી ઊર્મિકાવ્યની વ્યાવર્તકતા દર્શાવતાં જણાવ્યું છે કે ‘લાગણીને વહાવવી એ લિરિક ઊર્મિકાવ્યનું લક્ષણ છે, ખંડકાવ્યમાં, લાગણી પ્રસંગ સાથે એકપિંડ એક પાસાદાર ઘનરૂપ પામે છે.<ref>૨૦૩. નભોવિહાર, પૃ. ૨૧૬.</ref> તેઓ ચિંતનપ્રધાન—વિચારપ્રધાન પ્રસંગકાવ્યોથીયે ખંડકાવ્યનું જુદાપણું દર્શાવે છે.<ref>૨૦૪. એજન, પૃ. રર૦.</ref> તેઓ ખંડકાવ્યના વસ્તુ પર વધારે ભાર મૂકે છે. વાક્યભંગીને અનુકૂલ એવી છંદ-શૈલી પર નહીં.<ref>૨૦૫. એજન, ૧. ૨૨૨.</ref> રામનારાયણ ન્હાનાલાલનાં ‘વસંતોત્સવ’ અને ‘ઓજ અને અગર’ જેવાં કાવ્યોને ‘ઊર્મિકાવ્યાત્મક વાર્તા’ જેવા કોઈક વર્ગમાં મૂકવાના મતના છે.<ref>૨૦૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧. </ref>
 
<ref>૨૦૦. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૫.</ref>
<ref>૨૦૧. એજન, પૃ. ૧૮૯.</ref>
<ref>૨૦૨. એજન, પૃ. ૨૦૮.</ref>
<ref>૨૦૩. નભોવિહાર, પૃ. ૨૧૬.</ref>
<ref>૨૦૪. એજન, પૃ. રર૦.</ref>
<ref>૨૦૫. એજન, ૧. ૨૨૨.</ref>
<ref>૨૦૬. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો, પૃ. ૧૮૧. </ref>


રામનારાયણ અર્વાચીન યુગની આપણે ત્યાંની પરિસ્થિતિને મોટાં આખ્યાનો, મહાકાવ્યો આદિ માટે પ્રતિકૂળ માને છે અને આ યુગનો કવિ વધારે અંતર્મુખ થયો હોઈ લિરિક કાવ્યપ્રકારના વિકાસમાં સવિશેષ અનુકૂળ પરિસ્થિતિ છે એમ કહે છે.૨૦૭ આ ઊર્મિકાવ્યોનો પ્રવાહ તો પદો, ગરબીઓ, ચારણગીતો, ભજનો વગેરે રૂપે મધ્યકાલીન ગુજરાતીમાંયે હતો પણ અર્વાચીન કાળનાં ઊર્મિકાવ્યોમાં કવિની દૃષ્ટિ તથા વસ્તુવિષયની વિવિધતાએ ઠીક ઠીક ફેર પડેલો જોવા મળે છે. રામનારાયણે છંદોબદ્ધ ઊર્મિકાવ્યોનો સ્વતંત્રપણે વિચાર કરતાં તેમાં માત્રામેળ છંદોવાળી તેમ જ સંસ્કૃત વૃત્તોવાળી રચનાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોયો છે. તેઓ લખે છે કે ‘સંસ્કૃત વૃત્તોમાં એક સફાઈ છે. પાસાદારપણું છે તે માત્રામેળમાં સાધ્ય નથી.’૨૦૮ જોકે આ વિધાનને કોઈ નિયમની રીતે તેઓ કથતા નથી. વળી જે તે છંદની પસંદગી વક્તવ્યભાવ પર પણ કેટલીક અસર કરતી હોય એ શક્યતાયે તેઓ સુંદર રીતે નિર્દેશે છે.૨૦૯ રામનારાયણ સૉનેટ અને મુક્તક બંનેને મર્યાદિત સંખ્યાવાળી પંક્તિઓ ધરાવતાં ટૂંકાં કાવ્યરૂપો તરીકે વર્ણવી બંનેની વિલક્ષણતાઓ પણ તારવી આપે છે. તેઓ સૉનેટ સ્વરૂપના ગાંભીર્યને અનુકૂળ પદ્યરચનાનો આગ્રહ રાખે છે. અને એમાં વિચાર કે ઊર્મિના વળાંકોને એના ‘વિશિષ્ટ સૌન્દર્ય’૨૧૦ રૂપે ઓળખાવે છે. તેઓ સૉનેટની પંક્તિઓની સંખ્યાપરસ્તીમાં કે અટપટી ગાણિતિક પ્રાસબાજીમાં પડવાનું પસંદ કરતા લાગતા નથી, રામનારાયણે સૉનેટ પ્રકારને ગંભીર ભાવને અનુકૂળ કાવ્યપ્રકાર લેખ્યો છે.૨૧૧ રામનારાયણ ‘એક જ શ્લોકમાં સમગ્રપણે આવી જતા કાવ્ય’૨૧૨ તરીકે મુક્તકનો પરિચય આપે છે. મુક્તકમાં તેઓ ભાષાની કરકસર, અર્થની વેધકતા વગેરે જરૂરી લેખે છે. તેમાં તેઓ ‘એક નાના હીરા ઉપર સફાઈબંધ કારીગીરી હોય તેવી કારીગરી’ જુએ છે.૨૧૩ દુહા, હડૂલામાં તેઓ ઊંચી પ્રતિની મુક્તકશક્તિ જુએ છે. વ્યક્તિજીવન અને સમાજજીવનની ફિલસફીનું ઊંડું સત્ય સરલ આર્યભાષામાં રજૂ કરી શકે એવાં મુક્તકો આપણને સિદ્ધ થતાં નથી એ પાછળનું કારણ જ્ઞાનનો આકાર સિદ્ધ થયો નથી હોતો એને લેખે છે. એ વાત તેઓ સુંદર ઉદાહરણમાંથી સમજાવે પણ છે.૨૧૪ તેઓ હાસ્યનાં મુક્તકોનીયે શક્યતા નિહાળે છે.
રામનારાયણ અર્વાચીન યુગની આપણે ત્યાંની પરિસ્થિતિને મોટાં આખ્યાનો, મહાકાવ્યો આદિ માટે પ્રતિકૂળ માને છે અને આ યુગનો કવિ વધારે અંતર્મુખ થયો હોઈ લિરિક કાવ્યપ્રકારના વિકાસમાં સવિશેષ અનુકૂળ પરિસ્થિતિ છે એમ કહે છે.૨૦૭ આ ઊર્મિકાવ્યોનો પ્રવાહ તો પદો, ગરબીઓ, ચારણગીતો, ભજનો વગેરે રૂપે મધ્યકાલીન ગુજરાતીમાંયે હતો પણ અર્વાચીન કાળનાં ઊર્મિકાવ્યોમાં કવિની દૃષ્ટિ તથા વસ્તુવિષયની વિવિધતાએ ઠીક ઠીક ફેર પડેલો જોવા મળે છે. રામનારાયણે છંદોબદ્ધ ઊર્મિકાવ્યોનો સ્વતંત્રપણે વિચાર કરતાં તેમાં માત્રામેળ છંદોવાળી તેમ જ સંસ્કૃત વૃત્તોવાળી રચનાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ જોયો છે. તેઓ લખે છે કે ‘સંસ્કૃત વૃત્તોમાં એક સફાઈ છે. પાસાદારપણું છે તે માત્રામેળમાં સાધ્ય નથી.’૨૦૮ જોકે આ વિધાનને કોઈ નિયમની રીતે તેઓ કથતા નથી. વળી જે તે છંદની પસંદગી વક્તવ્યભાવ પર પણ કેટલીક અસર કરતી હોય એ શક્યતાયે તેઓ સુંદર રીતે નિર્દેશે છે.૨૦૯ રામનારાયણ સૉનેટ અને મુક્તક બંનેને મર્યાદિત સંખ્યાવાળી પંક્તિઓ ધરાવતાં ટૂંકાં કાવ્યરૂપો તરીકે વર્ણવી બંનેની વિલક્ષણતાઓ પણ તારવી આપે છે. તેઓ સૉનેટ સ્વરૂપના ગાંભીર્યને અનુકૂળ પદ્યરચનાનો આગ્રહ રાખે છે. અને એમાં વિચાર કે ઊર્મિના વળાંકોને એના ‘વિશિષ્ટ સૌન્દર્ય’૨૧૦ રૂપે ઓળખાવે છે. તેઓ સૉનેટની પંક્તિઓની સંખ્યાપરસ્તીમાં કે અટપટી ગાણિતિક પ્રાસબાજીમાં પડવાનું પસંદ કરતા લાગતા નથી, રામનારાયણે સૉનેટ પ્રકારને ગંભીર ભાવને અનુકૂળ કાવ્યપ્રકાર લેખ્યો છે.૨૧૧ રામનારાયણ ‘એક જ શ્લોકમાં સમગ્રપણે આવી જતા કાવ્ય’૨૧૨ તરીકે મુક્તકનો પરિચય આપે છે. મુક્તકમાં તેઓ ભાષાની કરકસર, અર્થની વેધકતા વગેરે જરૂરી લેખે છે. તેમાં તેઓ ‘એક નાના હીરા ઉપર સફાઈબંધ કારીગીરી હોય તેવી કારીગરી’ જુએ છે.૨૧૩ દુહા, હડૂલામાં તેઓ ઊંચી પ્રતિની મુક્તકશક્તિ જુએ છે. વ્યક્તિજીવન અને સમાજજીવનની ફિલસફીનું ઊંડું સત્ય સરલ આર્યભાષામાં રજૂ કરી શકે એવાં મુક્તકો આપણને સિદ્ધ થતાં નથી એ પાછળનું કારણ જ્ઞાનનો આકાર સિદ્ધ થયો નથી હોતો એને લેખે છે. એ વાત તેઓ સુંદર ઉદાહરણમાંથી સમજાવે પણ છે.૨૧૪ તેઓ હાસ્યનાં મુક્તકોનીયે શક્યતા નિહાળે છે.