સાહિત્યિક તથ્યોની માવજત

Revision as of 01:50, 11 April 2025 by Meghdhanu (talk | contribs)


No-Book.svg


સાહિત્યિક તથ્યોની માવજત

જયંત કોઠારી



અનુક્રમ

વિવેચનની આજની સ્થિતિ; કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય; હકીકતનિષ્ઠ સર્જક-અભ્યાસનાં સુફલ; મધ્યકાલીન સાહિત્યની શુદ્ધિવૃદ્ધિ; હકીકત સાથે કામ પડવાની તાલીમ; મધ્યકાલીન સાહિત્યનું બદલાયેલું દર્શન; અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો; શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?; સામગ્રી રજૂઆતનાં ધોરણો સ્થાપીએ; મુદ્રણશુદ્ધિ અને જોડણીસુધાર; ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?; પાયાનાં જ્ઞાનસાધનો ઊભાં કરીએ
સંશોધન એટલે શું?; સંશોધનની પદ્ધતિ; સંશોધનની સમસ્યાઓ; કૃતિવિષયક સમસ્યાઓ; કર્તૃત્વની સમસ્યાઓ, સમયનિર્ણયની સમસ્યાઓ; કર્તાવિષયક અન્ય માહિતીની સમસ્યાઓ; પ્રભાવની સમસ્યાઓ; ભૂતકાળની સમજ કેળવવી
૧. સ્ત્રીવિછોહ્યા કે શ્રીવિછોહ્યા?; ૨. શ્રીરંગ મહેતાના સમાચાર ૩. ‘ચાતુરી’: સંજ્ઞા અને સ્વરૂપ