વિવેચનની પ્રક્રિયા: Difference between revisions
Shnehrashmi (talk | contribs) m (added Category:રમણલાલ જોશી using HotCat) |
No edit summary Tag: Reverted |
||
| Line 33: | Line 33: | ||
<br><br> | <br><br> | ||
}} | }} | ||
{{Box | |||
|title = પ્રારંભિક | |||
|content = | |||
* [[શબ્દલોક/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | |||
* [[શબ્દલોક/પ્રારંભિક|પ્રારંભિક]] | |||
* [[શબ્દલોક/થોડી પ્રાસંગિક વાત|થોડી પ્રાસંગિક વાત]] | |||
* [[શબ્દલોક/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] | |||
* [[શબ્દલોક/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | |||
}} | |||
<br> | |||
{{Box | |||
|title = અનુક્રમ | |||
|content = | |||
'''સાહિત્યવિવેચનના લેખો''' | |||
* [[શબ્દલોક/આજની ગુજરાતી કવિતાનું સંવેદન|૧. આજની ગુજરાતી કવિતાનું સંવેદન]] | |||
* [[શબ્દલોક/ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં|૨. ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં]] | |||
* [[શબ્દલોક/‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારવાળી કવિતા|૩. ‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારવાળી કવિતા]] | |||
* [[શબ્દલોક/આજની ગુજરાતી નવલિકા|૪. આજની ગુજરાતી નવલિકા]] | |||
'''સિદ્ધાંતચર્ચાના લેખો''' | |||
* [[શબ્દલોક/કળાત્મક આકૃતિની વિભાવના|૫. કળાત્મક આકૃતિની વિભાવના]] | |||
* [[શબ્દલોક/સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ|૬. સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ]] | |||
* [[શબ્દલોક/‘નવ્ય વિવેચન’ની ભૂમિકા|૭. ‘નવ્ય વિવેચન’ની ભૂમિકા]] | |||
* [[શબ્દલોક/આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ|૮. આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ]] | |||
* [[શબ્દલોક/શૈલી અને શીલ|૯. શૈલી અને શીલ]] | |||
* [[શબ્દલોક/ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન|૧૦. ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન]] | |||
}} | |||
[[Category:વિવેચન]] | |||
[[Category:પ્રમોદકુમાર પટેલ]] | |||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||
[[Category:રમણલાલ જોશી]] | [[Category:રમણલાલ જોશી]] | ||
Revision as of 15:01, 14 September 2025
વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧) : રમણલાલ જોશીનો વિવેચનસંગ્રહ. લેખકે પોતાના વિવિધ પ્રકારના લેખોને નવ ખંડમાં વહેંચ્યા છે. પહેલા ખંડનો ‘વિવેચનની પ્રક્રિયા’ અને આઠમા ખંડનો પ્રશ્નોત્તરી લેખ ‘વિવેચન-પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ’ લેખકની વિવેચન અંગેની સમજ દર્શાવતા, ઉપયોગી સિદ્ધાંતચર્ચાના લેખો છે. નવમા ખંડનો ‘મેથ્યુ આર્નોલ્ડનો કાવ્યવિચાર’ પણ સિદ્ધાંતચર્ચાનો લેખ છે. બીજા ખંડના ત્રણ લેખોમાં આધુનિક વિવેચનની ગતિવિધિની વાત છે. ત્રીજા ખંડમાં ન્હાનાલાલની સર્જન-વિવેચનની પ્રવૃત્તિનો વિચાર કરતા ચાર લેખો છે. ચોથા ખંડમાંના ગુજરાતી કવિતા વિશેના છ લેખમાં આધુનિક કવિતા વિશેના લેખો વધુ છે. એમાં કેટલાક તો આધુનિક કવિઓના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓ છે. પાંચમા ખંડમાં ગુજરાતી અને બંગાળી કથાસાહિત્ય પરના છ લેખો છે. સાતમા ખંડના ત્રણ પ્રશ્નોત્તરી લેખો આ સંગ્રહમાં ઓછા પ્રસ્તુત છે.
— જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર
અનુક્રમ
સાહિત્યવિવેચનના લેખો
- ૧. આજની ગુજરાતી કવિતાનું સંવેદન
- ૨. ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં
- ૩. ‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારવાળી કવિતા
- ૪. આજની ગુજરાતી નવલિકા
સિદ્ધાંતચર્ચાના લેખો