સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ

From Ekatra Foundation
Revision as of 01:47, 24 February 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


Samagra manthi Saghan - Ramanbhai Nilkanth.jpg


‘સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી’ - રમણભાઈ નીલકંઠ

સંપાદક: સંધ્યા ભટ્ટ


પ્રારંભિક


અનુક્રમ

વિભાગ - ૧ : કાવ્યચર્ચા

વિભાગ - ૨ : સમાલોચના

વિભાગ - ૩ : સ્વરૂપવિચારણા


સ્રોત-ગ્રંથો

રમણભાઈ નીલકંઠે ૧૯૦૪-૩૨ દરમ્યાન “કવિતા અને સાહિત્ય’ના ૪ ખંડોમાં એમનું સર્વ લેખન સંગૃહિત-પ્રકાશિત કરેલું.

આ સંપાદન મેં,

શ્રી રમેશ મ. શુક્લે એ સર્વ લખાણો “રમણભાઈ નીલકંઠ ગ્રંથાવલિ’ નામે પુનઃસંપાદિત કરેલાં છે (પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૧૬) એના ખંડ -૨ અને ખંડ-૩માં સમાવિષ્ટ વિવેચન-સામગ્રીને આધારે કર્યું છે. એ માટે એમની આભારી છું.

કેટલાક લેખોમાં વચ્ચે ક્યાંક, ફૂટનોટ સિવાયની પણ, ફૂદડીઓ (* * * *) કરેલી છે આ અંગે પુનઃસંપાદકના નિવેદનમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. એ ફૂદડીઓ મેં તે તે સ્થાને જાળવી છે.