7,290
edits
No edit summary |
No edit summary |
||
Line 337: | Line 337: | ||
ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,/ રાજા રાંમની જેમ./ એટલે વારે વારે ના મેળવી જો મગલાના ચહેરાને/ તારા કે તારા વડવાઓના ચાડા હાથે./ ને બચારી બાયડીને મારીને અધમૂઈ ના કર./ ઊકા! મર્યા ઢોરના આંચળ યે મેઠા લાગે.../ રે’વા દે, બાયડીને બચારાં બચ બચ ધાવશે છોરાં./ ને અડે કાંઈ અભડાઈ જવાય, ઊકા?/ બાપડી બાયડીને આડી વાટે આંતરે/ તે કાંઈ એનો વાંક-ગનો?/ ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય.../ ઊકા! સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?/ જો ને આ ધરતી –/ સૂરજના પહેલા ખોળાની પોરી!/ કેવી ખાબડખૂબડ,/ કેવી કાબરચીતરી,/ કેવી અંધારી ને અધકચરી!/ | ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે,/ રાજા રાંમની જેમ./ એટલે વારે વારે ના મેળવી જો મગલાના ચહેરાને/ તારા કે તારા વડવાઓના ચાડા હાથે./ ને બચારી બાયડીને મારીને અધમૂઈ ના કર./ ઊકા! મર્યા ઢોરના આંચળ યે મેઠા લાગે.../ રે’વા દે, બાયડીને બચારાં બચ બચ ધાવશે છોરાં./ ને અડે કાંઈ અભડાઈ જવાય, ઊકા?/ બાપડી બાયડીને આડી વાટે આંતરે/ તે કાંઈ એનો વાંક-ગનો?/ ને વાતના વાવડ તો વખતે વેરાઈ જાય.../ ઊકા! સૂરજનાં છોકરાં ય સૂરજ જેવાં દીઠાં છે કદી?/ જો ને આ ધરતી –/ સૂરજના પહેલા ખોળાની પોરી!/ કેવી ખાબડખૂબડ,/ કેવી કાબરચીતરી,/ કેવી અંધારી ને અધકચરી!/ | ||
ઊકા! એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં/ ઝાઝો ફેર નથી એ વાત હાચી;... / | ઊકા! એ કણબીના મોઢા ને મગલાના મોઢામાં/ ઝાઝો ફેર નથી એ વાત હાચી;... / | ||
* | {{Center|*}} | ||
ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે/ રાજા રાંમની જેમ./ કાં તો તાકીને મારવું પડશે તીર/ કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર/ ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર. | ઊકા! મન તો તારે મોટું જ રાખવું પડશે/ રાજા રાંમની જેમ./ કાં તો તાકીને મારવું પડશે તીર/ કે ઘચ્ચ... દઈને ઘોંચવી પડશે આર/ ને વીંધવો પડશે વાંકી પૂંછડીનો એ વસ્તાર. | ||
કવિનો સંકેત તો છે વિદ્રોહ કરવા તરફનો. | કવિનો સંકેત તો છે વિદ્રોહ કરવા તરફનો. | ||
Line 344: | Line 344: | ||
એ તો બાપડો વખાનો માર્યો/ બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા/ કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય./ તને કૂખમાં શૂળની જેમ કળતા./ એ કણબીના કણાને ધવરાવતાં જોઈ/ ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય/ ને વખતે ધોલધપાટે ય કરી બેસે.../ નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?/ | એ તો બાપડો વખાનો માર્યો/ બધી ભૂંજરવાડનાં ભોલ ભરવા/ કણબીની વાડીએ કેડતોડ વૈતરું કરી ખાય./ તને કૂખમાં શૂળની જેમ કળતા./ એ કણબીના કણાને ધવરાવતાં જોઈ/ ધરપત ખૂટે કે ધણી ધૂંધવાય/ ને વખતે ધોલધપાટે ય કરી બેસે.../ નથી કીધું કે દૂબળો માટી બાયડી પર શૂરો?/ | ||
પણ કણબીની વાડી/ કે કાળુભાનો કૂવો/ કે કોળીનો કૂબો –/ ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઊછરે/ તે બધુંય ગળી જવું પડેઃ/ રાતી નજર/ને કાળી દાનત ય./ પણ મેઠી!/ ઢેડ ઢેફા જેવો ધૂળિયો તો ય ધણી એ ધણી/ ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી/ ઊભો રાખે એવો એ તો.../ એના આદમીની આમન્યા તો નંદવાઈ ને? | પણ કણબીની વાડી/ કે કાળુભાનો કૂવો/ કે કોળીનો કૂબો –/ ને એમ મોટાંની મહેરથી બધી એંડાળ ઊછરે/ તે બધુંય ગળી જવું પડેઃ/ રાતી નજર/ને કાળી દાનત ય./ પણ મેઠી!/ ઢેડ ઢેફા જેવો ધૂળિયો તો ય ધણી એ ધણી/ ને આમ તો આખલાને ય પૂંછડું આંમળી/ ઊભો રાખે એવો એ તો.../ એના આદમીની આમન્યા તો નંદવાઈ ને? | ||
* | {{Center|*}} | ||
નીરવની કવિતામાં સંયમ છે, માનવતાનું સન્માન છે. આક્રમકતા છે ત્યાં સ્વસ્થ અવાજ અને વાસ્તવનું કઠોરરૂપ વર્ણવાય છે. ‘પટેલલાડુ’ તથા ‘મુંબાઈ વિદ્યાપીઠના કુલપતિને–’ કાવ્યો એના નમૂના છે. | નીરવની કવિતામાં સંયમ છે, માનવતાનું સન્માન છે. આક્રમકતા છે ત્યાં સ્વસ્થ અવાજ અને વાસ્તવનું કઠોરરૂપ વર્ણવાય છે. ‘પટેલલાડુ’ તથા ‘મુંબાઈ વિદ્યાપીઠના કુલપતિને–’ કાવ્યો એના નમૂના છે. | ||
આ બધી રચનાઓ સમાજનું શોષણખોર માનસ તથા માળખું સૂચવવા સાથે પીડા-વિડંબના-નિઃસહાયતાનો સંકેત કરે છે. આ ભૂમિકાએથી કવિ વિદ્રોહ માટે ઘણાં કાવ્યોમાં આહ્વાન કરે છે. એમની ‘હું નં ડોશી’ તથા ‘મારો શામળિયો!’ ‘મા, મેં ભલા કે મેરા ભાઈ’ – જેવી રચનાઓ પણ ભાવકને વિહ્વળ કરી દે છે. નીરવનો હેતુ પણ કવિતા દ્વારા પીડાને પરખાવવી અને માનવતા/ સહૃદયતા જગાવવી – એવો છે. આ કવિ સમભાવથી આગળ સમાનાનુભૂતિ દ્વારા સમતામૂલક સમાજ રચવા કવિતાને શસ્ત્ર તરીકે પ્રયોજે છે. | આ બધી રચનાઓ સમાજનું શોષણખોર માનસ તથા માળખું સૂચવવા સાથે પીડા-વિડંબના-નિઃસહાયતાનો સંકેત કરે છે. આ ભૂમિકાએથી કવિ વિદ્રોહ માટે ઘણાં કાવ્યોમાં આહ્વાન કરે છે. એમની ‘હું નં ડોશી’ તથા ‘મારો શામળિયો!’ ‘મા, મેં ભલા કે મેરા ભાઈ’ – જેવી રચનાઓ પણ ભાવકને વિહ્વળ કરી દે છે. નીરવનો હેતુ પણ કવિતા દ્વારા પીડાને પરખાવવી અને માનવતા/ સહૃદયતા જગાવવી – એવો છે. આ કવિ સમભાવથી આગળ સમાનાનુભૂતિ દ્વારા સમતામૂલક સમાજ રચવા કવિતાને શસ્ત્ર તરીકે પ્રયોજે છે. | ||
Line 356: | Line 356: | ||
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે... | થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે... | ||
એક ઊંચી દીવાલ અને આપણે. | એક ઊંચી દીવાલ અને આપણે. | ||
* | {{Center|*}} | ||
હઠાગ્રહી ‘હોવું’ શું છે – એની ગતિ શી છે – એ એક પંક્તિમાં નિર્દેશીને કવિ બીજી પંક્તિમાં એકસામટાં ચાર ચાર ક્રિયાપદો ગોઠવીને માયારૂપને-જીવનના લીલારૂપને વર્ણવે છે, ને જેને ઓળખી લીધું છે એનાથી હવે અળગા થવા ઝંખે છે. વૃક્ષ લીલા રચનાર અલખને એ વીનવે છે કે હવે અડધાપડધા નહિ ઉથાપો... સામટા જ ઉથાપો ને જન્માન્તરોમાંથી ય ઉન્મૂલિત કરી દ્યો. તમારે અમને થાપવા જ હોય તો છેક તળિયાની(મૂળ સત્ત્વ-તત્ત્વની) થાપણ રૂપે સ્થાપી દેજો... ઊંચી દીવાલો બહુ બહુ રોકીને રંજાડતી ઊભી છે! આ રંજાડ બાહ્યાભ્યંતર છે – | હઠાગ્રહી ‘હોવું’ શું છે – એની ગતિ શી છે – એ એક પંક્તિમાં નિર્દેશીને કવિ બીજી પંક્તિમાં એકસામટાં ચાર ચાર ક્રિયાપદો ગોઠવીને માયારૂપને-જીવનના લીલારૂપને વર્ણવે છે, ને જેને ઓળખી લીધું છે એનાથી હવે અળગા થવા ઝંખે છે. વૃક્ષ લીલા રચનાર અલખને એ વીનવે છે કે હવે અડધાપડધા નહિ ઉથાપો... સામટા જ ઉથાપો ને જન્માન્તરોમાંથી ય ઉન્મૂલિત કરી દ્યો. તમારે અમને થાપવા જ હોય તો છેક તળિયાની(મૂળ સત્ત્વ-તત્ત્વની) થાપણ રૂપે સ્થાપી દેજો... ઊંચી દીવાલો બહુ બહુ રોકીને રંજાડતી ઊભી છે! આ રંજાડ બાહ્યાભ્યંતર છે – | ||
ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ | ટેકરીની ટોચ પર બાંધ્યા મુકામ | ||
Line 404: | Line 404: | ||
મંદિરની ધજા ભાંગી પડી | મંદિરની ધજા ભાંગી પડી | ||
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ... | હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ... | ||
* | {{Center|*}} | ||
પણ મૂકો ત્યાં ગોખરું | પણ મૂકો ત્યાં ગોખરું | ||
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં | આવળ બાવળ ઝાડ-ઝાંખરાં | ||
Line 470: | Line 470: | ||
કોણ કરશે રખેવાળી | કોણ કરશે રખેવાળી | ||
આપણા શયનખંડની? | આપણા શયનખંડની? | ||
* | {{Center|*}} | ||
આ કાવ્યમાં માંસલ આલેખન છે – સર્જકની એ ‘બોલ્ડનેસ’ કાવ્યનો દૃઢબંધ બને છે. સ્ત્રીની કાયાગત વિલક્ષણતા હવે એની આગવી ઓળખ છે – એ એના વડે સ્તો પુરુષોથી નોખી છે – ને સવાઈ પણ! આવા ‘ગાયનેક-ક્રિટિસિઝમ’નો સંદર્ભ લઈને મનીષાની કવિતાને મૂલવી શકાશે. ‘કંદમૂળ’ સંચયમાં પૂર્વેનો પુરુષ પ્રત્યેનો નકારાત્મક કે તિરસ્કૃત ભાવ હવે ઠરીને, પરિપક્વતા ધારીને સ્વસ્થ અનુભવ કરાવે છે. સ્ત્રી-પુરુષનું દ્વૈત અને એમનું સાયુજ્ય જુદી જુદી ભૂમિકાએથી આલેખતાં કવયિત્રી લેખે મનીષા જોષીનો અવાજ ખાસ્સો નોખો પડે છે. | આ કાવ્યમાં માંસલ આલેખન છે – સર્જકની એ ‘બોલ્ડનેસ’ કાવ્યનો દૃઢબંધ બને છે. સ્ત્રીની કાયાગત વિલક્ષણતા હવે એની આગવી ઓળખ છે – એ એના વડે સ્તો પુરુષોથી નોખી છે – ને સવાઈ પણ! આવા ‘ગાયનેક-ક્રિટિસિઝમ’નો સંદર્ભ લઈને મનીષાની કવિતાને મૂલવી શકાશે. ‘કંદમૂળ’ સંચયમાં પૂર્વેનો પુરુષ પ્રત્યેનો નકારાત્મક કે તિરસ્કૃત ભાવ હવે ઠરીને, પરિપક્વતા ધારીને સ્વસ્થ અનુભવ કરાવે છે. સ્ત્રી-પુરુષનું દ્વૈત અને એમનું સાયુજ્ય જુદી જુદી ભૂમિકાએથી આલેખતાં કવયિત્રી લેખે મનીષા જોષીનો અવાજ ખાસ્સો નોખો પડે છે. | ||
{{Center|૦૦૦}} | {{Center|૦૦૦}} |